• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

લુણીના કલ્યાણજી દેઢિયા (ઉં. 79) 12મીએ અવસાન પામ્યા છે. તે જીવીબાઈ કુંવરજી સુરાના પુત્ર. સેજલબેનના પતિ. પુનિતના પિતા. હરીલાલ, અમૃતલાલ, દિલીપ, સુંદરબેન (શીલા) પ્રાણલાલ સૈયા, હેમલતા હસમુખ ગાલા, ઉર્મિલા દિનેશ ગાલાના ભાઈ. તેજબાઈ નરશી પુનશી ખુથીયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: પુનિત દેઢિયા, /901, બિ.નં. 90, ઉજવલ્લા, તિલક નગર, મું.-89. 

 

ભોજાયના ગોરબાઈ જીવરાજ શીવજી ગાલાના પુત્રી વિમલા સુહાસ બાંદેકર (ઉં. 64) 11મીએ અવસાન પામ્યા છે. તે કમલા કાશીનાથ બાંદેકરના પુત્રવધુ. સુહાસના પત્ની. સ્નેહલ વરુણ અરોરા, પૂજા કુંવર સિંહ, પલકન આશિષ બદલાનીના માતા. મણીલાલ, ધનલક્ષ્મી હરખચંદ હીરજી ગાલાના બેન. પ્રાર્થના સભા રાખી નથી. નિ.: સુહાસ બાંદેકર. રાધા એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. 102, પહેલો માળ, 5મો રોડ, સેનનગર, સાન્તાક્રુઝ (પૂ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન 

જેસર (રાજપરા)ના સ્વ. રમણીકલાલ વાલજીભાઈ દોશી (સુખડવાળા)નાં પત્ની પ્રવિણાબેન (ઉં. 80) 13મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. નિર્મળાબેન જસવંતલાલ દોશીનાં દેરાણી. રાજેશ, જિનિષા, તેજલનાં માતા. નીતા, પારસકુમાર, તેજસકુમારનાં સાસુ. પિયરપક્ષે કુસુમબેન શાંતિલાલ પાનાચંદ શાહનાં દીકરી. સાદડી પ્રથા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન

વિંછીયાના સ્વ. પ્રાણલાલભાઈ પીતાંબરદાસ દામાણીનાં પત્ની લીલમબેન દામાણી (ઉં. 95) મંગળવાર 15મીએ અરિહંતશરણ પામ્યા છે. તે અલકેશ-નિતા, જયેશ-પ્રિતિના માતા. ચિરાગ-અપેક્ષા, દર્શિલ-કોમલ, ઇશાના દાદી. પિયર પક્ષે સ્વ. અંજવાળીબેન મણિલાલ શાહનાં દીકરી. પ્રિયકાંત (જીતુભાઈ), સ્વ. કૈલાશબેન, સ્વ. જયાબેન, કોકીબેન, મીનાબેનના બહેન. લૌ. વ્ય. તથા સાદડી રાખી નથી. ઠે.: 271, ઋષભ એપાર્ટમેન્ટ, પ્રાર્થના સમાજ, મુંબઈ.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

સાવરકુંડલાના કિશોરભાઈ શાંતિલાલ મહેતા (ઉં. 83) 12મીએ અરિહંતશરણ પામ્યા છે. તે પ્રફુલ્લાબેનના પતિ. સ્વ. દિલીપભાઈ, શૈલાબેન, હિતેશભાઈ, વર્ષાબેન, ભાવનાબેન સુરેશભાઈ શાહ, રસીલાબેન કિશોરભાઈ દડિયા, શોભનાબેન ભરતભાઈ કોઠારી, હર્ષાબેન ભરતભાઈ શાહના ભાઈ. જુગ્મી-નિરવ, અમી-વિકી, અભિષેક-રિદ્ધિ, હર્ષ-દીપના, કૃપાલુ-નેહાના મોટાપપ્પા પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

સત્તાવીશ એકડા જૈન

ઓરાણના સ્વ. સેવંતીલાલ નગીનદાસ શાહનાં પત્ની શારદાબેન (ઉં. 89) 14મીએ અરિહંતશરણ પામ્યા છે. તે દેવેન્દ્રનાં માતા. દિપીકાનાં સાસુ. વનશ્રી, રૂષિકાનાં દાદી. પિયર પક્ષે સ્વ. મણીબેન ચીમનલાલ શાહનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી જૈન

