• સોમવાર, 19 મે, 2025

કાશ્મીરમાં હુમલા અંગે ગુપ્તચર સંસ્થાએ એલર્ટ આપેલું

નવી દિલ્હી, તા. 23 : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં 28 જણનાં મોત થયા હતા. તે વચ્ચે બુધવારે હુમલા અંગે ગુપ્તચર એજન્સીઓએ અગાઉથી જ એલર્ટ આપ્યું હોવાનો ખુલાસો થયો હતો, જેમાં ત્રાસવાદીઓએ પહેલગામ જેવા પર્યટન સ્થળે રેકી કરી હોવાની વાત પણ બહાર....