• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

તલવાણાના .સૌ. હસ્તીબેન દેઢિયા (ઉં. 74) 8મીએ અવસાન પામ્યાં છે. તે ભાનુબેન પ્રેમજી મેઘજીના પુત્રવધૂ. લક્ષ્મીચંદના પત્ની. દિપક, પરીનના માતા. નેણબાઈ પ્રેમજી દેવજી ગાલાના પુત્રી. વિમળા (ચંદ્રીકા) ખીમજી, નિર્મળા શાંતિલાલ, સ્વ. દિનેશ, નરેશના બેન. પ્રા.: શ્રી .સ્થા.જૈન શ્રા.સં.: કરશન લધુ હોલ (દાદર). ટા. 2થી 3.30.

 

ભારાપુરના રતનબાઈ હરીયા (ઉં. 94) 9મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે વેલબાઈ પાસુના પુત્રી. ધનજી, દામજી, નાનજી, નિર્મળાના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: કીર્તી નાનજી હરીયા, 404, પારસનાથ બિલ્ડિંગ, સીંપોલી ક્રોસ રોડ નં. 1, સોનીવાડી ચોક, બોરીવલી (.).

 

પાટણ વીસા પોરવાડ જૈન

મુંબઈના સ્વ. નિર્મળાબેન ભોગીલાલ શાહના પુત્ર યોગેશ શાહ (ઉં. 73). તે સ્મિતાના પતિ. જીગરના પિતા. નૈલેશના ભાઈ. સ્વ. પદ્માબેન જશવંતલાલ શાહના જમાઈ 9મીએ સ્વર્ગવાસ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 203, સાકેત રેસીડેન્સી, પરાંજપે `' સ્કીમ, રોડ નં. 2, વિલે પાર્લે (પૂ.).

 

પાટણ વીસા શ્રીમાળી જૈન

પાટણના સ્વ. જાસિંગલાલ રતનચંદ શાહના પુત્ર મહેન્દ્રભાઈ શાહ (ઉં. 83). તે સ્વ. ભારતીબેનના પતિ. હીરાબેન સુંદરલાલ શાહના જમાઈ. સ્વ. અજિતભાઈ, ભૂપેન્દ્રભાઈ, સ્વ. અરુણાબેન દિલીપભાઈ શાહના ભાઈ. તેજસ, ફાલ્ગુની, ડિમ્પલના પિતા 9મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: સરોજ/બી -402, કમલ એપાર્ટમેન્ટ, શંકર લેન, કાંદિવલી (.).

હિન્દુ મરણ

દશા શ્રીમાળી વૈષ્ણવ

હાંસોટના સ્વ. દેવેન્દ્રભાઈ ધીરજલાલ શેઠના પત્ની જયશ્રીબેન (ઉં. 87) શનિવાર, 8મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. નિલેશભાઈ, પરેશભાઈ, ભારતીબેન, ઉમેશભાઈના માતા. હંસાબેન, શીતલબેન, તેજલબેન, કેતન કુમારના સાસુ. સ્વ. હીરાબેન પરમાનંદભાઈ મહેતાના પુત્રીરમાબેન, સ્વ. જિતુભાઈ, ગીતાબેનના બેન. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી મારૂ કંસારા સોની જ્ઞાતિ

મુન્દ્રાના હરિભાઈ કંસારા (છત્રાળા) (ઉં. 85) 8મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. હિરાબેનના પતિ. સ્વ. ગંગારામ માવજી અને લક્ષ્મીબેનના પુત્ર. સંજય, ઉમેશ, અનિતા ભાવિન કંસારા, શીતલ નિલેષ બગ્ગાના પિતા. મીતા, ક્રિટાના સસરા. જગદીશભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. નવિનભાઈ, ભારતી હરિશચંદ્ર બુધવટ્ટીના ભાઈ. સ્વ. પુરુષોતમ ઠાકરશી અને વેલુબેનના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 10મીએ 5થી 6. ઠે.: વીબીસી, નૂતન સેવા સંકુલ, ફાયર સ્ટેશનની સામે, આર.ટી.. સર્કલ, સ્મૃતિવન નજીક, ભુજ-માધાપર હાઈવે, ભુજ-કચ્છ.

 

દશા મોઢ માંડલિયા વણિક

રોહાના અમિત  (ઉં. 65) શનિવાર, 8મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મંજબેન તથા સ્વ. નવનીતલાલ રમણલાલ શાહના પુત્રઈલાના પતિ. કેયુર, દ્વિતીના પિતા. નેહા, પ્રભવ જગદીશભાઈ પારેખના સસરા. સ્વ. દમયંતીબેન તથા સ્વ. મનસુખલાલ રાણભાણના જમાઈ. પ્રાર્થનાસભા સોમવાર, 10મીએ 4થી 6. ઠે.: તેરાપંથી અૉડિટોરિયમ, ત્રીજે માળે, કેમ્બ્રિજ સ્કૂલની સામે, ઠાકુર કોમ્પ્લેક્સ, કાંદિવલી (પૂ.). 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો