• સોમવાર, 06 મે, 2024

પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને લોકસંવાદ વધારવાનું કમિશનરનું સૂચન

મુંબઈ, તા. 23 : પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને લોકો સાથે સંવાદ વધારવાનું સૂચન ર્ક્યું છે. તેમણે કહ્યું કે નાગરિકોની સમસ્યાના ઉકેલ માટે લોકસંવાદ ખૂબ જરૂરી છે. તેમણે વિભાગ પ્રમુખોને અંદરોઅંદર સમન્વય...