ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ જનતાનો મત
રાહુલ ગાંધીના
વિરોધને લોકોએ અયોગ્ય ઠેરવ્યો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 17 : અખાતી દેશોમાં યુદ્ધની સ્થિતિને લીધે ક્રૂડની આયાતને ગંભીર અસર થતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલની સપ્લાય થવાની શક્યતાને ધ્યાનમાં રાખી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોએ શક્ય હોય તો ઈંધનના ખર્ચ પર......