• શનિવાર, 27 જૂન, 2026

વેનેઝુએલાની મદદે ભારતે ચલાવ્યું અૉપરેશન અમિસ્તાદ

નવી દિલ્હી, તા. 26 : વિનાશક ભૂકંપના આંચકાઓથી ધ્રૂજી ઉઠેલા વેનેઝુએલાની મદદે ભારત આગળ આવ્યું છે. મુશ્કેલ સમયમાં મિત્રતાનો હાથ લંબાવતા ભારતે ઓપરેશન અમિસ્તાદ શરૂ કર્યું છે, જેના હેઠળ વેનેઝુએલા માટે મોટા પાયે માનવતાવાદી.....