એનડીએના નવા સાંસદોને વડા પ્રધાનની ધરપત
શિવસેના, એનસીપીઆઈના
સાંસદોને સદનની ચર્ચામાં ભાગ લેવા આગ્રહ
નવી દિલ્હી, તા. 7 :
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના શિવસેના (શિંદે જૂથ) સાંસદો અને એનસીપીઆઈ સાંસદો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીએ સાંસદોને
આગ્રહ કર્યો હતો કે તેઓ સંસદની ચર્ચામાં બાગ લે. મોદીએ કહ્યું હતું કે કોઈપણ સાંસદે
ચિંતા કરવાની જરૂર નથી. તેઓ સાથે જ છે. એનડીએ એક પરિવાર....