લોકોના કામ માટે સરકારના પ્રતિનિધિને મળવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ : શરદ પવાર
મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદીના સુપ્રીમો શરદ પવારે પોતાના ભત્રીજા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે બેઠક બાદ ફરી રાજકીય યુતિની શક્યતાને નકારી કાઢી હતી. એમણે કહ્યું હતું કે લોકો માટે મહત્ત્વના હોય એવા પ્રશ્નોને લઈને રાજ્ય સરકારના પ્રતિનિધિ સાથે ચર્ચા કરવામાં કંઈ ખોટું.....