• બુધવાર, 08 જુલાઈ, 2026

ઇ-20થી વાહનોને નુકસાન

એઆરએઆઇના રિપોર્ટમાં દાવો : સરકાર પ્રમાણ વધારવામાં પીછેહઠ કરે તેવી શક્યતા

નવી દિલ્હી, તા. 7 : ઇથેનોલયુક્ત પેટ્રોલ મુદ્દે કેન્દ્ર સરકાર વધુ ને વધુ ઘેરાઇ રહી છે. હવે ઓટોમોટિવ રિસર્ચ એસોસીએશન ઓફ ઇન્ડિયા (એઆરએઆઇ)ના રિપોર્ટમાં  -20થી વાહનને નુકસાન......