• રવિવાર, 09 ઑગસ્ટ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

મોટા લાયજાના જગશીભાઈ છેડા (ઉં. 90)  5મીએ અરિહંતશરણ પામ્યા છે. તે હીરબાઈ જેઠાભાઈના પુત્ર. ચંચળબેનના પતિ. કિશોર (રાજુ), વિજય, મીનાના પિતા. પ્રેમજી, શામજી જેઠાના ભાઈ. વેલબાઈ ખીમજી થોભણના જમાઈ. પ્રાર્થના : શનિવાર, 8મીએ સાંજે 4થી 5.30. ઠે. : યોગી સભાગૃહ, 1લે માળે, દાદર (પૂ).

 

હાલાપુરનાં અમરીશ જયંતીલાલ શાહ (મારૂ) (ઉં. 60) 4થીએ અવસાન પામ્યા છે. તે જવેરીબેનના પુત્ર. જયેશ, સંજીવ, કેતનના ભાઈ. ઇલાના પતિ. જય, સોનાલીના પિતા. ચંપા કલ્યાણજી ભાણજી કારાણીના જમાઈ.  પ્રાર્થના રાખી નથી. ચક્ષુ, ત્વચા, બોન, ટીશ્યુ દાન કર્યાં છે. ઠે.: ઇલા શાહ, એ-13, અશ્વિન એપાર્ટમેન્ટ, એમ.પી. રોડ, મુલુંડ (પૂ.).


 

ઝાલાવાડી સ્થાનકવાસી જૈન

જોરાવરનગરના હર્ષદભાઈ નરોત્તમદાસ કામદાર (ઉં. 79) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. તે સુધાબેનના પતિ. તેજસ, ધારાના પિતા. કિંજલના સસરા. સ્વ. કુસુમબેન, ઇન્દુબેન, સ્વ. વિનોદચંદ્ર, નીતિનભાઈના ભાઈ. શૈલેષભાઈ હીરાલાલ કામદારના બનેવી. પ્રાર્થનાસભા 8મીને શનિવારે સવારે 10થી 12. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય) કાંદિવલી, એસ. વી. રોડ, પારેખ ગલી કોર્નર, કાંદિવલી (પ.).

 

શ્રી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન 

ગાવિંદપુરના સ્વ. વનમાળીદાસ જેઠાભાઈ ઘાટલીયાના પુત્ર વૃજલાલ  ( ઉં. 97) 6ઠ્ઠીએ ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. વનિતાબેન ના પતિ. ભારતી હર્ષદભાઈ ગોસાલિયા, જ્યોતિ કિશોરભાઈ પારેખ, અશ્વિન, ભરત, જાગૃતિ રાજેનભાઈ ગોડા, અલકા ધનવંતભાઈ ફિફાદરાના પિતા. સંગીતા, રંજનના સસરા. સ્વ. બાવચંદભાઈ દુર્લભજી ગોડાના જમાઈ. લૌ. વ્ય. બંધ  છે.

 

સોરઠ વિશાશ્રીમાળી જૈન સમાજ

વડાલના સ્વ. પ્રાણલાલ મોનજી મેહતાના પત્ની પુષ્પાબેન (ઉં. 98). પાંચમીએ અરિહંત શરણ પામ્યા છે. તે મંજુલાબેન, હંસાબેન, યશસ્વિતાશ્રીજી મહારાજસાહેબ (નયનાબેન સંસારી), હર્ષદભાઈ, ભરતભાઈના માતા. તે સ્વ.ચંદ્રકાંત, મહેશકુમાર, સ્વ.દિલીપ કુમાર, પ્રીતિબેન, હિનાબેનના સાસુ. પૂજા, હેતલ, કોમલ, દ્રિકલ, રુષભ, કેનિલ, રોહિતના બા. પિયરપક્ષે ખારચિયા નિવાસી સ્વ.વિઠ્ઠલજી હરજીવન કોરડિયાના દીકરી. માતૃવંદના 9મીએ સવારે 9.30 થી 12:30 વાગે ઠે.: હારમની બેંક્વેટ હોલ, ટેંક રોડ, મીની લેંડની સામે, ભાંડુપ (પ.).  

