• બુધવાર, 05 ઑગસ્ટ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

બાડાના રતન શાહ (ગડા) (ઉં. 83) 2જીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. નવીનચંદ્રના પત્ની. મેઘબાઈ રાયશીના પુત્રવધૂ. અમીત, રોહિત, ભાવનાના માતા. નાનબાઈ હેમરાજના પુત્રી. તલકશી, મોરારજી, ગાંગજી, લક્ષ્મી રાઘવજી, સાકર લાલજીના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: રોહિત શાહ, 504-ગાલા બ્લોસમ, મામલતદાર વાડી રોડ નં. 1, મલાડ (.).

 

નાના ભાડિયાના કેશરબેન રાંભિયા (ઉં. 90) 31મીએ અવસાન પામ્યાં છે. તે પાનબાઈ કાનજીના પુત્રવધૂ. મોરારજીના પત્ની. રમણીક, નેણબાઈ, ભીમશી, નાગજી, .કો.મો.પક્ષના અંજનાબાઈ .., ઝવેરના માતા. લક્ષ્મીબેન ભીમશી વોરાના પુત્રી. કુંવરજી, શામજી, હીરબાઈ ખીમજી, મેઘબાઈ હીરજી, કુસુમબેન કલ્યાણજીના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: રમણીક રાંભિયા, એચ/4, ગૌતમ એપા., ગુંજન રોડ, જીઆઈડીસી, વાપી.

 

બાડાના ઍડ. નેહા (ડોલી) ગડા (ઉં. 48) 1લીએ અવસાન પામ્યાં છે. તે કસ્તુરબાઈ કુંવરજી જેઠા ગડાના પૌત્રી. વસુબેન ડુંગરશી હંસરાજ ગાલાના દોહિત્રી. જ્યોત્સના નવીનના પુત્રી. પ્રાર્થનાસભા રાખી નથી. નિ.: ઍડ. જ્યોત્સના નવીન ગડા, 392 , હીરાબાઈ બિલ્ડિંગ, 1લે માળે, ગણપતરાવ કદમ માર્ગ, વરલી નાકા, મુંબઇ-18.

 

બિદડાના તુષાર શાહ (ગોગરી) (ઉં. 73) 1લીએ અવસાન પામ્યા છે. તે જયાબેન જગશીના પુત્ર. વર્ષા (વાસંતી)ના પતિ. મિતેશ, બીજલના પિતા. રેણુકા, તરલા, પ્રજ્ઞા, રીટાના ભાઈ. ઝવેરબેન બાબુભાઈ પોલડીયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: તુષાર જગશી શાહ. ડી-43, ચોથે માળે, રામેશ્વર સોસાયટી, એસ.વી. રોડ, સાંતાક્રુઝ (.).

 

ભોજાયના ગાંગજી દેઢિયા (ઉં. 87) 1લીએ અવસાન પામ્યા છે. તે જેતબાઈ લીલાધર ખેરાજના પુત્ર. સુંદરબેનના પતિ. હસુમતી, હિરેનના પિતા. લક્ષ્મીચંદ, ઝવેરચંદ, હાંસબાઈ હરશી, લીલબાઈ મગનલાલ, લક્ષ્મીબાઈ દામજી, મંગળાબેન માવજીના ભાઈ. હીરબાઈ ચનાના જમાઈ. પ્રા.: યોગી સભાગૃહ, પહેલે માળે, દાદર (સે.રે.) સ્ટેશનની સામે. ટા. 3થી 4.30.

 

રતાડીયા ગણેશવાલાના ધીરજ છેડા (ઉં. 66) 1લીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. સાકરબેન પોપટલાલના પુત્ર. પ્રફુલાના પતિ. ખ્યાતિના પિતા. મુલચંદ, કેતકી, પ્રવિણ, હંસા મનસુખના ભાઈ. વેલબાઈ પ્રેમજી ગોસરના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: પ્રફુલ્લા ધીરજ છેડા, હેમનગર, વિંગ, રૂમ 201, આંબાવાડી, નાલાસોપારા (પૂ.).

 

લાખાપુરના હેમલતાબેન સતરા (ઉં. 79) 1લીએ અવસાન પામ્યાં છે. તે સાકરબેન ખીમજી દેવજી સતરાના પુત્રવધૂ. શાંતીલાલના પત્ની. લક્ષ્મીબેન લખમશી નથુ શેઠિયાના પુત્રી. શૈલેષ, જીગર, નીતા, પ્રીતીના માતા. જગશી, તલકશી, જવેરબેન ચાંપશી, કેસરબેન ઠાકરશી, જયાબેન અમૃતલાલના બેન. પ્રાર્થના મંગળવાર, 4થીએ સવારે 10.30. ઠે.: કચ્છી ભુવન, નાગપુર.

 

નાના રતડિયાના પુષ્પા ગડા (ઉં. 69) 1લીએ અવસાન પામ્યાં છે. તે કસ્તુર રાયશીના પુત્રવધૂ. તારાચંદના પત્ની. હાંસબાઈ નેમચંદના પુત્રી. જેઠાલાલ, મણીલાલ, ભરતના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: તારાચંદ ગડા, વિસામો, જી-38, નવનીતનગર, દેસલેપાડા, ડોંબિવલી (પૂ.).

 

રતાડીયા (ગણેશ)ના રાજેશ છેડા (ઉં. 56) 2જીએ અવસાન પામ્યા છે. તે વનિતાબેન નેમજીના પુત્ર. લીનાના પતિ. ગ્રિષ્માના પિતા. મનિષા, રૂપલ, પ્રિતલના ભાઈ. મણીબેન દામજી નાગડાના જમાઈ. પ્રા.: શ્રી .સ્થા.જૈન શ્રા.સં.: કરશન લધુભાઈ નિસર હૉલ (દાદર). ટા. 2થી 3.30.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

પરબ વાવડીના સ્વ. અમૃતલાલ માધવજી રૈયાણીના પુત્ર દિલીપભાઈ (ઉં. 70). તે માલતીબેનના પતિ. ઈશીતા, અક્ષતના પિતા. સ્વ. રમેશભાઈ, વીનુભાઈ, છબીલભાઈ, પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ, ભાવનાબેન પંકજભાઈના ભાઈ. સ્વ. શિવલાલ નરભેરામ દોશીના જમાઈ. 2જીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

બિલખાના મહેન્દ્રભાઈ તુરખીયા (ઉં. 80) 1લીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. જયાબેન, સ્વ. અભયચંદ વસનજી તુરખિયાના પુત્ર. ચંદનબેનના પતિ. પલ્લવીબેન કલ્પેશભાઈ દેસાઈ, અમિશાબેન રિષભભાઈ શાહના પિતા. કિશોરભાઈ, રાજેશભાઈ, રમાબેન, સ્વ. નિર્મળાબેન, લતાબેન, સ્વ. નિરુપમાબેનના ભાઈ. સ્વ. ચુનીલાલ રુગનાથ જસાણીના જમાઈ. પ્રાર્થનાસભા મંગળવાર 4થીએ સાંજે 4.30થી 6.30. ઠે.: ઋતંભરા બેન્કવેટ હોલ, જુહુ જીવીપીડી સ્કિમ, મું.-49.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ભાડેરના સ્વ. લાભુબેન છોટાલાલ શામળજી દેસાઈના પુત્ર. ગુણવંતીબેનના પતિ. ભૂપતરાય (બાલુભાઈ) (ઉં. 90). તે મનીષભાઈ, સાધનાબેન, પરીનાબેન, વીપાબેનના પિતા. શાંતિભાઈ, હરીશભાઈ, લીલીબેન, ઉર્મિલાબેન, હંસાબેન, ધનલક્ષ્મીબેન, હીનાબેનના વડીલ બંધુ. રોહિતભાઈ સંઘાણી, ચંદ્રકાંતભાઈ ગોહેલ, હર્ષદભાઈ પુંજાણી, વિરેશભાઈ મહેતા, હર્ષદભાઈ ગાઠાણીના સાળા. સ્વ. હરખચંદભાઈ નરભેરામ સુતરીયાના જમાઈ. રવિવાર 2જીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

અમરેલીના ચંદ્રિકાબેન ખારા (ઉં. 77). તે ચંદ્રકાંતભાઈનાં પત્ની. સ્વ. કંચનબેન વિરચંદ ખારાનાં પુત્રવધૂ. સ્વ. લાભકુવરબેન છબીલદાસ મોદીનાં પુત્રી. દર્શના, અમી, જયનાં માતા. પરાગભાઈ, સમીરભાઈ, કીંજલબેનનાં સાસુ. રવિવાર 2જીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રા. 4થીએ મંગળવારે બપોરે 3.30થી 5.30. ઠે.: ખડાયતા ભવન, હનુમાન રોડ, વિલે પાર્લે (પૂ.).

