કવીઓ જૈન
ટુંડાના હીરાવંતી ગંગર (ઉં. 83) 31મીએ અવસાન પામ્યાં
છે. તે સ્વ. ગોમીબેન પ્રેમજી પાસુના પુત્રવધૂ. સ્વ. ખીમજીના પત્ની. તરૂણ, સ્વ. કેતન,
નિલેશના માતા. ધારશી લીલાધરના પુત્રી. સ્વ. વજપાર, સ્વ. મોણશી, કપાયા સ્વ. સુંદરબેન
ખેતશી, સ્વ. કેસરબેન કેશવજી, હેમલતા દેવચંદ, સ્વ. રતનના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ
તરૂણ ગંગર, 1001, એસ.પી.એમ., ઓએનજીસી રોડ, માતૃછાયા, વિદ્યાવિહાર (પૂ.).
વડાલાના યશવંતીબેન નિસર (ઉં. 87) શનિવાર, 30મીએ અરિહંતશરણ
પામ્યાં છે. તે મુલબાઈ ભાણજી ખેરાજના પુત્રવધૂ. સ્વ. અમૃતલાલના પત્ની. લીનાના માતા.
લક્ષ્મીબેન નરસીદાસ ચાંપસી સાવલાના પુત્રી. સ્વ. પ્રવીણચંદ્ર, પ્રફુલચંદ્ર, સ્વ. કસ્તુરબેન
કાનજી, પ્રતિભાબેન નાનજી, ગીરાબેન રાકેશના બેન.
મુંબઈમાં પ્રાર્થના રાખી નથી. હૈદરાબાદમાં પ્રાર્થના 31મીએ રાખી છે. નિ.ઃ નિલેશ
છેડા, આલાપ, એડનબાગ, રામકોટ, હૈદરાબાદ.
બિદડાના સરલા મામણીયા/ શાહ (ઉં. 71) 1લીએ અવસાન પામ્યાં
છે. તે મણીબેન વેલજી કચરાના પુત્રવધૂ. જગદીશભાઈના પત્ની. હિરેન, કવિતાના માતા. મણીબેન
વલ્લભજીની પુત્રી. રૂપેન્દ્ર, રાજેશ, ભારતી, શિલ્પાના બેન. પ્રા.ઃ શ્રી વ.સ્થા.જૈન
શ્રા.સં. કરશન લધુ નિસર હોલ (દાદર). ટા. 2થી 3.30.
કારાઘોઘાના રોનક સૈયા (ઉં. 38) 1લીએ અવસાન પામ્યા છે.
તે સ્વ. રતનબાઈ ગાંગજી ખીમજી સૈયાના પૌત્ર. સ્વ. કાશ્મીરા, સ્વ. મુકેશના પુત્ર. સ્વ.
ચીરાગના ભાઈ. ઉષાબેન અરાવિંદ દેસાઈના દોહીત્ર. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ કાશ્મીરા મુકેશ
સૈયા, શ્રી સુંદરમ્ સો., સી-004, છેડા પાર્ક, આચોલે તળાવ, નાલાસોપારા (પૂ.).
મોટા રતડીયાના શાંતીબેન હરશી ડાઈયાભાઈ ગડાના પુત્રી
ડો. અ.સૌ. ઝુલાબેન પટેલ (ઉં. 59) 30મીએ અક્ષરધામ નિવાસી પામ્યાં છે. તે સૌરભના પત્ની.
કુમુદબેન અરાવિંદભાઈ પટેલના પુત્રવધૂ. સંત આર્શ યોગીદાસજીના સંસારીના માતા. અમૃતભાઈ
હરશી, લક્ષ્મીચંદ હરશી, સુશીલા વસંતલાલ ખીમજી સાવલા, કલ્પના રમેશ દામજી છેડા, વસંતબેન
રમેશ નરશી ગાલા, નવલબેન સુરેન્દ્ર લક્ષ્મીચંદ છેડા, મીતા મનોજ વિસનજી સંગોઈના બહેન.
પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ ડો. લક્ષ્મીચંદ ગડા ઃ 1/7, જય મહાવીર, આર.બી. મહેતા માર્ગ,
ઘાટકોપર (પૂ.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વાંકાનેરના પ્રદિપભાઈ શેઠ (ઉં. 81) 2જીએ અરિહંતશરણ
પામ્યા છે. તે સ્વ. વિજયાબેન રતિલાલ શેઠના પુત્ર. સ્વ. હંસાબેનના પતિ. મંગળાબેન મનહરલાલ
અજમેરાના જમાઈ. રિતેશ, નીમા નિરવભાઈ ચોક્સીના પિતા. પૂર્વી રિતેશ શેઠ, નિરવ નવીનભાઈ
ચોક્સીના સસરા. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણના કલ્પનાબેન (રેખાબેન) શાહ (ઉં. 75) 31મીને રવિવારે
અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. સુશીલાબેન છોટાલાલ ગોસાલિયાના પુત્રી. સ્વ. મધુસુદન
જયંતિલાલ શાહના પત્ની. સ્વ. રમિલાબેન અનિલભાઈ શાહ, કૈલાશબેન નરેન્દ્રભાઈ શાહના ભાભી.
