ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
નવાગામના સ્વ. હરિલાલ વીરચંદભાઈ વોરાના પુત્ર દિનેશભાઈ (ઉં. 70) 3જીએ અરિહંતશરણ
પામ્યા છે. તે સ્મિતાબેનના પતિ. સોનલ, હાર્દિક, ભાવિનના પિતા. વિરાંગકુમાર, પ્રિયલ,
બીજલના સસરા. સ્વ. જગદીશભાઈ, મુકેશભાઈ, હસમુખભાઈ, ધર્મેન્દ્રભાઈના ભાઈ. મનસુખલાલ નંદલાલ
શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 904, જૈનમ ટાવર, દહિસર (પૂ.).
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલાના નવીનચંદ્ર કાળીદાસ દેસાઈ (ઉં. 82) ગુરુવાર 3જીના અરિહંતશરણ પામ્યા
છે. તે સ્વ. નયનાબેનના પતિ. જય, અનીષના પિતા. કાનન, સોનલના સસરા. લાભુબેન પ્રભુદાસ
ગોસલિયાના જમાઈ. સ્વ. પ્રાણભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. ભરતભાઈ, ઈન્દુબેન હસમુખભાઈ
શાહ, સ્વ. દમયંતીબેન ઉન્દુકુમાર જાટકિયા, સ્વ. મૃદુલાબેન પ્રવીણચંદ્ર શેઠ, સરયુબેન
કમલેશભાઈ દોશીના ભાઈ. પ્રાર્થનાસભા શનિવાર, પાંચમીએ સાંજે 4થી 6. ઠે. : ભાનુશાળી વાડી,
પહેલે માળે, તિલક રોડ, ઘાટકોપર (પૂ.).
ખંભાત વીસા શ્રીમાળી જૈન
ખંભાતના વિશાલભાઈ કાપડિયા (ઉં. 48). તે કાશ્મીરાબેન રવિન્દ્રભાઈના પુત્ર. તેજલબેનના
પતિ. યશના પિતા. પૂરબભાઈના ભાઈ. સ્વ. મૃદુલાબેન પ્રવીણચંદ્ર પરીખના જમાઈ. 4થીને શુક્રવારે
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, 6ઠ્ઠીએ સવારે 10થી 12. ઠે.: યશવંતરાય ચૌહાણ
સેન્ટર, રંગસવર હૉલ, ચોથે માળે, જન. જગન્નાથ ભોંસલે માર્ગ, નરીમન પોઈન્ટ, મું.-21.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
નાના લીલીયાના સ્વ. નર્મદાબેન મણિલાલ ગીરધરભાઈ વોરાના પુત્ર જયંતિભાઈના પત્ની
ચંદ્રિકાબેન (ઉં. 64) 31મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રીટાબેન અશ્વિનભાઈના દેરાણી. રૂપાબેન
ચીમનભાઈના જેઠાણી. ગુણીબેન, સ્વ. શારદાબેન, જિતુબેન, હંસાબેન, રમાબેન, ભાનુબેનના ભાભી.
બિજલ, રોહિતના માતા. ઉષા, સચીન મોદીના સાસુ. પિયર પક્ષે કાંતિલાલ રઘુભાઈ ગાંડાણીના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા
રવિવાર, 6ઠ્ઠીએ બપોરે 3.30થી 5.30. ઠે.: સ્થાનકવાસી જૈન ઉપાશ્રય સેક્ટર 6, શાંતિનગર,
મીરા રોડ (પૂ.).
જૈન
શિહોરના સ્વ. ધીરજલાલ કેશરીચંદ શાહનાં પત્ની મહેન્દ્રાબેન (ઉં. 85) અરિહંતશરણ
પામ્યાં છે. તે સ્વ. જયંતભાઈ, ભાવનાબેનનાં માતા. જીનલબેન, હિમાંશુકુમારનાં સાસુ. અભી,
પ્રિયાનાં દાદી. અંકિત, સચિનાં નાની. પ્રાર્થનાસભા રવિવાર, 6ઠ્ઠીએ 3.30થી 5. ઠે.: સુમતિનાથ
જિનાલય, નૂતન આરાધના ભુવન (ગુજરાતી ક્લબની બાજુમાં), માટુંગા (પૂ.).