જૂનાગઢ/રાજકોટના વિલાસબેન શાહ (બાવીશી) તે સ્વ. જયંતીલાલના પત્ની. જમનાદાસ મીઠાભાઈ શાહનાં પુત્રવધુ. સ્વ. અમૃતલાલ સોભાગચંદ ગાઠાણીનાં પુત્રી. સ્વ. જયસુખભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. જયાબેન દોશી, સ્વ. ગુલાબબેન લાઠીયા, સ્વ. અરુણાબાઈ-મહાસતી, રંજનબેન દેસાઈનાં બહેન. સનત, રાજુ, ગીરીશ, અલ્કેશ, ભાવનાનાં માતા. 13મીને રવિવાર અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 17મીને ગુરુવારે સવારે 10થી 12. ઠે.: લાયન્સ હૉલ, રેસકોર્સ, વડોદરા.

 

વીસા પોરવાડ ઈકોતેર જૈન

ડાભલાના સોમચંદભાઈના પુત્ર રજનીકાંત (ઉં. 86) 12મીને શનિવારે  અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. વિરમતીબેનના પતિ. તનુજા, નમ્રતા, દિપાલી, અમિતના પિતા. યતિનકુમાર, નૈનેશકુમાર, રાજેશકુમાર, તૃપ્તીના સસરા. ધવલ, ધીરના દાદા. વિનિત, પૂજા, યશ, વૈભવના નાના. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

આમરણ-રાજકોટના સ્વ. લહેરીકાન્ત તલકચંદ દોશીનાં પત્ની ગં.સ્વ. રમાબેન (ઉં. 90) 12મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રાજેશભાઈ, સ્વ. નિલેશભાઈ, સ્વ. જયશ્રીબેન રાજેન્દ્રભાઈ ટીંબડીયા, ગં.સ્વ. જયોતિબેન પંકજભાઈ માવાણી, નિલા બીપીનભાઈ પારેખનાં માતા. સાધનાબેન, ગં.સ્વ. હર્ષાબેનનાં સાસુ. પિયર પક્ષે સ્વ.નરભેકુવરબેન ઉમેદલાલ સંઘાણીનાં પુત્રી. સંઘાણી સંપ્રદાયના બા.બ્ર.જ્યોત્સનાબાઈ મહાસતીજી તથા મુળવંતભાઈનાં બહેન. લૌ. વ્ય. બંધ છે.

 

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન

રાજકોટના સ્વ. પુષ્પાબેન તથા સ્વ. ચંદુલાલ હીરાચંદ મોદીના પુત્ર નલીનભાઈ (ઉં. 74). તે વર્ષાબેનના પતિ. નિધિ દેવાંગ શાહ, ક્રિષ્માના પિતા. પંકજ- સ્મિતા, કમલેશ-જ્યોતિ, વીરેન, દીપ્તિનાં બંધુ. સ્વ. ભાનુબેન-સ્વ. ગુલાબરાય હરજીવનદાસ દેસાઈના જમાઈ  12મીએ અરિહંતશરણ પામ્યા છે. ઠે. : 21/2, શ્વેતા બિલ્ડિંગ, દેવીદાસ ક્રોસ રોડ, બોરીવલી (.). લૌ. વ્ય. બંધ છે.

 

પ્રભાસ પાટણ શ્રી વીસા ઓસવાળ જૈન 

મુંબઈના સ્વ. હસમુખલાલ જગજીવન વસનજી શાહનાં પત્ની રંજનબેન (ઉં. 80). તે કેતન, જીજ્ઞેશ, સૌમિલનાં માતા. શીતલ, દીપિકાનાં સાસુ. સોનિયા, સિયોના, રિવાનાં દાદી. પિયર પક્ષે સ્વ. લીલાધર દેવચંદ ગાંધીનાં દીકરી 8મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

પાટણ વીસા શ્રીમાળી

મહાલક્ષ્મી માતાના પાડાના નિરંજનભાઈ શાહ 14મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ.અમૃતલાલભાઈ તથા સ્વ. શારદાબેનના પુત્ર. સમીર, અમીષીના પિતા. રિન્કુ, મિહિરભાઈના સસરા. સ્વ. કિરીટભાઈ, આનંદીબેન, નયનાબેનના ભાઈ. રોહિતભાઈ, કમલેશભાઈના સાલા. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા

