• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

એન્ટિલિયા `બૉમ્બ' કેસમાં આતંકવાદનું આરોપનામું

મુંબઈ, તા. 2 : એન્ટિલિયા બૉમ્બ કેસ અને મનસુખ હિરણની હત્યાનાં પાંચ વર્ષ પછી ટ્રાયલ શરૂ થવાનો માર્ગ મોકળો કરતાં શનિવારે એક ખાસ અદાલતે બરતરફ પોલીસ સચીન વાઝે, સુનિલ માને અને પ્રદીપ શર્મા સહિત દસ.....