• મંગળવાર, 21 જુલાઈ, 2026

સુનેત્રા પવાર હાંસિયામાં નહીં ધકેલાય, શરદ પવાર સાથે મુદ્દા આધારિત સહયોગ

ભાજપએ અપનાવ્યો છે દ્વિપાંખિયો વ્યૂહ

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રનાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના વડપણ હેઠળની રાષ્ટ્રવાદી કૉંગ્રેસએ અપનાવેલા આકરાં વલણને કારણે રાષ્ટ્રવાદીનાં બંને જૂથોનું વિલીનીકરણ ઘોંચમાં પડયું છે. બીજી તરફ ભાજપએ વિલીનીકરણ.......