• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

નેશનલ પાર્કની 1100 એકર જમીન વન ખાતાને પરત સોંપાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્ર સરકારે બોરીવલી પાસે આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કની 1100 એકર જેટલી જમીન વનખાતાને આપવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન અને ભાજપના નેતા ચન્દ્રશેખર બાવનકુળેએ કવાસી-જ્યુડિશિયલ પ્રાધિકરણરૂપે સુનાવણી કરતાં ગત ગુરુવારે આ મતલબનો અંતિમ આદેશ આપ્યો....

ઇ-પેપરના નવા શુલ્ક