મુંબઈ, તા. 23 : ગત આર્થિક વર્ષમાં (2023-24) મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ (સીએસએમઆઈએ) પરથી પાંચ કરોડ કરતાં વધુ પ્રવાસીઓએ પ્રવાસ ર્ક્યો છે. એ પહેલાંના વર્ષની સરખામણીમાં પ્રવાસી સંખ્યામાં 16 ટકાનો વધારો થયો છે. 2022-23ના વર્ષમાં...