• શુક્રવાર, 31 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

માંગરોળ જૈન

મુલુંડના સ્વ. નગિનદાસ અમૃતલાલ શાહનાં પત્ની વિજયાલક્ષ્મી બેન શાહ (ઉં. 93) મંગળવાર, 28મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે વિરેન્દ્ર, રિટા, નિના, આશા, કવિતાનાં માતા. કલ્પના, વિજયકુમાર, રાજેશકુમાર, અજયકુમારનાં સાસુ. ઉન્નતિ, પરિતાનાં દાદી. સ્વ. જયાલક્ષ્મી હરકિશનદાસ શાહના દીકરી. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી જૈન

વિલેપાર્લાના નિકુંજ અશ્વિનભાઈ ગોસલિયા (ઉં. 49) 26મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. અશ્વિનભાઈ તથા સ્વ. શીલાબેનના પુત્ર. સેજલ હિરેન તન્ના, વિજલ સંદિપ દોશી, અભિજીતના ભાઈ. નિશાના દિયર. નિશિતા (ભૂતપૂર્વ પત્ની)ના પતિ. દિયાનના પિતા. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

સુરત વીસા ઓસવાલ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જ્ઞાતિ

સુરતના અજીતભાઈ અમરચંદભાઈ ઝવેરી (ઉં. 75) 28મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. અંજણાબેન, સ્વ. અમરચંદભાઈ ફુલચંદભાઈના દિકરા. પ્રિતીબેન (નીરૂબેન)ના પતિ. સ્વ. મંગળાબેન માણેકચંદભાઈના જમાઈ. ખ્યાતિ, મિતેશ, રયુલીપના પિતા. જીતેનભાઈ, ભાવી, દિશાના સસરા. પ્રાર્થનાસભા 31મીએ શુક્રવારે બપોરે 4થી 6. ઠે.: વનિતા વિશ્રામ હોલ, પ્રાર્થના સમાજ, મું.-4.

 

કવીઓ જૈન

કોટડી મહાદેવપુરીનાં ભાણજી ગાલા (ઉં. 82) 28મીએ અવસાન પામ્યા છે. તે રતનબેન મુરજી દેવજી ગાલાના પુત્ર. ઝવેરબેનના પતિ. શૈલેષ, રાજેશ, મુકેશના પિતા. લીલાધર (મઠોબાપા), લીલબાઇ, દમયંતી, કલ્પના, મણીબેનના ભાઇ. હીરબાઇ શીવજી કરમશીના જમાઇ. પ્રાર્થના રાખી નથી.  નિ.: શૈલેષ ગાલા, ડી-110, વિજય સ્મૃતિ, લેન નં. 4, પેંડસેનગર, ડોંબીવલી (પૂ.). 

 

ફરાદીના જીતેદ્ર (ભોગીભાઇ) ગાલા (ઉં. 75) 28મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સુંદરબેન/ ગુણવંતીબેન નાનજીના પુત્ર. કલ્પના (કસ્તુર)ના પતિ. રોહન, ટીનાના પિતા. નિર્મળા, તરૂણા, ચંદ્રવદન, ભરત, દિપક, મુકેશના ભાઇ. સાકરબેન શીવજીના જમાઇ. પ્રા.: શ્રી માટુંગા સુમતિનાથ આરાધના ભવન, નાથાલાલ પારેખ માર્ગ, ગુજરાત ક્લબની બાજુમાં, માટુંગા, મું.-19. 3.30થી 5. 

 

મોટી ખાખરના સુરેશ છેડા (ઉં. 81) 28મીએ અવસાન પામ્યા છે. તે વેજબાઇ કુંવરજી મોનજીના પુત્ર. સરોજ (દમયંતી)ના પતિ. કવિતા, પ્રતિક, તારીકાના પિતા. શાંતિલાલ, જયંતીલાલ, લક્ષ્મીબેનના ભાઇ. નાનબાઇ નાનજી પુંજાના જમાઇ. પ્રાર્થના રાખી નથી. નિ.: સુરેશ કુંવરજી, ડી/7, જવાનનગર, એસ. વી. રોડ, બોરીવલી (પ.).

 

 જેતપુર પોરવાડ જૈન 

 ચેમ્બુરના દિપકભાઈ પારેખ (ઉં. 80) તે સ્વ: કાંતાબેન, સ્વ. શાંતિલાલ પારેખના પુત્ર રવિવારના 26મીએ અરિહંતશરણ પામ્યા છે. મૃદુલાના (મધુબેન)ના પતિ. તેજસ - બિમલના પિતા. કોમલ - શિલ્પાના સસરા. સ્વ. વિજયભાઈ-બીનાબેન, દિલીપભાઈ-લતાબેન, ભરતભાઈ-સ્નેહાબેન, સ્વ. લીનાબેન દોશી, નીતાબેન મહેતા, દત્તાબેન દેઢીના ભાઈ. પ્રાર્થના સભા ગુરુવારે 30મીએ સાંજે 5.30થી 7. ઠે.: ચેમ્બુર જીમખાના, 16મો રસ્તો, આંબેડકર ગાર્ડન પાસે, ચેમ્બુર (પૂ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન 

ધારીના સ્વ. જ્યોત્સનાબેન ઉમેદભાઈ બજરીયાના પુત્ર નલીનભાઈ (ઉં. 64) 28મીએ અરિહંતશરણ પામ્યા છે. તે હર્ષાબેનના પતિ. નિશિથ, જાન્હવીના પિતા. વિપુલાબેન મુકેશભાઈ જસાણી, જાગૃતિબેન જયેશભાઈ શેઠ, નીતાબેન પરેશભાઈ શેઠ, પિયુષભાઈ, શિલ્પાબેન અતુલભાઈ ગાંડાણીના ભાઈ. સ્વ. લાભુબેન લલીતચંદ્ર રવાણીના જમાઈ. પ્રાર્થના સભા 2જીએ રવિવાર સવારે 10થી 12. ઠે.: વિદ્યામંદિર બેન્ક્વેટ હોલ, વિદ્યામંદિર સ્કૂલની નીચે, સી. એસ. રોડ, દહિસર (પૂ.). 

 

દશા શ્રીમાળી ઝાલાવાડી (દિગમ્બર) જૈન 

બોટાદના અ.સૌ. અનોખી ખંધાર (ઉં. 28) રવિવાર 26મીએ અરિહંતશરણ પામ્યા છે. તે કરણના પત્ની. પીના પારસ ખંધારના પુત્રવધૂ. સુમેર, કેયા, ધૈર્યકુમાર ખંધાર સંગોઈના ભાભી. પિતૃ પક્ષે મીના વિશ્રૂત ઝવેરીના દીકરી. હર્ષિલ, આંગી, દર્શનકુમાર ના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર 30મીએ સાંજે 4થી 6. ઠે.: 2303/2304 શ્રીપતિ જ્વેલ્સ, જી વિંગ મોરારબાગની સામે, સી પી ટેન્ક, મું.-4.

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા

જામસલાયાના પંકજભાઈ જટણીયા (ઉં. 65) 28મીએ મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. લીલાવતીબેન, સ્વ. લખમીદાસ સુંદરજી જટણીયાના પુત્ર. સ્વ. દીનાબેનના પતિ. સુનિલભાઈ, પરેશભાઈ, અનુપભાઈના પિતા. હરીશભાઈ, પ્રદીપભાઈ, સ્વ. રમોલાબેન શશીકાંત પંચમતીયા, પ્રતિમાબેન ઉદયસિંહ આશરના ભાઈ. સ્વ. કમળાબેન પરસોત્તમ રુઘનાથ કાપડીયા (બદીયાણી)ના જમાઈ. પ્રાર્થનાસભા 30મીએ ગુરુવારે સાંજે 4.30થી 6.30. ઠે.: જેવીજી બેંકવેટ હોલ, હાલાઈ લોહાણા બાલાશ્રમ, મથુરાદાસ એક્સ્ટેન્શન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક

દિહોરના અ. સૌ. હસુમતી (ઉં. 88) સોમવાર 27મીએ અવસાન પામ્યાં છે. તે જીતેન્દ્ર હરકિશનદાસ કુંવરજી મહેતાનાં પત્ની. હિમાંશુ, તપનનાં માતા. સૌ. આશા, સૌ. ઝંખનાનાં સાસુ. વિણાબેન મણીલાલ શાહનાં પુત્રી. સ્વ. પ્રવિણચંદ્ર શાહ અને સ્વ. ચંદ્રિકાબેન કાપડીયાનાં બહેન. પ્રાર્થનાસભા 31મીએ સાંજે 5થી 7. ઠે.: પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (પ.).