હિન્દુ મરણ

શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ

ઉસરડના સ્વ. ઇન્દુમતીબેન તથા સ્વ. રવિશંકર રતિલાલ જાનીના પુત્ર પીયૂષ જાની (ઉં. 59). તે ગુરુવાર, 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે મિતાલીના પતિ. પ્રાચી, અંકિત, તીર્થેશના પિતા. જોત્સના-સ્વ. પ્રકાશભાઈ, મનોજ-જલ્પા, વર્ષા-શાંતિલાલ, દક્ષા-સ્વ. કિરીટભાઈના ભાઈ. સનતભાઈ, કુંદનબેનના જમાઈ. બંને પક્ષની સાદડી 8મીને શનિવારે સાંજે 4થી 6. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).

 

ઝાલાવડી સઈ સુથાર 

શિયાણીના મનહરલાલ હિમ્મતલાલ પરમાર (ઉં. 68) 30મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. મંજુલાબેનના પુત્ર. રેખાબેનના પતિ. માણેકભાઈ, મૂળરાજભાઈ, ગીતાબેન દિલીપકુમાર ગોહેલના ભાઈ. કરણ, કિંજલ રોમીલકુમાર પરમારના પિતા. સ્વ. કમળાબેન ઇન્દુભાઈ સોલંકીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 8મીએ 4થી 6. ઠે.: વર્ધમાન સ્થા. જૈન સંઘ, ગ્રાઉન્ડ ફ્લોર, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા             

ગં. સ્વ.  અરુણાબેન શરદભાઈ રાયચુરા (ઉં. 80). પાંચમીએ શ્રીજી ચરણ પામ્યા છે. તે જમનાબેન ભાનુલાલ જીવનદાસ રાયચુરાના પુત્રવધૂ. હેમલ, સ્વ. નેહાના માતા. સ્વાતિના સાસુ.  સ્વ. પ્રમીલાબેન શાંતિલાલ પોંદાના દીકરી. સ્વ. ઉષાબેન, સ્વ. ધીમંતભાઈ, સુરેશભાઈ, નીનાબેનના બહેન. પ્રાર્થના સભા શનિવાર. 8મીએ રાખવામાં આવી છે. સમય: 4થી6, ઠે. : પાવનધામ, સત્યાનગર,  એમસીએ ગ્રાઉન્ડની પાસે, મહાવીર નગર, કાંદિવલી (પ.). 

 

કપોળ

ભાવનગરવાળા સ્વ. રંભાબેન મૂળજીભાઈ મહેતાનાં પુત્રવધૂ. સ્વ. ગિરીશકુમારનાં પત્ની ગં.સ્વ. તરલાબેન (ઉં. 74) 6ઠ્ઠીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે કેતનનાં માતા. સ્વ. કિશોરભાઈ, સ્વ. હેમલતાબેન, સુરેશભાઈ, ગીતાબેન - ઘનશ્યામભાઈ મહેતાનાં ભાભી. પિયરપક્ષે સ્વ. હીરાલાલ લાલદાસ મહેતાનાં પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થના સભા 8મીને શનિવારે સાંજે 5થી 7. ઠે.: લોહાણા બાળાશ્રમ હોલ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી (પ.).

 

ઔદીસ્ય સહસ્ત્ર સાઠા બ્રાહ્મણ

ટીટોઈના અ.સૌ. મંજુલાબહેન વ્યાસ (ઉં. 74) મંગળવાર, 4થીએ દેવલોક પામ્યાં છે. તે કિરીટભાઈ શિવશંકર વ્યાસના પત્ની. ફાલ્ગુની, અમિત, દીપેશના માતા. ગુરુદત્ત જોશી, દીપ્તિ, કાનનના સાસુ, સ્વ. વિનોદચંદ્રભાઈ, જગદીશભાઈ, વામદેવભાઈ, ગં.સ્વ. રમાબહેન, ગં.સ્વ. જ્યોત્સનાબહેનના બહેન. હેત્વી, પાર્થ, વિહાન, ક્રિષ્ણા, તન્વીના દાદી. લૌ. વ્ય. બંધ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, 9મીએ સાંજે 4થી 6. ઠે.: કપોળ વાડી, બીજા માળે, ગીતા નગર, ફાટક રોડ, ભાયંદર (પ.). 

