• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં સુદર્શનના સ્થાને સરફરાઝ ખાન ?

મુંબઈ, તા. 9 : ઇજાને લીધે શ્રીલંકા વિરુદ્ધની બે ટેસ્ટની શ્રેણી બહાર થનાર બેટર સાઇ સુદર્શનનાં સ્થાન માટે બીસીસીઆઇની પસંદગી સમિતિએ વિકલ્પ શોધી લીધો છે. રિપોર્ટ અનુસાર સાઇ સુદર્શનના સ્થાને મુંબઈના બેટર......