• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

પ્રફુલ પટેલ-સુનીલ તટકરેને પવાર પરિવાર સાથે સુમેળના અભાવનો મુદ્દો ફરી ચર્ચામાં

સુનેત્રા પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે મુલાકાત

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 9 : રાષ્ટ્રવાદીના વડા અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર તેમ દેશના પ્રસિદ્ધ રાજકીય વ્યૂહકાર પ્રશાંત કિશોર વચ્ચે લગભગ પાંચ કલાક સુધી ચર્ચા કરી હતી. તેના પછી રાષ્ટ્રવાદીના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરે.....