 

કચ્છી લોહાણા

કચ્છ-અંજારના અ.સૌ. માધુરી (ઉં. 54). તે ગં.સ્વ. ચંદ્રમણી હરિલાલ ગણાત્રાનાં પુત્રવધૂ. ધર્મેશભાઈનાં પત્ની. સ્વ. મણિબેન લક્ષ્મીદાસ ધીરાવાણીનાં પુત્રી. હર્ષિલનાં માતા. તક્ષાનાં સાસુ. મંગળવાર 28મીએ અવસાન પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર 30મીએ સાંજે 5થી 7. ઠે.: ગોપુરમ હોલ, ડૉ. આર. પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલ પાસે, મુલુંડ (પ.).

 

હાલાઈ લોહાણા  

મોટી વેરાવળના સ્વ. દિવાળીબેન દામજીભાઇ નથવાણીના પુત્ર વશરામભાઇ (સુખાભાઈ) (ઉં. 80) 27મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. દેવચંદભાઈ, રાકેશભાઈ (બાબાભાઈ), અનસૂયાબેન નારણદાસ રૂપારેલિયા, કાંતાબેન પ્રવીણભાઈ માવાણી, મંજુબેન યોગેશભાઈ ચોલેરા, કપીબેન અનિલભાઈ પાંધીના ભાઈ. સ્વ. જયાબેનના દિયર. સ્વ. રૂક્ષ્મણીબેન, ભાવનાબેનના જેઠ. સતિષભાઈ, જગદીશભાઈના કાકા. પ્રાર્થનાસભા 30મીએ ગુરુવારે સાંજે 5થી 6. ઠે.: લુહાર સુથારની વાડી, કાર્ટર રોડ નં 3, અંબા માતા મંદિર પાસે, બોરીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે. 

 

લુહાર સુતાર  

ઉગલવાણવાળા બાબુભાઇ છગનભાઈ મકવાણા (ઉં. 99) રવિવાર 26મીએ રામશરણ પામ્યા છે. તે સ્વ. નર્મદાબેનના પતિ. દુર્લભભાઈ, રમેશભાઈ, શામજીભાઈ, હિમંતભાઈ, મનુભાઈ, રસીલાબેન, હંસાબેન, રેખાબેન, હર્ષાબેનના પિતા. ભીખાભાઇ, રતિભાઈ, પ્રભુભાઈ, જેન્તીભાઇ, વલ્લભભાઈના ભાઈ. સ્વ. બચુભાઈ પરષોત્તમભાઈ ડોડીયાના બનેવી. ચંદ્રિકાબેન, ગુલાબબેન, ભાવનાબેન, જયાબેન, જાગૃતિબેન, સોનાના સસરા. સાદડી 30મીએ 5થી 7. ઠે.: લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ 3, અંબા માતા મંદિર પાસે, બોરીવલી (પૂ.). 

 

હાલાઈ લોહાણા  

સાતુદળના સ્વ. લીલાવતીબેન નાનાલાલ રાજાણીના પુત્ર રમેશભાઈ (ઉં. 78) તે રચનાબેનના પતિ. અમિત, અનિતા જીજ્ઞેશભાઈ મણિયારના પિતા. સ્વ. વિજયાબેન કાકુભાઇ સિમરીયાના જમાઈ. નેહાના સસરા. સ્વ. રાજેન્દ્ર, ગં.સ્વ. ચંદાબેન પ્રભુદાસ પુજારા, શોભાબેન પ્રવીણભાઈ ગોકાણી, ગં.સ્વ. વસુબેન હર્ષદભાઈ સાંઘાણીના ભાઈ. 27મીએ શ્રીજીશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 30મીએ 4થી 5.30. ઠે.: પાવનધામ, એમસીએ ગ્રાઉન્ડ પાસે, પહેલે માળે, સત્યાનગર, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી મોઢ વણિક 

બોટાદના તનસુખ ફુલચંદ પારેખ (ઉં 90) 28મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. સરલાબેનના પતિ. સ્વ. લાભુબેન ફુલચંદ પારેખના પુત્ર. સ્વ. લીલાવતી શાંતિલાલ મહેતાના જમાઈ. મનોજ, ધર્મેશ, કેયૂરના પિતા. અ.સૌ. શીલા, ભાવના, પાયલના સસરા. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.  