બાલંબાના પ્રવીણભાઈ પાંધી (ઉં. 82) સોમવાર, 14મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.પ્રમીલાબેન તથા સ્વ. દયાળજી નારણજી પાંધીના પુત્ર. કુમુદબેનના પતિ. ગીતા, હિના, કૃષ્ણાના પિતા. હસમુખભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ. રાજનભાઈ, શરદભાઈના ભાઈ. સ્વ.કમળાબેન તથા સ્વ. વિઠ્ઠલદાસ ભાણજી કારિયાના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા 

કરાચીવાડાના ભૂપેન્દ્રભાઈ જોબનપુત્રા (ઉં. 67) 13મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ભાનુમતીબેન ધનજીભાઈ જોબનપુત્રાના પુત્ર. સ્વ. હીનાબેનના પતિ. સ્વ. શારદાબેન ચંદ્રવદનભાઈ ઠક્કર (પોપટ)ના જમાઈ. સ્વ. કિર્તિભાઈ, મીનલ રાજેન્દ્ર ઠક્કરના ભાઈ. વૃષ્ટિ મિહિર માણેક, ડોલી ગૌરાંગ ઠક્કના પિતા. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી.

 

કચ્છી ભાટિયા

કુ. મીનાબેન કજરીઆ (ઉં. 63). તે સ્વ. જમુબેન હંસરાજ કજરીઆનાં પુત્રી. સરોજ, શૈલેષ, શીલાનાં બહેન. શાલીની (રત્નમાલા)નાં નણંદ. નીરવ, રૂચિતા કશ્યપ મટાણીનાં ફઈ. એકતાનાં ફઈસાસુ 13મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કોળી પટેલ

નવસારીના હસમુખભાઈ પટેલ (ઉં. 73) તે સ્વ. રામભાઈ રઘાભાઈ પટેલ તથા ગં.સ્વ. દેવીબેન પટેલના પુત્ર 11મીએ અવસાન પામ્યા છે. ગં.સ્વ. ભાવનાબેનના પતિ. રિતેશભાઈ, રાહુલભાઈના પિતા. બીના, મેઘનાના સસરા. રતિલાલભાઈ રમાબેન, પુષ્પાબેન, હીનાબેનના ભાઈ. બેસણું 17મીને ગુરુવારે, બપોરે 3થી 5. ઠે.: રૂમ નં. 42, બાબા સાલ્વી ચાલ, બાણ ડોંગરી, ટાઇમ્સ અૉફ ઇન્ડિયા પાસે, મલાડ (પૂ.) બારમું (પુણ્યાણી) 22મીને મંગળવારે, બપોરે 3થી 4.

 

હાલાઈ લોહાણા 

રાણપુરના સ્વ. શામજી લક્ષ્મીદાસ સાદરાણીના પુત્ર કિરીટભાઈ (ઉં. 74). તે સ્વ. નાનુભાઈ, સ્વ. ધીરૂભાઈ, સ્વ. ભરતભાઈ, હેમલતા રજનીકાંત કોટકના ભાઈ. નિખિલ, હેતલના પિતા. રાજેશ, મિલન, અંજુ, શિતલના કાકા. સ્વ. જયાબેન પરમાનંદ માનસત્તાના જમાઈ 13મીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી.

 

કચ્છી લોહાણા

માટુંગાના સ્વ. ઝવેરબેન નારાયણદાસ માવજી સોમૈયાના પુત્ર શાંતિકુમાર (ઉં. 90) રવિવાર, 13મીએ શ્રીરામ શરણ પામ્યા છે. તે સ્વ. સાવિત્રીબેનના પતિ. કુમુદબેન (હેપ્પી)ના પિતા. સ્વ. મુલરાજભાઈ, સ્વ. મુલશેનભાઈ, સ્વ. કેશરબેન નરભેરામ પોપટ, ગં.સ્વ. સરલાબેન શાંતિલાલ કોઠારી, પ્રવિણભાઈના ભાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય સમાજ

સાગરોસણાના નરેશભાઈ વિઠ્ઠલદાસ ભેડા. તે હસમુખભાઈના ભાઈ. દર્શનાબેનના પતિ. નિશલના પિતા. સોમાલાલ ધનજીદાસ માધુના જમાઈ 11મીએ શ્રીજીચરણ પામ્યા છે. રહે. : 603, નિતિશા એપાર્ટમેન્ટ્સ, મધર્સ બેકરી ઉપર, લિબર્ટી ગાર્ડન, મલાડ (.).

