• બુધવાર, 22 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

ત્રગડી (સંભવપુર)ના ભારતીબેન ગોગરી (ઉં. 77) 18મીએ અવસાન પામ્યા છે. તે હીરજીના પત્ની. હાંસબાઈ મેઘજી કુરપારના પુત્રવધુ. સુંદરબેન ધારસી સોજપાર ભેદાના પુત્રી. કલ્યાણજી, દેવજી, કાંતિલાલ, રતનબેન વેલજી વરસંગના બહેન. પ્રાર્થના સભા રાખી નથી. નિ.: ભારતીબેન હીરજી ગોગરી : કેરઓફ જયેશ કલ્યાણજી ભેદા, -502, વિશાલ-બે, કાનજી સ્વામી માર્ગ, સોની વાડીની સામે, સિંપોલી રોડ, બોરીવલી (.). 

 

ગોધરાના ગુણવંતીબેન મારૂ (ઉં. 80) 18મીએ અવસાન પામ્યા છે. તે મેઘબાઇ કલ્યાણજી ચનાભાઇના પુત્રવધુ. લક્ષ્મીચંદના પત્ની. ચિત્રા, રેશ્મા, અમિતના માતા. લહેરીબાઇ કેશવજી જેવતના પુત્રી. મક્કાબાઇ, તેજબાઇ, સાકરબાઇ, દેવચંદ, લક્ષ્મી, વસંતના બેન. ચક્ષુદાન અને ત્વચાદાન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. નિ.: 256/6, મૃદુલા મેન્સન, વડાલા (.). 

 

લાયજાના વિમળાબેન શાંતિલાલ ગડા (ઉં. 84) 19મીએ અવસાન પામ્યા છે. તે દેવકાબેન વિજપાર કેશવજીના પુત્રવધૂ વર્ષા, ચેતના, ઈલા, નીલા, મેહુલ, વિનયના માતા. લહેરકીબાઈ ધનજી આણંદજીના પુત્રી. નાનાલાલ, તારાબેન જ્યંતીલાલના બહેન. પ્રા.: કરશન લધુ નિશર હોલ, દાદર (પૂ.). 4થી 5.30. 

 

દેશલપુર (કંઠી)ના પિયુષ સોની  (ઉં. 49) 19મીએ અવસાન પામ્યા છે. તે પ્રેમિલાબેન કેશવજીના પુત્ર. ભાવનાના પતિ. દ્રષ્ટિના પિતા. કલ્પેશ, મિતેષના ભાઈ. મંજુલાબેન મણીલાલ ગોગરીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: પિયુષ સોની, 6, અત્રેય આશ્રમ, રફી અહમદ કીડવાઈ રોડ, માટુંગા (પૂ.). 

 

રામાણીયાના વિમળાબેન રાંભીયા (ઉં. 81) 19મીએ પામ્યા છે. તે લક્ષ્મીબેન કેશવજી રામજીના પુત્રવધુ. શાંતિલાલભાઈના પત્ની. ધિરેન, સંગિતાના માતા. મણીબેન લખમશી વોરાના પુત્રી. કાંતિલાલ, સં.. ધર્મેશ મુનિ, રમણીક, વિનોદ, રંજન, જયાના બેન. પ્રા.: સિંધુ ભવન હોલ, સિંધુ ભવન રોડ, અમદાવાદ, સવારે 8.30થી 10.30 અને મુંબઇ માટે ઝુમ મિટીંગ સાંજે 6થી 7.

 

દશા શ્રીમાળી જૈન

નીલાબેન મહેશકુમાર પારેખ 17મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. ભુપતરાય હિંમતલાલ પારેખ પરિવાર, સ્વ. મનહરલાલ દિપરાનદ દફતરી પરિવાર

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ગોંડલના સ્વ. ગિરીશ દોમડિયાનાં પત્ની ભારતી (ઉં. 68). તે સ્વ. હરિલાલ મોહનલાલ અને સ્વ. દયાકુંવર દોમડિયાનાં પુત્રવધૂ. સ્વ. અનુપચંદ દલપતરાય અને સ્વ. પ્રભાવંતી મેહતાનાં પુત્રી. કૌશલભાઈનાં માતા. અરુણાબેન ચંદ્રકાંતભાઈ ખોખાણી, કીર્તિભાઈ, રીટાબેનનાં ભાભી શુક્રવાર, 17મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

સાવરકુંડલાના સ્વ. લીલાવંતીબેન ગંભીરદાસ પારેખના પુત્ર ગુણવંતભાઈનાં પત્ની ઉષાબેન (ઉં. 86). તે હાર્દિક-રિદ્ધિ, નેહલ કલ્પેશભાઈ પંચમીઆ, ઉર્વી નિમેષભાઈ શાહનાં માતા. જસુમતીબેન - સ્વ. જયંતીભાઈ, સ્વ. કનકબેન - સ્વ. રમણીકભાઈ, સ્વ. કિરણબેન - સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. જ્યોત્સનાબેન - પ્રવીણભાઈ, કુસુમબેન - બળવંતભાઈ, પારૂલબેન - કિશોરભાઈ, જ્યોતિબેન - સ્વ. કિરીટભાઈ, અમીબેન - કમલેશભાઈ, વર્ષાબેન રાજેન્દ્રભાઈ મડિયાનાં ભાભી. સ્વ. કાંતાબેન રતિલાલ કોઠારીનાં દીકરી 19મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા બંધ છે.

