• મંગળવાર, 25 નવેમ્બર, 2025

નાદારીની કાર્યવાહીમાં ફ્લૅટ ખરીદનારાઓને પણ સામેલ કરી શકાશે

મુંબઈ, તા. 23 : રહેણાકની જગ્યાના બીલ્ડર સામે બેન્કો નાદારીની કાર્યવાહી શરૂ કરે ત્યારે તેની પાસેથી ફ્લેટ ખરીદનારાઓએ હવે પોતાનો દાવો આગળ  ધરવા એક સ્થળેથી બીજા સ્થળે ભટકવું નહીં પડે. ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા......

ઇ-પેપરના નવા શુલ્ક