અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રમાં રહેઠાણ,
વાણિજ્ય અને ઉદ્યોગો માટે વપરાતી જમીન પરનો નૉન-ઍગ્રિકલ્ચર ટૅક્સ રદ કરવાનો નિર્ણય
ચોથી અૉક્ટોબર, 2024ના દિવસે લેવામાં આવ્યો હતો. તેને કાયદામાં ફેરવવામાં વિલંબ થયો
હતો. ચોથી નવેમ્બર, 2025ના દિવસે કૅબિનેટે નૉન-ઍગ્રિકલ્ચર ટૅક્સ રદ કરવાનો અને કલમ
47મા જણાવ્યા અનુસાર વનટાઇમ રૂપાંતરણ અધિમૂલ્ય (પ્રીમિયમ) લેવાનું નક્કી કર્યું હતું.
તે અનુસાર 10મી ફેબ્રુઆરી, 2026ના દિવસે…..