ઉમેશ દેશપાંડે તરફથી
મુંબઈ, તા. 23 : સુપ્રીમ કોર્ટે યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના એમડી બાલકૃષ્ણને આયુર્વેદિક દવાઓ અંગેની ભ્રામક જાહેરાતો બદલ જાહેરમાં માફી માગવા કહ્યું છે. એટલું જ નહીં, એમની સામે કોર્ટની અવમાનનાનો કેસ કેમ દાખલ નહીં કરવો જોઈએ એવો સવાલ....