રીટા, દીપ્તિ, તૃપ્તિ, રિદ્ધિ, કૌલિક, બીજલના કાકી. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ
છે. ઠે.ઃ 3/48, ઝાલાવાડ નગર, સી. ડી. બરફીવાળા માર્ગ, અંધેરી (પ.).
ઘોઘારી દશા શ્રીમાળી જૈન
પાલીતાણાના સ્વ. પ્રભુદાસ નાગજી કપાસીના પત્ની મંજુલાબહેન
(ઉં. 84) 1લીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તે અંબાલાલ વેલજી શાહના દીકરી. ભાવનાબેન
વિનોદકુમાર મહેતા, અલકા દીપકકુમાર પારેખ, કેતન, મનિષ પ્રભુદાસ કપાસીના માતા. અશ્વિની,
જાગૃતિના સાસુ. પ્રિયંકા, હેતવી, પ્રિયાંશી, વંશના દાદી. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય.
બંધ છે.
કપોળ
ભાડવાંકિયાના સુરેશભાઈ ગોરધનદાસ મોદી (ઉં. 72) 31મીએ
શ્રીજીશરણ પામ્યા છે. તે પ્રીતિબેનના પતિ. સાગર-િક્રષ્ના, મોનીકા હિરેન પારેખના પિતા.
જીતેન્દ્રભાઈ, સ્વ. લલિતભાઈ, સ્વ. પ્રદીપભાઈ, રસીલાબેન હરિદાસ કીકાણી, ગં.સ્વ. મંજુલાબેન
વિનોદરાય પારેખ, સ્વ. જશવંતીબેન ધર્મેન્દ્રકુમાર મથુરીયા, ગં.સ્વ. નીરૂબેન કિર્તીકુમાર
શાહના ભાઈ. સાસરા પક્ષે ગં.સ્વ. ઇન્દુબેન શાંતિલાલ પારેખના જમાઈ. મોસાળ પક્ષે સ્વ ભાઈલાલ
મોહનલાલ કરવત, સ્વ. પરમાનંદાસ મોહનલાલ કરવતના ભાણેજ.
કચ્છી ભાટિયા
કું તરલા મટાણી (ઉં. 96). તે સ્વ. કેસરબાઈ તથા સ્વ.
રામદાસ લક્ષ્મીદાસ મટાણીના પુત્રી. સ્વ. માનાસિંહ, સ્વ. રૂક્ષ્મણી, પુષ્પા, જયવંતી,
જયા, જ્યોતિબાના બહેન. રશ્મિ માનાસિંહના નણંદ. મોસાળ પક્ષે વિજયાસિંહ લીલાધર ભીમાણીના
ભાણેજ 31મીએ શ્રીજીશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
શ્રીમાળી સોની
કડીના સ્વ. નવિનચંદ્ર માણેકલાલ ચોકસીના પત્ની સરલાબેન
(ઉં. 87) સોમવાર, 1લીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે સ્વ. અમૃતબેન મુલચંદદાસ ઝવેરીના પુત્રી.
સ્વ. અમીતા, કમલેશ, શિલ્પા, સ્વ. નીતા (ટીની)ના માતા. મહેન્દ્રકુમાર, અલકાબેન, વિપુલકુમાર,
અતુલકુમારના સાસુ. ઇવા, જશના દાદી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા, ગુરુવાર, 4થીએ સાંજે
4થી 6. ઠે.ઃ કેવલબાગ, કાંદિવલી (પ.).
મચ્છુ કઠિયા સઈ સુતાર
રંજનબેન પરમાર (ઉં. 75). તે સ્વ. નિરંજનભાઈ કરસનદાસ
પરમારના પત્ની. ધ્રુમનભાઈ, વિપુલભાઈ, સિદ્ધિના માતા. રેશ્માબબેન, હીનાબેનના સાસુ. ઓમ,
રિદ્ધિકા, સર્વનાં દાદી. સ્વ. લલિતાબેન તથા સ્વ. રાઘવજીભાઈ કોઇચાના દીકરી 30મીને શનિવારે
શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 4થીને 4થી 6. ઠે.ઃ વનિતા વિશ્રામ 392, સરદાર વલ્લભભાઈ
પટેલ માર્ગ, નાનુભાઈ દેસાઈ રોડ, પ્રાર્થનાસમાજ, ગિરગાંવ.