 

ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન

વડોદના .સૌ. સ્નેહલતા કુવાડિયા (ઉં. 86). તે ધીરજલાલ કરસનદાસ કુવાડિયાના પત્ની. વીરેન્દ્ર, ધર્મેન્દ્ર, નીતિનના માતા. બીના, પ્રીતિ નિશાના સાસુ. દર્શિત-નિશિકા, રાજ-શિખા, હર્ષ-નિધિ, મિરાયા, મેહેરના દાદી. સ્વ. જયંતીલાલ, ભરતભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રાબેન ચંદુલાલ શાહ, જ્યોત્સ્ના રમેશચંદ્ર શાહ, ભારતી શાંતિલાલ ગાંધીના ભાભી. નવીનચંદ્ર, શશીકાંત, વિનોદ કારેલીયા, અરુણા પ્રવિણચંદ્ર શાહ, હંસા જયકુમાર કુંભાણીના બેન 3જીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

પાટણ વીસા શ્રીમાળી

કનાસાનો પાડો, પાટણના સ્વ. પ્રભાવતીબેન તથા સ્વ. ત્રિભોવનદાસના પુત્ર હસમુખભાઈ શાહ (ઉં. 90) 26મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. વીણાબેન શાહના પતિ. મેઘના, હેતલ, સોના, મેહુલ, દીપકના પિતા. જીતેન્દ્ર, હર્ષદ, સ્વ. અરૂણા, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. હરેશભાઈના ભાઈ. ભાવેશકુમાર, પ્રજ્ઞેશકુમારના સસરા. પ્રિશા, નિરિહાના નાના. લૌ. વ્ય. બંધ છે. નિ.: સી/2, સેક્ટર-6, નીલકમલ બિલ્ડિંગ, શાંતિ નગર, મીરા રોડ (પૂ.).

 

પાટણ વીસા શ્રીમાળી 

કનાસાનો પાડો, પાટણના સ્વ. પ્રભાવતીબેન તથા સ્વ. ત્રિભોવનદાસના પુત્ર જીતેન્દ્રભાઈ શાહ (ઉં. 77) 2જીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. હસમુખભાઈ, સ્વ. અરૂણાબેન, સ્વ. રજનીકાંતભાઈ, હર્ષદભાઈ, સ્વ. હરેશભાઈના ભાઈ. લૌ. વ્ય. બંધ છે. નિ.: બી-4, ગ્રાઉન્ડ ફ્લોર, રામેશ્વર પાર્ક બિલ્ડિંગ, કપોળ વાડીની નજીક, ગીતા નગર, ભાયંદર (.).

 

દશા શ્રીમાળી સ્થા. જૈન 

લીબડા (હનુભાના)ના સ્વ. શાંતિલાલ ચંપકલાલ કોઠારીના પત્ની પ્રભાબેન (ઉં. 88) 2જીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે ચંદ્રિકાબેન જયંતીલાલ સંઘરાજકા, કંચનબેન કીર્તિભાઈ મગીયા, રમુભાઈ, હર્ષદભાઈના ભાભી. સોનલબેન ચિરાગભાઈ શાહ, નરેન્દ્ર, કિશોરના માતા. આરતીબેનના સાસુ. સ્વ. સંતોકબેન હરિચંદ વોરાના દીકરી. પ્રાર્થનાસભા 4થીને મંગળવારે ભાવનગર મુકામે રાખી છે.

હિન્દુ મરણ

શિહોર સંપ્રદાય અગિયારશે ઔદીચ્ય બ્રાહ્મણ 

ધાંધળીના સ્વ. પદ્માબેન કાંતિભાઈ પંડ્યાના પુત્ર ઈંદ્રજિત ( ઉં.78 ), તે સ્વ. અરુણાબેનનાં પતિ. ગં.સ્વં. ઇન્દિરાબેન, સ્વ. હરિવદનભાઈ, જ્યોતિન્દ્રભાઈ, રેખાબેન, સ્વ. જનકભાઈના ભાઈ. વાંકાનેરના સ્વ. પ્રભાબેન કેશવલાલ ભટ્ટના જમાઈ. સ્વ. વિમળાબેન, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. જ્યોતિબેન, સ્વ. વિનોદભાઈ, આરાધનાબેનના બનેવી 1લીને શનિવારે કૈલાસવાસી થયાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

તળાજાના માધવલાલ જાદવજી શાહના પુત્ર ચંદ્રેશભાઈ (ઉં. 62) 1લીએ શ્રીજીચરણ પામ્યા છે. તે નયનાબેનના પતિ. નિકિતાબેન મોહિતભાઈ દોશી, ઉન્નતીના પિતા. સ્વ. વિજયાબેન સુરેશકુમાર મહેતા, નયનાબેન બિપીનકુમાર મહેતા, રાજશ્રી દિલીપકુમાર મોદી, હર્ષાબેન પરેશકુમાર મહેતા, સ્વ. નારાયણના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

મોથારાના સ્વ. હરીરામ વાલજી ઠક્કરનાં પત્ની સુશીલાબેન ઠક્કર (અઈયા) (ઉં. 92) શનિવાર 1લીએ રામચરણ પામ્યાં છે. તે સ્વ. શશીકાંતભાઈ સોમૈયા, સ્વ. શંભુભાઈ સોમૈયા, સ્વ. સરલાબેન રૂપારેલનાં બહેન. સ્વ. ઉષા બંકીમ ધોળકીયા, નરેસ અઈયા, પ્રતિમા નંદલાલ અનમ, રીટા અતુલ રૂપારેલનાં માતા. ધ્રુવ, પારસ, સિદ્ધિ, નીધી, હેના, ગૌરવનાં નાની. પ્રાર્થનાસભા મંગળવાર 4થીએ સાંજે 5.30થી 7. ઠે.: રામ બાગ, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (પૂ.), (સેન્ટ્રલ રેલવે).

