કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું ગાંધીજીની હત્યા પછી સરદાર પટેલે સંઘને વખોડેલો
નવી દિલ્હી, તા.
31 : કર્ણાટકમાં વકરેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે સરદાર
વલ્લભભાઇ પટેલ જયંતિના અવસરે દિલ્હીમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર
પ્રતિબંધ મૂકવો જોઈએ. આ મારો અંગત વિચાર છે. દેશમાં કાયદો-વ્યવસ્થાની મોટાભાગની તકલીફો
આરએસએસ અને ભાજપના કારણે જ છે….