યુવાવર્ગમાં અસંતોષ દૂર કરવા માટે ભાજપનાં પગલાં
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 7 : `નીટ'ના પ્રશ્નપત્ર ફૂટવાના પ્રકરણ પછી પાટનગર દિલ્હીમાં
જંતરમંતર ખાતે યુવાવર્ગ એટલે કે જનરેશન-ઝેડ દ્વારા થયેલા આંદોલન પછી મહારાષ્ટ્રમાં
ભાજપની આગેવાની હેઠળની `મહાયુતિ' સરકારે વિવિધ પગલાં ભરવાનો નિર્ધાર કર્યો છે. યુવાવર્ગને
રોજગારી હાંસલ કરવા સક્ષમ બનાવવાની ગણતરી સાથે વિવિધ પગલાં....