• સોમવાર, 18 મે, 2026

`અમે વડા પ્રધાનના દેશહિતના નિર્ણય સાથે'

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ જનતાનો મત

રાહુલ ગાંધીના વિરોધને લોકોએ અયોગ્ય ઠેરવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : અખાતી દેશોમાં યુદ્ધની સ્થિતિને લીધે ક્રૂડની આયાતને ગંભીર અસર થતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલની સપ્લાય થવાની શક્યતાને ધ્યાનમાં રાખી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોએ શક્ય હોય તો ઈંધનના ખર્ચ પર......

ઇ-પેપરના નવા શુલ્ક