પાંચ મહિનામાં જ વસૂલ્યો રૂા. 1.11 કરોડનો દંડ
મુંબઈ, તા. 22 : પ્રદૂષણ વધારતી જેવી કે કચરો બાળવા જેવી પ્રવૃત્તિ સામે નાગરિકો ફરિયાદ કરી શકે એવી નીતિને અમલમાં મૂક્યાના પાંચ મહિનામાં સુધરાઈએ કુલ 4454 કેસ નોંધીને રૂા. 1.11 કરોડ રૂપિયા દંડ વસૂલ કર્યો છે. માહિતી મુજબ 70 ટકા કેસ સ્વચ્છ આંગનને લગતા..