 

દેરાવાસી જૈન 

પાલીતાણાના સ્વ. સુશીલાબેન મનસુખલાલ મહેતાના પુત્ર સુધીરભાઈ (ઉં. 71) 13મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સુજાતાબેનના પતિ. જયેશભાઈના ભાઈ. ચિત્તલ, જયના પિતા. સ્વ. કિશોરભાઈ ચુનીલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

પાટણ વીસા શ્રીમાળી જૈન

પાટણ મનમોહનજીની શેરીના સ્વ. લલિતાબેન અને સ્વ. મહાસુખલાલ ચીમનલાલ શાહના પુત્ર જયવંતભાઈ (ઉં. 77). તે શિલાબેનના પતિ. તારાબેન હસમુખલાલ શાહના જમાઈ. વંદના, વિક્રમના પિતા. નિલા-સ્વ. પંકજભાઈ, નિતા- સ્વ. રાજેન્દ્રભાઈ, હેમા-દીપકભાઈ, નયના-સુધીરભાઈના ભાઈ શનિવાર, 18મીએ અરિહંતશરણ પામ્યા છે. નિ.: નં. 5, પેરિયન નાયકન રોડ, સાવકાર પેઠ, ચેન્નઈ

 

જૈન 

પાટણના સ્વ. સુભદ્રાબેન વ્રજલાલભાઈ અંબાલાલ શાહના પુત્ર સુરેશભાઈ શાહ (ઉં. 83) 19મીએ અરિહંતશરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. ચીતલબેનના પિતા. સ્વ. ચંપાબેન તથા સ્વ. જીવાભાઈ છગનલાલ શાહના જમાઈ. પ્રવીણભાઈ, કિર્તીભાઈ, કિરણભાઈ, ઉર્મિલાબેન, તરુણાબેનના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

હાલાઈ ભાટિયા

ગં. સ્વ. નિર્મળાબેન સંપટ (હેમીબેન) (ઉં. 86). તે સ્વ. નરોતમદાસ સંપટના પત્ની. સ્વ. રામદાસ કરસનદાસ મર્ચન્ટના પુત્રી. સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. હરેન્દ્ર રામદાસના બહેન. સ્વ. હીરાબાઈ હરીદાસ, સ્વ. ગોમતીબેન રામદાસ, સ્વ. પુષ્પાબેન પદમસી, સ્વ. મંજુલાબેન હરજીવનદાસના ભાભી. શીલા, તેજલના ફઈ રવિવાર, 19મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

રાજુલાના રમેશભાઈ દ્વારકાદાસ જેરામભાઈ દોશી (ઉં. 70). તે શોભનાબેનના પતિ. સંદીપ, કપિલ, દીપ્તિના પિતા. કાંચી, પ્રિયંકા, ચિરાગકુમારના સસરા. સ્વ. સુંદરલાલ મોહનલાલ ગોરાડિયાના જમાઈ. ધુવી, કાવ્ય, પ્રીશના દાદા-નાના 18મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 21મીને મંગળવારે બપોરે 4થી 6. ઠે.: શુભ બેન્કવેટ્સ, ચોથા માળે, નોર્થ લેન્સ શાપિંગ કોમ્પ્લેક્સ, વર્તક કૉલેજની સામે, પ્લેટફોર્મ નંબર-2ની બાજુમાં, વસઈ સ્ટેશન રોડ, વસઈ (.).

 

વીસા સોરઠિયા વણિક

બાલાવાળા શાંતિલાલ પ્રેમજી શાહ 19મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ભાવનાબેનના પતિ. અંકિતના પિતા. પંક્તિના સસરા. સ્વ. પ્રેમજી રવજી શાહ, સ્વ. જયકોરબેનના પુત્ર. સ્વ. ગુણવંતભાઈ, સ્વ. જયેશભાઈ, મુકેશ, મીનાબેન ધીરજલાલ શાહના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

દશા સોરઠિયા વણિક

બાલાગામના સ્વ. ચંપાબેન પરષોત્તમદાસ રાજકોટિયાના પુત્ર લલિતકુમાર (ઉં. 66). તે દિવ્યાબેનના પતિ. કૌશલ, ફોરમના પિતા. સ્વ. ભૂપેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, સંજયભાઈ, દિપકભાઈના ભાઈ. સ્વ. શાંતાબેન ધીરજલાલ પારેખના જમાઈ 19મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

ગુંદાળા કું. રેણુકા સોમૈયા (ઉં. 75) 18મીએ પ્રભુચરણ પામ્યા છે. તે સ્વ. વેલબાઈ વેલજી સોમૈયાના દીકરી. સ્વ. નિર્મળાબેન પુરુષોત્તમ ચોથાણી, સ્વ. શાંતાબેન ધનજી પોપટ, સ્વ. દમયંતીબેન ધરમસિંહ તન્ના, સ્વ. પુષ્પાબેન મોરારજી આઈયા, સ્વ. મુલજી વેલજી, સ્વ. શંભુભાઈ વેલજી, સ્વ. અશોક વેલજી, ચંદુભાઈ વેલજીના બહેન. હીનાબેનના નણંદ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

ચિતલવાળા અરૂણભાઈ રતિલાલ માવજી મહેતા (ઉં. 80). તે જયશ્રીબેનના પતિ. મેહુલભાઈ, હેમલબેનના પિતા. આશિષ, જીજ્ઞાના સસરા. ધીરુભાઈ, સ્વ. મનુભાઈ, પ્રવીણભાઈ, હર્ષદભાઈ, હિતેષભાઈ, સ્વ. હંસાબેન મણિલાલ મોદીના ભાઈ. સાસરા પક્ષે સ્વ. સુંદરલાલ નરોત્તમદાસ સંઘવીના જમાઈ 19મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 23મીએ 4થી 6. ઠે.: વર્ધમાન સ્થા. જૈન સંઘ, લોકમાન્ય તિલક રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (.). 

સ્પોર્ટ્સ
વધુ વાંચો