 

દેસાઈ સઈ સુથાર   

તણસા - વાવડીના પ્રવિણભાઈ રતિભાઈ સરવૈયા (ઉં. 70) 28મીએ મંગળવારે સદગત પામ્યા છે. તે ગં.સ્વ. જયાબેનના દીકરા. ગં.સ્વ. મીનાના પતિ.  વિવેક, મેહુલ, વર્ષા જયેશ સોલંકી, દર્શના સંજય પટેલ, કોમલ પીયુષ હિંગુના પિતા. સ્વ. શંભુ, સ્વ. દિનેશ, રમેશ, રાજેશ, મહેશ, ભુપત, સ્વ. અરાવિંદના ભાઈ. ક્રિશા, યુવરાજ, જીનિષા, યુવાંશ, રુદ્ર, સૂરજ, જીયાન, વૃષ્ટિ, પ્રિયાંશના દાદા. સ્વ. જયંતિલાલ મોનજીભાઈ રાઠોડના જમાઈ.  બન્ને પક્ષની સાદડી અને પ્રાર્થનાસભા 30મીએ ગુરુવારે બપોરે 4થી 6. ઠે.: રાજસ્થાન ભુવન હોલ, નવરંગ હોટલની બાજુમાં, 60 ફૂટ રોડ, ભાયંદર (પ.). લૌ. પ્રથા બંધ છે. 

 

લોહાણા 

જામખંભાળિયાના ગં.સ્વ. પુષ્પાબહેન (ઉં. 85) મંગળવાર, 28મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે જગદીશભાઈ (નાનુભાઈ) કરસનદાસ તન્નાનાં પત્ની. દેવેન, ભાવેશ, મોનિકા (મનીષા) જીતેશ કારિયાનાં માતા. સ્વ. મનુભાઈ ભીમજીયાણીનાં દીકરી. માલા, દિશાનાં સાસુ. મિથિલ, ઝરણાં, પ્રાચીનાં દાદી. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, 30મીને સાંજે 4:30થી 6:00. ઠે.: શ્રી રઘુવંશી હૉલ, શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજનવાડી, ખારકર આળી, થાણા (પ.). 

 

લોહાણા 

ઈંગોરાળાના સવિતાબેન (ઉં 94) બુધવાર, 29મીના રોજ શ્રીજીચરણ પામ્યાં છે. તે ચંદુલાલ ભૂપતાનીનાં પત્ની. મંગળજીભાઈ ઓન્ધીયાના દીકરી. રીટા પરેશ વિઠ્ઠલાણી, અમિતા હિતેશ ઉનડકટનાં માતા. હર્ષિલ, ધ્વનિનાં નાની. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, 30મીને સાંજે 4:30થી 6:00. ઠે.: જલારામ હૉલ, કલ્યાણ લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પ.). 

 

હિન્દુ

લખપતના રમેશ દાવડા (ઉં. 70) 29મીએ બુધવારે શ્રીજલારામ શરણ પામ્યા છે. તે સ્વ. સુશીલાબેન ટેકચંદ દાવડાના પુત્ર. મીનાક્ષીબેનના પતિ. પ્રિતેશ, આનંદના પિતા. નેહા, સોનાના સસરા. કનૈયાલાલ, પ્રવીણભાઈ, વિજય, જયશ્રી સુભાષ પુજાણી, હંસા શરદભાઈ રાચ્છ, ભરતના ભાઈ. પ્રેમાબેન કલ્યાણજી ગણાત્રા, સાવિત્રીબેન પ્રાગજી ગણાત્રાના જમાઈ. અંતિમયાત્રા શુક્રવાર 31મીએ સવારે 9 વાગે. નિવાસ્થાન: ઈ/12 /1 શ્રી જલારામ મંદિરના બાજુમાં, ભટવાડી, ઘાટકોપર (પ.).

 

દશા લાડ વણિક

સુરતના બિપીનભાઈ રતિલાલ કાપડીયા (ઉં. 81). તે પ્રજ્ઞાબેનના પતિ. જીજ્ઞેશ, ચૈતાલીના પિતા. પંચિની (રૂપા), આનંદ કૃષ્ણમૂર્તિના સસરા. 26મીએ રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 31મીએ શુક્રવારે સાંજે 5થી 6.30. ઠે.: ઘાટકોપર બાલકનજી બારી, રાજાવાડી બગીચા પાસે, રોડ નંબર 3, રાજાવાડી, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો
હેડલાઇન્સ