• મંગળવાર, 01 જુલાઈ, 2025

પુરી જગન્નાથ રથયાત્રામાં નાસભાગ ત્રણ શ્રદ્ધાળુનાં મૃત્યુ, પચાસથી વધુને ઇજા

કલેક્ટર, પોલીસવડાની બદલી : ડીસીપી, કમાન્ડન્ટ બરતરફ

ભુવનેશ્વર, તા. 29 : પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રામાં રવિવારની બપોરે ચારેક વાગ્યાના અરસામાં અચાનક નાસભાગ મચી હતી. આ દુર્ઘટનામાં ત્રણ શ્રદ્ધાળુનાં મૃત્યુ થઈ ગયાં હતાં અને અન્ય 50 ઘાયલ થઈ ગયા હતા. મુખ્યપ્રધાન મોહનચરણ માઝીએ ભગવાન જગન્નાથના ભક્તોની માફી માગી હતી અને અધિકારીઓ સામે.....