• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

લાયજાના અરાવિંદ સાવલા (ઉં. 69) 8મીએ અવસાન પામ્યા છે. તે કેસરબેન ગણશીના પુત્ર. હર્ષદાના પતિ. મયંકના પિતા. જેઠાલાલ, છગનલાલ, રતિલાલ, લક્ષ્મીચંદ, દિપકના ભાઈ. ભાનુમતી (જયા) ધનજી રવજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન-ત્વચાદાન કર્યું છે. નિ.: અરાવિંદ સાવલા, સી-2, ટી-114, મહાવીર જૈન કો.હા.સો., શંકર ગલ્લી, કાંદિવલી (.).

 

દેઢીઆના ભાણબાઈ પાસડ (ઉં. 90) 9મીએ અવસાન પામ્યાં છે. તે રતનબેન મોતી હિરજીના પુત્રવધૂ. પાસુભાઈના પત્ની. ખુશાલ, જયંતી, વિજયના માતા. દેવાબાઈ વેલજીના પુત્રી. પ્રેમજીભાઈના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: વિજય પાસડ, -201, શિતલ દર્શન, પાંડુરંગ વાડી, મોડલ સ્કુલ, ડોંબિવલી (પૂ.).

 

સામખીયારીના ડો. હેમરાજ શાહ (છેડા) (ઉં. 86) 8મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. ધનીબેન વીરમ હરગણના પુત્ર. સ્વ. કેશરબેનના પતિ. ઉદય, સ્વ. રેખા, અરાવિંદના પિતા. મણશી, સ્વ. વેલજી, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. લીલાબેન, સ્વ. આસઈબેનના ભાઈ. સ્વ. નાનુબેન આસુભાઈ મેપશી ગાલાના જમાઈ. પ્રાર્થના શુક્રવાર, 11મીએ 1.30થી 4.15. ઠે.: યોગી સભાગૃહ, દાદર (પૂ.).

 

ઝા. . દિગંબર જૈન

બરવાળા ઘેલાશાના સ્વ. નયનાબેન જયંતીલાલ દોશીનાં પુત્ર નિલેશભાઈ (ઉં. 58) 9મીએ અરિહંતશરણ પામ્યા છે. તે દીપ્તિબેનના પતિ. સ્વ. ચંદ્રકાંતભાઈ શાહના જમાઈ. દિશાંક, વીતરાગના પિતા. ખુશાલી, નિશિતાના સસરા. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

સમઢીયાળાવાળા સ્વ. ભોગીલાલ જગજીવનદાસ ગાંધીના પુત્ર ભરતભાઈનાં પત્ની રેખાબેન (ઉં. 68) 9મી ને બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. તે ધૃતિ, કિંજલનાં માતા. નીલાબેન સુરેશકુમાર શેઠનાં ભાભી. પિયર પક્ષે સ્વ. નિર્મલાબેન કાંતિલાલ પ્રાણ uવનલાલ દોશીનાં દીકરી. ઠે. : 6, કોટેશ્વર આશિષ, જે.એન. રોડ, મુલુંડ (.). લૌ. વ્ય. બંધ છે.

 

પાટણ જૈન

કસુંબિયાં વાડોના સ્વ. ગુણવંતીબેન પૂનમચંદ શાહનાં પુત્રી. સ્વ. મહેન્દ્રભાઈ ચંપકલાલ શાહનાં પત્ની અરુણાબેન (ઉં. 83). તે દેવાંશ, નિપુણનાં માતા. વિભા, શેફાલીનાં સાસુ. સ્વ. રસીલાબેન, સ્વ. દિનેશભાઈ, સ્વ. જ્યોત્સનાબેન, સુભાષભાઈ, ભૂપેન્દ્રભાઈ, યોગેશભાઈ, ઉષાબેનનાં ભાભી 10મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન 

બોટાદના  હસમુખભાઈ (ઉં. 90). તે ચંપાબેન ઠાકરશી જશરાજ વોરાના પુત્ર. મીરાંબેનના પતિ. તે રાજેશ-મનિષા, સેજલ-નિલેશના પિતા. જેઠાલાલ પ્રીતમલાલ દોશીના જમાઈક્રિશ, ગૌરવ, ઋષભના દાદા 9મીને બુધવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

કચ્છી મચ્છુ કઠિયા સઈ સુતાર

છસરાના રૂક્ષ્મણીબેન પરમાર (ઉં. 72) 8મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. રામજી લખમશી પરમારનાં પત્ની. દીનેશ, મંજુલા, પ્રતિમા, ઈલા, ભારતી, હીનાનાં માતા. રેખાનાં સાસુ. સચીન, ભૂમિકાનાં દાદી બ્રિન્દાલીનાં દાદીસાસુ. પ્રાર્થનાસભા 11મીને શુક્રવારે સાંજે 4થી 5. ઠે. : બાલાજી મંદિર હોલ, તિલક રોડ, ઘાટકોપર (પૂ.).