 

ઘોઘારી લોહાણા

ભાવનગરના સ્વ. મુક્તાબેન જગજીવનદાસ મજીઠીયાના પુત્ર રમેશચંદ્ર (ચીમનભાઈ) (ઉં. 81). તે કુંદનબેનના પતિ. સેજલ તેજસ ભૂપતાણી, હીરેનના પિતા. સ્વ. ઈન્દુબેન, કૈલાસબેન, જ્યોતિબેન, ભાનુબેન, સ્વ. અશોકભાઈ, ભરતભાઈના ભાઈ. સ્વ. દયાબેન ગીરધરલાલ પુજારાના જમાઈ. રવિવાર 2જીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

શિ. સં. . . બ્રાહ્મણ 

ભાવનગરના સ્વ. ગીતાબેન ભટ્ટ (ઉં. 74). મહેન્દ્રભાઈ મહાસુખરાય ભટ્ટના પત્ની. વૈશાલી, ખુશ્બુના માતા. મહેન્દ્ર, વિનયના સાસુ. ભૂમિ, રૂદ્ર, પરી, પિહુના નાની. સ્વ. મનોરમા જયંતીલાલ દવેના દીકરી 1લીએ અવસાન પામ્યાં છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા 

નવી મુંબઈના પંકજભાઈ રાચ્છ (ઉં. 64) 29મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. પ્રભાવતીબેન તથા સ્વ. જયંતીલાલ રાચ્છના પુત્ર. ભરત, મીના અજયકુમાર પુજારના ભાઈ. દક્ષાબેનના દિયર. મનસ્વી મિહિરકુમાર દેસાઈના કાકા. પ્રાર્થનાસભા રાખી નથી.

 

વીસા સોરઠીયા વણિક 

બાલાગામવાળા સ્વ. લીલીબેન ત્રિભોવનદાસ દયાલના પુત્ર ધીરેન્દ્રભાઈ (ઉં. 68) મંગળવાર, 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે હીનાબેનના પતિ. ઈશિતાના પિતા. સરોજબેન, ભરતભાઈ, શૈલેષભાઈ, પારુલબેનના ભાઈ. સ્વ. નિર્મલાબેન મનમોહનદાસ શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

પરજીયા પટ્ટણી સોની

જેસરવાળા સ્વ. જેન્તીલાલ મેરામભાઈ સાગરના પુત્ર ઘનશ્યામ સાગર (ઉં. 64) 2જીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ અનિલભાઈ, ભરતભાઈ, ગીતાબેન હર્ષદકુમાર સતિકુવર, જયશ્રીબેન કમલેશકુમાર ઘઘડાના ભાઈ. દર્શન, ભરત, નિકિતા વૈભવ ઠાકુરના મામા. જગજીવનભાઈ કાળાભાઈ ધકાણના ભાણેજ. લૌ. પ્રથા બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ તેરાના હર્ષ પ્રવિણકુમાર રુખાના (ઉં.29) પ્રવિણભાઈ, રંજનબેનના પુત્ર. સ્વ. મૂળબાઈ લાલજી રૂખાના પૌત્ર. નરેશભાઈ  લાલજી રૂખા, નીતા નરેન્દ્ર રવાણી,મંગલા પ્રતાપ કટિરા, હંસા પ્રકાશ સોમૈયાના ભત્રીજા. મહેન્દ્રભાઈ,વિજયભાઈ કારીયાના ભાણેજ. 1લીના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા 

પાજોદના સ્વ. સુરેશભાઈ મંગલજી કાનાણી (ઉં.75) 1લીના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તે દેવાંગનાબેનનાં પતિ. સંદીપ, અમિતના પિતા. ધ્વનિ, મેઘાના સસરા. નિષ્કા, આરવના દાદા. ગિરધરલાલ માવાણીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 4થીએ મંગળવારના રોજ સાંજે 4:30 થી 6. રઘુવંશી હોલ, શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, ખારકરઆળી, થાણા (.). લૌ. વ્ય. બંધ છે

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
હેડલાઇન્સ