 

હાલાઈ લોહાણા

આંત્રોલીના કૃષ્ણકાંતભાઈ (બબલાભાઈ) વલ્લભદાસ વિઠલાણી (ઉં. 75). તે મધુબેનના પતિ. જયેશ, નેહા, પૂજા વિનય મસરાણી, તેજલ મીહીર સોનપાલના પિતા. સ્વ. કિશોરભાઈ (મંગાભાઈ), અરાવિંદભાઈ, રાજેશભાઈ, મનોજભાઈ, જયશ્રીબેન સંજયકુમાર ઠક્કર, ભારતીબેન હરીશકુમાર કારીયાના ભાઈ. કરસનદાસ વલ્લભદાસ કોટેચાના જમાઈ. હિમાંશુ, વિશાલ, નિશા, હર્નિશા, નિકુંજ, મિહિર, હિરલ, ઇશાના કાકા ગુરુવાર, 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, 8મીએ બપોરે 3.30થી 5. ઠે.: શાંતાબેન જમનાદાસ રાયઠઠ્ઠા સભાગૃહ, સરસ્વતીમા લોહાણા મહાજન વાડી, જલારામ નગર, ખપોલી.

લોહાણા

અમરેલીના લીલાંવતીબેન મથુરાદાસ વિઠલાણી (ઉં. 100). તે સ્વ. દયાળજી વિઠલાદાસ ખખ્ખરના દીકરી. સ્વ. જયસુખભાઈ, સ્વ. રવીન્દ્રભાઈ નીતીનભાઈ, મૃદુલાબેન ગોવિંદજી ગાંધી, સ્વ. હંસાબેન ગોકલદાસ અઢિયા, ભારતીબેન ગિરીશભાઈ કોટેચાના માતા. અનિલાબેન, માલતીબેન, જયશ્રીબેનના સાસુ. દેવેન, હિતેશ, કલ્પેશ, હાર્દિક, ગીતા નિલેશકુમાર સેજપાલ, ચાંદની સૈરભકુમાર શાહના દાદી. વંદના, દિપ્તી રૂપલ, કિંજલના દાદી સાસુ બુધવાર, 5મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા શનિવાર, 8મીએ 4થી 6. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, 4થે માળે, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).

 

કપોળ

ઉના દેલવાડાવાળા છોટાલાલા રાઘવજી વોરાનાં પુત્રવધૂ દેવયાનીબેન (ઉં. 82) 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યા છે. તે જિતેન્દ્રભાઈનાં પત્ની. પ્રીતિ, વૈશાલી, વિક્રમના માતા. નંદલાલ ભાણજી ગાંધીનાં દીકરી. સ્વ. કૃષ્ણકાંત, સ્વ. વસંતબેન શાંતિલાલ સંઘવી, સ્વ. હંસાબેન નવીનચંદ્ર ગાંધી, સ્વ. રમેશભાઈ, દિલીપભાઈનાં ભાભી. પ્રાર્થનાસભા 9મીને રવિવારે સાંજે 5થી 7. ઠે.: બાલાશ્રમ, અતુલ ટાવર નજીક, કાંદિવલી (પ.).

 

કપોળ 

રાજુલાવાળા સ્વ. કિશોરચંદ્ર જુઠાલાલ મહેતાના પત્ની વર્ષાબેન મહેતા (ઉં. 76). તે નૈનેશ, કાજલના માતા. પ્રીતિ, કેતનકુમારના સાસુ. કનિષ્ક, કનિષ્કા, હાશ્વી, મૃગાંશુના નાની-દાદી. સ્વ. શાંતિલાલ નાનાલાલ શાહના પુત્રી 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

