8ની ધરપકડ : ઓચિંતા ઘટનાક્રમથી હલચલ તેજ
નવી દિલ્હી, તા.7: રામમંદિરમાં
દાનની ચોરી મુદ્દે સંસદનાં પરિસરમાં વિપક્ષ દ્વારા એક નાટક કરીને થયેલા વિરોધ દર્શાવાયા
બાદ આજે કોંગ્રેસનાં સાંસદ અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીનાં આવાસ બહાર
અચાનક જ કેટલાક સાધુ-સંતો ધસી ગયા હતાં અને નારેબાજી કરીને દેખાવો કર્યા હતા. આ વિરોધી
દેખાવ કરી રહેલા સાધુઓ....