મુંબઈ, તા. 23 (પીટીઆઈ): પુણેના કર્વે નગરના બે વેપારી મિત્રો સાથે ફરવા માટે કાશ્મીર ગયા. જે એમના જીવનનો છેલ્લો પ્રવાસ બન્યો. જે પૈકી કૌસ્તુભ ગણબોટે તો પહેલી વખત કાશ્મીર ગયા હતા. ભાગ્યે જ શહેરની બહાર નીકળનાર કૌસ્તુભ આ પ્રવાસને લઈને ઘણાં ઉત્સાહી હતા. કૌસ્તુભ અને સંતોષ જગદાળે.....