દશા શ્રીમાળી સ્થા. જૈન
રાજકોટના સ્વ. ન્યાલચંદ ગોપાલજી ગાંધીના પુત્રવધૂ અ.સૌ. પ્રવીણા ગાંધી (ઉં.
75). તે રજનીકાંતના પત્ની. રસીકભાઈ, દિલીપભાઈ, મધુ હર્ષદ ગોયાણી, મીના પરેશ મગીયાના
ભાભી. સચીન, વિપુલ(બંટી)ના માતા. મયૂરી, દિક્ષાના સાસુ. સ્વ. ચંપકલાલ ભીમજી ઘેલાણીના
પુત્રી. અરુણભાઈ, પ્રમોદભાઈ, કલ્પનાબેન તુરખીયા, સ્વ. ઉષાબેન પારેખના બેન શુક્રવારના
રોજ અરિહંતશરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર, 6ઠ્ઠીએ સવારે 10થી 12. ઠે.: લોટસ
હૉલ, રઘુલીલા મૉલ, પોઈસર ડેપો પાસે, કાંદિવલી (પ.).
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
મહુવાના સ્વ. શાંતિબેન અમુલખરાઈ હરજીવનદાસ દોશીના પુત્ર દીપકભાઈ (ઉં. 60) બીજીએ
અરિહંતશરણ પામ્યા છે. તે રીટાબેનના પતિ. રાજના પિતા. ભાવનાબેન નીતિનકુમાર શાહના ભાઈ.
સ્વ. સોમચંદ પાનાચંદના જમાઈ. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
જામકંડોરણાના દિલીપભાઈ કામદાર (ઉં. 69). તે ભારતીબેનના પતિ. સ્વ. જયશંકર પાનાચંદ કામદારના પુત્ર. પોપટલાલ મોહનલાલ શાહના જમાઈ. અભિષેક, સેફાલી, અજયના પિતા. યશ લલિતભાઈ દવે, રશ્મિતાના સસરા 2જીએ અરિહંતશરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
રાજુલાવાળા સ્વ. રમેશચંદ્ર અમૃતલાલ પારેખના પત્ની ઇન્દુમતી પારેખ (ઉં. 87) તા.
2જીએ શ્રીજીચરણ પામ્યા છે. તે પંકજ, હેમંત, આશા નિખિલ કચેરીયાના માતા. જાગૃતિ, નીતાના
સાસુ. સ્વ. ગુલાબેનના દેરાણી. ગં.સ્વ. નીલાબેનના જેઠાણી. પિયર પક્ષે ચકુભાઈ નાનજી મેહતાની
દીકરી. લૌ. પ્રથા બંધ છે.
હાલાઈ ભાટિયા
સલાયાના ચિ. બ્રીન્દા (ગુડ્ડી) (ઉં. 39). તે સ્વ. કુસુમ જયકુમાર પાલેજાની પૌત્રી.
સ્વ. જયેશ જયકુમાર તથા મીના પાલેજાના પુત્રી. કિન્નરી (બિટ્ટુ)ના બહેન. રશ્મિરાજુ પાલેજાની
ભત્રીજી. સ્વ. રંજનબેન શાંતિલાલ મહેતાની દોહિત્રી 3જીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય.
બંધ છે.
શ્રીમાળી સોની
પોરબંદરના ગં. સ્વ. મિનાક્ષી દ્વારકાદાસ સોની. તે ભદ્રેશ, કૈલાશનાં માતા. અલ્પા,
મનિષકુમારનાં સાસુ. મીતી, કાર્તિકનાં દાદી. નિરવનાં નાની 3જીએ શ્રીજીચરણ પામ્યાં છે.
બંને પક્ષનું બેસણું પાંચમીએ સાંજે 5થી 7 નિવાસ સ્થાને રાખેલ છે.