 

કચ્છી સારસ્વત બ્રાહ્મણ

કચ્છ-ટોડીયાના ગં.સ્વ. શાન્તાબેન શિવશંકર જોશીનાં પુત્રી મહાલક્ષ્મી (ઉં. 73). તે સ્વ. મહાશ્વેતાબેન હરિશ ટેવાણી, સ્વ.અનસુયાબેન નાનજી ઠક્કર, સ્વ. કુસુમબેન સુરેન્દ્ર મલ્લી, હિંમતલાલ શિવશંકર જોશી, પ્રતિમા અનિશ શેઠનાં બેન 12મીને શનિવારે શ્રીજીશરણ પામ્યાં છે પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.

 

શ્રીમાળી બ્રાહ્મણ 

કાંદિવલીના પ્રમીલાબેન પ્રતાપરાય ઓઝાના પુત્ર અશોકભાઈ (ઉં. 68). તે રીટાબેનના પતિ. અંકિત, ઉર્મિલના પિતા. નરેન્દ્રભાઈ, કલ્પનાબેનના ભાઈ. વનિતાબેન હર્ષદરાય ઓઝાના જમાઈ 10મીએ અક્ષરનિવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

અમરેલીવાળા કૃષ્ણકાંત કેશવલાલ દેસાઈ (ઉં. 90) 12મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. સરયુબેનના પતિ. ઇન્દુબેન જયંતીલાલ સંઘવી, ધીરજલાલ કેશવલાલ દેસાઈના ભાઈ. ચંદ્રકાંત જમનાદાસ ભુતાના જમાઈ. અતુલ, અચલા, રાજુલ, રાજેનના પિતા. પારૂલ, કાશ્મીરા, પરીમલ પટેલ મનોજ મઝમુદારના સસરા. લૌ. વ્ય. બંધ છે.

 

બાલાસિનોર દશા નીમા વણિક 

.સૌ. સ્મિતાબેન (ઉં. 68). તે સ્વ. તારાબેન રમણલાલ શાહ (વશનજી)નાં પુત્રવધૂ. રોહિતનાં પત્ની. ફોરમ, ધરિત ભાવિકનાં માતા. સ્વ. રજનીકાંત, સ્વ. રેણુકા, સ્વ. ભરત, સ્વ. ગીતા, માલવિકાનાં ભાભી. સ્વ. જમુબેન કાંતિલાલ કડકિયાનાં દીકરી 10મીએ મુંબઈ મુકામે શ્રીજીશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 16મીને બુધવારે સાંજે 4થી 6. ઠે. : ઠઠ્ઠાઈ ભાટિયા હોલ નં 3, ગેટ નં 5, પહેલે માળે, નમહ હૉસ્પિટલ સામે, શંકર ગલી, કાંદિવલી (.).

 

પરજિયા સોની 

ચાવંડના દીપક અમૃતલાલ થડેશ્વર (ઉં. 66) 14મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે પ્રવિણાબેનના પતિ. જીજ્ઞેશના પિતા. સેજલના સસરા. બાવચંદ કાળાભાઈ સતિકુંવરના જમાઈ. સ્વ. સુરેશભાઈના ભાઈ. પ્રાર્થનાસભા 17મીએ 10.30થી 12. ઠે.: સોનીવાડી,શિમ્પોલી રોડ, બોરીવલી (.).

 

હાલાઈ લોહાણા

પવઈના ભારતીબેન કારિયા (ઉં. 80) 14મીએ અવસાન પામ્યાં છેતે મનુભાઈ (જયંતભાઈ) કારિયાનાં પત્ની. સ્વ. રાધાબેન લવજીભાઈ કારિયાનાં પુત્રવધૂ. સ્વ. પુષ્પાબેન તથા સ્વ. હરિરામ ભવાનજી ભીંડેનાં પુત્રી. કેતન - કાજલ, ભાવેશ - શ્વેતાનાં માતા-સાસુ. ખ્યાતિ, નિયતિનાં દાદી. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી મારુ કંસારા સોની

ભુજ-કચ્છના ગં.સ્વ. મુક્તાબેન સોની બારમેડા (ઉં. 79) તે સ્વ. ગોપાલભાઈના પત્ની. સ્વ. લક્ષ્મીબેન દેવજીભાઈ સોનીના પુત્રવધૂ. ભરત, નિતેશ, જીતેશ, પ્રીતિના માતા. સુષ્માબેન, નીતાબેન, ભગવતીબેન, યતીનકુમારના સાસુ. સ્વ. નર્મદાબેન ચાંપશીભાઈ બુદ્ધભટ્ટીના પુત્રી. બુધવાર, 9મીએ શ્રીરામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. ઠે.: 412, શ્રી સાંઈ શક્તિ સોસાયટી, પટેલ ચોક, ઘાટકોપર (પૂ.).