 

ઘોઘારી લોહાણા

ઉદયભાઈ (ઉં. 63). તે સ્વ. કાકુભાઈ તથા સ્વ. લાભુબેન તેલીના પુત્ર મંગળવાર, 8મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સૂર્યકાન્તભાઈ, પ્રવીણભાઈ, પ્રફુલભાઈ, અશોકભાઈ, કિશોરભાઈ તેલી, રંજનબેન ભાસ્કરભાઈ પોપટ, સુમનબેન ગોપાલભાઈ મદલાણી, રેખાબેન દિનેશકુમાર ઠક્કર, રીટાબેનનાં ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

મુંબઈના સ્વ. કિશોરભાઈ ચુનીલાલ મોટલાનાં પત્ની શશિકલા (ઉં. 86) 9મીએ અવસાન પામ્યાં છે. તે સોનલ, સુકેતુનાં માતા. પૂજાબેનનાં દાદી. મુકેશભાઈ વશી, સોનાલીબેનનાં સાસુ. પ્રાણવલ્લભદાસ, ઉમેશચંદ્રભાઈ, કાંતિભાઈ, હિંમતભાઈ, સુર્વિરભાઈ, લક્ષ્મીબેન, સમસ્ત પરિવાર. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

પાલીતાણાવાળા સ્વ. વિદ્યાબેન હિંમતલાલ દુલેરાય પારેખનાં પુત્રવધૂ. સ્વ. હરેશભાઈનાં પત્ની ગં.સ્વ. રશ્મિબેન (ઉં. 75) 8મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ભાવના હિમાંષુ દેસાઈ, પારુલ ભાવિન મહેતાનાં માતા. સ્વ. પુષ્પાવતી વૃજલાલ મહેતાનાં દીકરી. સ્વ. યોગેશ, કૌશિક, શૈલેશનાં બેન. પ્રાર્થનાસભા 12મી ને શનિવારે સાંજે 5થી 7. ઠે. : કેવલ બાગ, કીલાચંદ રોડ, ફલારઓવરની નીચે, શંકર ગલ્લી સામે, કાંદિવલી (.). લૌ. વ્ય. બંધ છે.

 

લુહાર સુતાર

ચિત્તળના .સૌ.જયાબેન બાલુભાઈ પરમાર 8મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે વિનોદ, દિલીપ, નીતિન, ભાવેશનાં માતા. નટુભાઈ, રસિકભાઈ, નંદુબેન, લાભુબેનનાં ભાભી. કુંદન, નયના, હેતલ, રાજશ્રીનાં સાસુ. અભિ, પાર્થ, જનક, શીખા, જશ, દેવર્ષી, ભાગ્યરાજનાં દાદી. રાજ, ભાવિકા, યેશા, વૈદેહિનાં દાદીસાસુ. પ્રાર્થનાસભા શુક્રવાર, 11મીએ સાંજે 5થી 7. ઠે. : સંન્યાસ આશ્રમ, બજાજ રોડ, વિલે પાર્લે (.)

 

પરજિયા સોની 

બાબરાવાળા સ્વ. બાબુભાઈ હરિદાસભાઈ જગડાના પુત્રવધૂ. સ્વ. અશોકભાઈના પત્ની ગં.સ્વ. જયશ્રીબેન જગડા (ઉં. 68) 9મીને બુધવારે પ્રભુચરણ પામ્યાં છે. તે ધર્મેશભાઈ, દુષ્યંતભાઈના માતા. રાધિકાબેન, નમ્રતાબેનના સાસુ. સ્વ. ત્રિભુવનભાઈ મેરામભાઈ ધકાણના દીકરી. પ્રાર્થનાસભા 11મીને શુક્રવારે સાંજે 5થી 6. ઠે.: સોની વાડી, બોરીવલી (.).


કપોળ

મહુવાવાળા સ્વ. રંજનબેન રમણલાલ પારેખના પુત્ર બિપીનભાઈ (ઉં. 69) 8મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે જાગૃતિબેનના પતિ. નિશિત, ભક્તિના પિતા. કિશોરભાઈ, સ્વ. જયપ્રકાશભાઈ, ભારતીબેન અજીતભાઈ વોરા, વીણાબેન હર્ષદભાઈ મહેતાના ભાઈ. સ્વ. ભાઈલાલભાઈ પ્રાગજીભાઈ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા 11મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: લવંડર બાગ, 90 ફિટ રોડ, ઘાટકોપર (પૂ.).


મેઘવાળ

ખાખરીયાના જિતેન્દ્રભાઈ રાઠોડ (ઉં. 55) 8મીએ દેવલોક પામ્યા છે. તે જેસીંગભાઈ વાલજીભાઈ રાઠોડના પુત્ર. પુજાબેનના પતિ. હર્ષીવના પિતા. મનોજભાઈના ભાઈ. સ્વ. માવજી લાલ ચૌહાણના જમાઈ. પ્રાર્થનાસભા 12મીએ 4થી 6. ઠે.: શ્રી હનુમાન સેવા સમિતિ, જૂની એમએચબી કોલોની, ગોરાઈ રોડ, બોરીવલી (.). 

 

મેઘવાળ

રાંદલ (દડવા)ના  સ્વ. દેવજીભાઈ વાઘેલા (ઉં. 70), મંગળવાર, 8મીએ સ્વર્ગસ્થ પામ્યા છે. તે ગં.સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. કરસનભાઈ આણંદભાઈ વાઘેલાના પુત્ર. દિવાળીબેનના પતિ. પુષ્પાબેન, શૈલેષભાઈ, નંદાબેન, સોનીબેનના પિતા. રીતુ, હેતલ, પિયુષના મોટા પાપા. જીતુભાઈ, દીપકભાઈ, રાજેશભાઈ, મીનાબેનના સસરા. બારમાની વિધિ શનિવાર, 12મીએ સાંજે  5.00 કલાકે. ઠે.: સોની વાડી, સિમ્પોલી લેન, એસ. વી. રોડ, એચડીએફસી બૅન્કની પાછળ, બોરીવલી (.).  

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો