એલઆઈસી, હિન્દુસ્તાન ઝિંક સહિત આઠ કંપનીઓનો હિસ્સો વેચવામાં આવશે
નવી દિલ્હી, તા. 2 (એજન્સીસ) : મધ્ય-પૂર્વના યુદ્ધ દરમિયાન મોંઘા ક્રૂડતેલની આયાતના કારણે દેશની તિજોરી ઉપર આવેલા દબાણને હળવું કરવાના પ્રયાસરૂપે કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓનો હિસ્સો વેચવાની પ્રક્રિયાને.....