પરજિયા સોની

જાફરાબાદવાળા સ્વ. સોની વ્રજલાલભાઈ ભીમજીભાઈ સુરુના પુત્ર મનસુખલાલ (ઉં. 83) 6ઠ્ઠીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ગં.સ્વ. ઉર્મિલાબેનના પતિ. સ્વ. વિનુભાઈ, સ્વ. કિરીટભાઈ, ધીરુભાઈ, સ્વ. નિરંજનાબેન ગિરધરલાલ ધાણક, ગં.સ્વ. જ્યોત્સનાબેન હિંમતલાલ જીણાદ્રા, સ્વ. હેમલત્તાબેન વલ્લભદાસ લુહારના ભાઈ. વૈશાલી અજયકુમાર લુહાર, રાજેનના પિતા. સોની ભીમજીભાઈ શામજીભાઈ ધકાણના જમાઈ. પ્રાર્થનાસભા 8મીને શનિવારે સાંજે 5થી 6. ઠે.: સોની વાડી, શિમ્પોલી ક્રોસ રોડ, બોરીવલી (પ.).

 

શિહોર સા. ઔદીચ્ય બ્રાહ્મણ

નેસડાના ગં.સ્વ. મધુબેન (ઉં. 92). તે સ્વ. સુનીલાલ અંબાશંકર રાવળના પત્ની સ્વ. શૈલેશ, સ્વ. તરૂલતા, સ્વ. નીરુ, અરુણાના માતા. દિલીપ જોષી, સ્વ. નીલીન મહેતા, ભરત પંડયાના સાસુ. સ્વ. ગૌરીબેન ભાઈશંકર દેસાઈના પુત્રી. સ્વ. બાલકૃષ્ણ, સ્વ. છોટાલાલ, સ્વ. દેવેન્દ્ર, સ્વ. મહેશ, સ્વ. ચંદુબેન દલપતભાઈ વ્યાસના બહેન 6ઠ્ઠીને ગુરુવારે કૈલાશવાસ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઔદીચ્ય સહત્ર બ્રાહ્મણ

દમણના નીતીનચંદ્ર શિવશંકર પાઠક (ઉં. 80). તે ઉર્મિલાબેનના પતિ. નીકુંજ, પૂનમના પિતા. દીપા, સંજીવભાઈના સસરા. સ્વ. ઇન્દિરાબેન (બચુબેન), ગુણવંતીબેનના ભાઈ. ધીર, યાના, તક્ષના દાદા 6ઠ્ઠીને ગુરુવારે દેવલોક પામ્યા છે. ઠે.: 215, કંઘેરીનગર કો.ઓ. હાઉસિંગ સોસાયટી, 1લે માળે, રૂમ નં. 123, પાંજરાપોળ લેન, ભુલેશ્વર, ગીરગામ, મુંબઈ-04.

 

વીસા સોરઠિયા

આદિત્યાણાવળા ગુણવંતી શાહ (ઉં. 77) બુધવાર, 5મીએ અવસાન પામ્યા છે. તે મનહરલાલ કાંજીભાઈ શાહનાં પત્ની. સ્વ. દ્વારકાદાસ ભાનજી શાહનાં પુત્રી. સમીર, દીપા, અલ્પા, ચિરાગના માતા. તૃપ્તિ, મિલન, ચિરાગ, દર્શનાના માતા. તનિષ, ઇતાશ, પર્લ, પાર્થ, તે યશ્વી, ક્રિશાના નાની-દાદી. લૌ. વ્ય. બંધ છે.

 

દશા સોરઠીયા વણિક 

ગં.સ્વ. દમયંતીબેન (ઉં. 83). તે સ્વ. લાભકુંવર બેન મુલચંદ કઢીના દીકરી. સ્વ. ગુણવંત ભાઈ ટપુલાલ પારેખના પત્ની. ગિરીશ, બેલાના માતા. પૂજા, જયેશ ચંપકલાલ દેસાઈના સાસુ. ઉર્મિલાબેન પ્રવિણચંદ્ર ધોળકીયા, સ્વ. હંસાબેન ઘનશ્યામદાસ ગાંધી, જ્યોત્સ્નાબેન નવિનચંદ્ર સાંગાણી, સ્વ. પન્નાબેન વિજયકુમાર દેસાઈ, સ્વ. જયંત ટપુલાલ પારેખ, નિતીન અમૃતલાલ પારેખ, સ્વ. પંકજ, બિપીન, પરેશ રતિલાલ પારેખના ભાભી 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. 

સ્પોર્ટ્સ
વધુ વાંચો