 

દાંઢવ્ય ઔદીચ્ય સહસ્ર છોતેર બ્રહ્મ સમાજ

વડાસણના સ્વ. નર્મદાશંકર ત્રિવેદીના પુત્ર શૈલેષભાઈ (ઉં. 65). તે પ્રફુલભાઈ, મેહુલભાઈના ભાઈ. તન્વીબેનના પતિ. અક્ષેશ, રાજના પિતા. સ્તુતિ, પરીતાના સસરા શનિવાર, 12મીએ કૈલાસવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 17મીએ સાંજે 4થી 5.30. ઠે.: માટુંગા જૈન આરાધના ભવન, પાંચમે માળે, માટુંગા ગુજરાતી કલબની બાજુમાં, નાથાલાલ પારેખ માર્ગ, માટુંગા (પૂ.).

 

કચ્છી લોહાણા

કચ્છ નરેડીના . સૌ. સ્વ. કોમલબેન ઠક્કર (કેશરીયા) (ઉં. 49) 14મીએ રામશરણ પામ્યાં છે. તે દીપક શાંતિલાલ કેશરીયાનાં પત્ની. ખુશી, યશનાં માતા. મનોજ, જીગ્નેશનાં બેન. ભગવતી શાંતિલાલ કેશરીયાનાં પુત્રવધૂ. ગં.સ્વ. લીલાવંતી મધુસુદન કોટકનાં પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 16મીએ સાંજે 5થી 7. ઠે.: પદ્માવતી બેન્કવેટ હોલ, એમ. જી. રોડ, મુલુંડ (.). લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી ગોહિલવાડ

દિહોરના હસમુખલાલ નંદલાલ દેસાઈ (ઉં. 96) 13મીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હંસાબેનના પતિ. દીપ્તી દેસાઈ, ધિરેનના પિતા. ફોરમ ધવલ શાહના નાના. પરમના પરનાના. જગમોહનદાસ પારેખના જમાઈ. પ્રાર્થનીસભા ગુરુવાર, 17મીએ સાંજે 5થી 6.30. ઠે.: પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (.).

 

હાલાઈ લોહાણા

વેરાવળના ગં. સ્વ. મંદાકીનીબેન (ઉં. 81). તે સ્વ. વિજયકાંત કેશવજી રાયઠઠ્ઠાનાં પત્ની. હેમાક્ષીબેન, અરૂણભાઈનાં માતા. જયેશભાઈ ઠક્કર, મનીષાનાં સાસુ. નમન, સહજનાં દાદી. સ્વ. પુષ્પાબેન નટવરલાલ કચ્છીનાં દીકરી 13મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.

 

કચ્છી લોહાણા

ગઢશિશાના તુલસીદાસ વીરજી ચોથાણીનાં પત્ની ગીતાબેન (ઉં. 87) 15મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે નીતિનભાઈ-રેવાબેન, દિગંતભાઈ-રેખાબેન, સોનલ વિપુલભાઈ પારેખનાં માતા. હરીશભાઈ-મીરાબેન, પુષ્પાબેન, નિર્મલાબેન, હંસાબેન, કુસુમબેન, કુમુદબેન, ઉષાબેન, માયાબેનનાં ભાભી. નિકિતા સાગર પટેલ, નિખિલ - સુમાયા ચોથાણી, મિત, મિલોની, નીલ તુલસી પારેખ, પર્વના દાદી-નાની. રૂક્ષ્મણીબેન ગોવિંદજી વધણનાં પુત્રી. પ્રાર્થનાસભા, લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

અમરેલીવાળા સ્વ. કંચનબેન તુલસીદાસ નરોત્તમદાસ મહેતાના પુત્ર હરીશભાઈ (ઉં. 74). તે અરુણાના પતિ. જીતેનના પિતા. જ્યોત્સનાબેન કિશનભાઈ મહેતા, નિરંજનભાઈ સુરેશભાઈ, સ્વ. પ્રવીણભાઈના ભાઈ. સ્વ. સાકરલાલ છોટાલાલ ગાંધીના જમાઈ 12મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે

​નૅશનલ ન્યૂઝ
વધુ વાંચો
હેડલાઇન્સ