• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

રાહુલના ઘર બહાર સાધુ-સંતોની નારેબાજી

8ની ધરપકડ : ઓચિંતા ઘટનાક્રમથી હલચલ તેજ

નવી દિલ્હી, તા.7: રામમંદિરમાં દાનની ચોરી મુદ્દે સંસદનાં પરિસરમાં વિપક્ષ દ્વારા એક નાટક કરીને થયેલા વિરોધ દર્શાવાયા બાદ આજે કોંગ્રેસનાં સાંસદ અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીનાં આવાસ બહાર અચાનક જ કેટલાક સાધુ-સંતો ધસી ગયા હતાં અને નારેબાજી કરીને દેખાવો કર્યા હતા. આ વિરોધી દેખાવ કરી રહેલા સાધુઓ....

ઇ-પેપરના નવા શુલ્ક