કચ્છી લોહાણા
વર્ષામેડી કચ્છના હરિશકુમાર માણેક (ઉં. 77) તે અ.નિ. કમળાબેન તથા ગોવિંદજી રતનશી
માણેકના પુત્ર. તે હિરાગૌરીબેનના પતિ. 3જીને ગુરુવારે શ્રી સ્વામિનારાયણચરણ પામ્યા
છે. વિઠ્ઠલદાસ, અ. નિ. સુરેશકુમાર, અ.નિ. દમયંતીબેન, ગં.સ્વ. કસ્તુરબેનના ભાઈ. અ.નિ.
પ્રેમાબેન પ્રાગજી રણછોડદાસ ઠક્કરના જમાઈ. કલ્પેશ અને ધવલના પિતા. બંને પક્ષની પ્રાર્થનાસભા
પાંચમીએ શનિવારે સાંજે 5થી 7. ઠે. : મહાજનવાડી, પવાણી હોલ, મુલુંડ (પ.).
બાલાસિનોર દશાનીમા વણિક
પ્રવીણચંદ્ર દેસાઈ (ઉં. 92) બીજીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ઈલાબેનના પતિ. સ્વ.
મૂલજીભાઈ અને મણીબેન દેસાઈના પુત્ર. રાકેશ, દીપાના પિતા. તેજલ, રાજુના સસરા. પ્રાર્થનાસભા
6ઠ્ઠી ને રવિવારે સાંજે 5થી 7. ઠે. : ફેલોશિપ અૉફ ધ ફિઝિકલ હેન્ડીકેપ્ડ, પાંચમે માળે,
એફપીએચ બિલ્ડિંગ, લાલા લજપતરાય માર્ગ હાજી અલી, મુંબઇ. લૌ. વ્ય. બંધ છે.
સોરઠીયા બ્રાહ્મક્ષત્રિય
બગસરાવાળા સ્વ. ભીખાલાલ ત્રિભોવનદાસ પડિયાના પુત્ર મધુકાંત (ઉં. 63). તે ઉષાબેનના
પતિ. સ્વ. હિંમતલાલ ત્રિભોવનદાસ પડિયાના ભત્રીજા. ભીખુભાઈ, સ્વ. રાજુભાઈ, ધીરુભાઈ ગણપતલાલ
છાટબારના ભાણેજ. નેહા દિલીપ છાટબાર, વૈભવી ગૌરવ મણિયાર, વિશાલ પડિયાના પિતરાઈ ભાઈ
1લીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. સાદડી પ્રથા બંધ છે.
ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ
ગં.સ્વ. ભારતીબેન તથા સ્વ. અરુણ જયેન્દ્રપ્રસાદ દવેના પુત્ર આશિષ દવે (ઉં.
49) 3જીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ખ્યાતિના પતિ. આલાપના પિતા. સ્વ. અંજનાબેન તથા વિનોદભાઈ
જોશીના જમાઈ. રિતેશ, જાનકી, કૌશલ, મિલોનીના ભાઈ. પ્રાર્થનાસભા 6ઠ્ઠીને રવિવારે સવારે
10થી 12. ઠે.: પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક સમાજ
આણંદપુરના હરીશભાઈ નવલચંદ સાંગાણી (ઉં. 84) ગુરુવાર, 3જીએ શ્રીજીચરણ પામ્યા
છે. તે હંસાબેનના પતિ. નૈનેશભાઈ, પ્રિતેશભાઈના પિતા. અંજલિબેન, ધરાબેનના સસરા. સ્વ.
કિશોરભાઈ, કૃષ્ણકાંતભાઈ, વિજયભાઈ, નીતાબેન લલિતકુમાર માલવીયાના ભાઈ. સ્વ. દેવચંદ વલ્લભજી
વખારીયાના જમાઈ. પ્રાર્થનાસભા બંધ રાખી છે.
ઝાલાવાડી સઈ સુતાર
રાણપુરના જશવંતભાઈ હિમ્મતલાલ સોલંકી (પાણસણિયા) (ઉં. 81) 31મીએ શ્રીજીશરણ પામ્યા
છે. તે સુશીલાબેનના પતિ. અનુરાગ, હેમા હરેશ પતાણીના પિતા. જ્યોતિ સુરેશભાઈ સોલંકીના
ભાઈ. સ્વ. ઈશ્વરલાલ વનરાવનદાસ મિસ્ત્રીના જમાઈ. માર્મિક, વરૂણના નાના. બન્ને પક્ષની
પ્રાર્થનાસભા 5મીને શનિવારે 4થી 6. ઠે.: લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં.
