ક્રાંતિ દિને દિલ્હીમાં શિવસેનાની સિંદૂર મહા રક્તદાન શિબિર યોજાઈ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 9 : સરહદોની રક્ષા માટે જવાનો ચોવીસે કલાક સતર્ક રહીને ફરજ બજાવે છે. દેશના જવાનોને બિરદાવવા માટે મહારાષ્ટ્ર રક્તદાનના માધ્યમથી એમની સાથે છે. જવાનો માટે રક્તદાન.....