• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે રૂા. 18 કરોડનાં દાનની ચોરી : રાજ ઠાકરે

મંદિરો પણ ભ્રષ્ટાચારથી મુક્ત નથી

મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : પ્રભાદેવી સ્થિત શ્રી સિદ્ધવિનાયક મંદિરમાંથી દર વર્ષે રૂા. 18 કરોડ જેટલાં દાનની રકમની ઉચાપત થાય છે, એવો આરોપ મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ.......