3, આંબા માતા મંદિર પાસે, બોરીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
કપોળ
ઉગલવાણવાળા સ્વ. કાંતિલાલ હરિલાલ મહેતાના પત્ની ગં.સ્વ. ચારૂલત્તા (ઉં. 73)
2જીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે આરતી પટેલ, રૂપા જીજ્ઞેશ અવલાણી, નીરજ, હેતલ કામેશ શેઠના
માતા. સોનમના સાસુ. પિયર પક્ષે સ્વ. ધનગૌરીબેન છોટાલાલ વિઠ્ઠલદાસ મથુરીયાના દીકરી.
સ્વ. હર્ષદરાય, સ્વ. અનંતરાય, સુરેશભાઈ, સ્વ. કળાબેન, સ્વ. વનિતાબેન, સ્વ. મધુબેન,
કુંદનબેનના બહેન. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
સુરતી વીસા દિશાવાળ વણિક
મુંબઈના નીતિન જયંતિલાલ જરીવાલા (ઉં. 80). તે સ્વ. વિણાબેન અને સ્વ. જયંતિલાલ
નાનાભાઈ જરીવાલાના પુત્ર. વર્ષા અશોકભાઈ સુતરીયા, સ્વ. દેવકીબેન જરીવાલા, પંકજ જરીવાલાના
ભાઈ. પલ્લવી પંકજ જરીવાલાના જેઠ. હરીન અશોકભાઈ સુતરીયા, કનક આનંદ મોદીના મામા. નિસર્ગ
પંકજ જરીવાલા, રીષિક પંકજ જરીવાલાના કાકા 31મીને સોમવારે શ્રીજીચરણ પામ્ચા છે. લૌ.
વ્ય. બંધ છે. ઠે.: 1001, પૂન્ય એપાટૅમેન્ટ, ડૉ. વિલ્સન સ્ટીટ, વી. પી. રોડ, મું.-4.
પાટણ વીસા દિશાવાળ
કાંદિવલીના વીરેન્દ્ર મંગળદાસ પોપટલાલ પરીખના પત્ની અ.સૌ. હંસાબેન (ઉં. 82)
2જીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે ભાવેશ, સમીરના માતા. નેહા, બીજલના સાસુ. પિયર પક્ષે
સ્વ. શાંતિલાલ ભોલાભાઈ શાહના દીકરી. સ્વ. હિરેન્દ્ર, શકુંતલા, સ્વ. ચારૂબેનના ભાભી.
પ્રાર્થનાસભા 6ઠ્ઠીએ 4થી 6. ઠે.: બાલાશ્રમ હૉલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ રોડ, કાંદિવલી
(પ.). લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી સઈ સુથાર
મુળીના સ્વ. લલિતાબેન વિરજીભાઈ મકવાણાના પુત્ર અમિતભાઈ (ઉં. 67) 2જીએ શ્રીજીચરણ
પામ્યા છે. તે હર્ષાબેનના પતિ. આકાશ, કોમલના પિતા. સ્વ. લલિતાબેન તથા સ્વ. ધીરજલાલ
ચાનપુરાના જમાઈ. સ્વ. પ્રફુલ્લાબેન, સ્વ. વ્રજલાલ ગદાણી, સ્વ. અરુણાબેન સરેશચંદ્ર પાટડીયા,
સ્વ. રેખાબેન ધનેશ સોલંકી, નીતાબેન પંકજભાઈ સોલંકી, રરાકેશભાઈ, સ્વ. જયંતભાઈના ભાઈ.
બંન્ને પક્ષની પ્રાર્થનાસભા 6ઠ્ઠીને રવિવારે 3થી 5. ઠે.: સહકાર નિવાસ, હાજીઅલી હીરા
પન્ના નજીક, મુંબઈ. લૌ. વ્ય. બંધ છે.