મધ્ય રેલવેમાં 44 ટકા અને પશ્ચિમ રેલવેમાં 27 ટકા પદ ખાલી
મુંબઈ, તા. 20 : લોકલ ટ્રેનો મુંબઈગરાની લાઈફલાઈન ગણાય છે, પરંતુ એક તરફ લોકલની ફેરીઓ વધારવાની, આધુનિક ટૅક્નોલોજી અને પ્રવાસી સુવિધાઓની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ રેલવેના અત્યંત મહત્ત્વના.....