• સોમવાર, 06 મે, 2024

લોકલના પ્રવાસીઓમાં  થઈ રહ્યો છે ઘટાડો

કોરોના અગાઉ જેટલા પ્રવાસીઓ હતા એના કરતાં હાલ 8.9 ટકા ઓછા થયા છે, પશ્ચિમ રેલવેમાં મેટ્રોને કારણે 18.46 ટકા પ્રવાસીઓ ઘટયા

મુંબઈ, તા. 23 : કોરોના મહામારી બાદ જીવન સામાન્ય થયાનાં બે વર્ષ વીતી જવા છતાં મુંબઈની જીવનરેખા સમાન ગણાતી લોકલ ટ્રેનમાં કોરોના અગાઉ એટલે કે વર્ષ 2019-20માં જે પ્રકારની ભીડ હતી એટલી ભીડ જોવા મળતી નથી. પશ્ચિમ અને મધ્ય રેલવે દ્વારા છેલ્લાં નાણાકીય વર્ષની....