• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

આવકવેરો ભરતા ગ્રાહકોનાં અૉરેન્જ રૅશન કાર્ડ રદ કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 :  મહાનગરના અૉરેન્જ રૅશન કાર્ડ ધારકોએ પોતાના કાર્ડની કેવાયસી કરાવી લેવાની છે. કાર્ડમાંના કોઈ આવકવેરો ભરનાર નીકળશે તો તેમના અૉરેન્જ કાર્ડ રદ કરવામાં આવશે અને તેમને વ્હાઈટ રૅશન કાર્ડ.....