કવીઓ જૈન
કાંડાગરાના ચંચળબેન છેડા (ઉં. 90) 15મીએ અવસાન પામ્યા છે. તે જેતબાઈ રણશીના પુત્રવધૂ. મુરજીભાઈના પત્ની. મનોજ, પરેશના માતા. મણીબેન વીરજી ખેરાજના પુત્રી. સુરેશ, સાકરબેન, મોંઘીબેન, નિર્મળાબેન, શાંતાબેન, સરલાબેન, સુલોચનાના બેન. પ્રા.: યોગી સભાગૃહ, 1લે માળે, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (પૂ.). સવારે 11થી 12.30.
બિદડાના મણીલાલ ગડા (ઉં. 78) 16મીએ અવસાન પામ્યા છે. તે પાનબાઈ પ્રેમજી વેલજીના પુત્ર. વનિતાના પતિ. અજીત, ગંગાબેન, કલ્યાણજીના ભાઈ. તેજબાઈ રામજી દેવશીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: મણીલાલ ગડા, 103-ડી, શ્રી હાઈલૅન્ડ પાર્ક, લીંક રોડ, કાંદીવલી (પ.).
ભુજપુર (ભાટીયા શેરી-2)ના કૌશીક દેઢીઆ (ઉં. 54) 15મીએ અવસાન પામ્યા છે. તે મણીબેન કરમશીના પુત્ર. મનીષાના પતિ. હર્ષના પિતા. મહેશ, પંકજ, લતાના ભાઈ. કલાવતી કાંતીલાલ, ભારતી અરાવિંદના જમાઈ. પ્રા.: શ્રી વર્ધમાન સ્થા. શ્રા. સંઘ કરસન લધુ નિસર હોલ, દાદર, મુંબઈ. ટા. 2થી 3.30.
કપાયાના કેતકી ગોગરી (ઉં. 68) 13મીએ અવસાન પામ્યાં છે. તે રતનબાઈ આશારિયા ભચુંના પુત્રવધૂ. જેઠાલાલના પત્ની. નિકીના માતા. મણીબાઈ હિરજી નાનજી દેઢિયાના પુત્રી. શાંતિલાલ, દીનેશ, લતાના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: જેઠાલાલ આશારીયા, બી-5, રૂમ નં-5, રામદેવ નગર, મુંદ્રા, કચ્છ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટના દિનેશભાઈ પ્રાણલાલ મહેતા (ઉં. 79) 17મીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. ધર્માંગ, દીપાલીના પિતા. સુરભિબેનના પતિ. અશીતા, રોહનના સસરા. મુકેશભાઈ, ભારતીબેન જીતેન્દ્રભાઈ, જ્યોતિબેન સુધીરભાઈ, ચંદ્રિકાબેન, સ્વ. ભરતભાઈ, સ્વ. મીનાક્ષીબેન, હીનાબેનના ભાઈ. ધીરજલાલભાઈ નાગરદાસના જમાઈ. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા બંધ રાખી છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
નેસડીના સ્વ. રસીકલાલ સાકરલાલ ગોડાનાં પત્ની વિણાબેન (ઉં. 84) 15મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. કપૂરબેન સાકરલાલ ગોડાનાં પુત્રવધૂ. ચેતન, રીનાબેન રાજુભાઈ કોઠારીનાં માતા. આરતીબેનનાં સાસુ. સ્વ. કેશવલાલ શામળજી જસાણીના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 19મીને રવિવારે સવારે 10થી 12. ઠે.: પારેખ હૉલ, જિતેન્દ્ર રોડ, શિવ મંદિરની સામે, મલાડ (પૂ.).
સુરત વીસા ઓસવાળ જૈન શ્વેતાંબર
મંજુલા જવેરી (ઉં. 73). તે સ્વ. નેમચંદના પત્ની. સ્વ. વિમળાબેન ઝવેરચંદ જવેરીના પુત્રવધૂ. સ્વ. ચંદ્રાવતીબેન મોતીચંદના પુત્રી. પલ્લવી, પરેશ, પાયલના માતા. વિનીતભાઈ, તનુજાબેન, પ્રેમલભાઈના સાસુ 16મીને બુધવારે અવસાન પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
શ્રી દશા શ્રીમાળી સ્થા. જૈન
નાના સુરકાના સ્વ. હરગાવિંદભાઈ છગનલાલ મહેતાનાં પત્ની ગં.સ્વ. લીલાવંતીબેન બુધવાર,1પમીએ અરિહંતશરણ પામ્યાં છે. તે શરદભાઈ, અશ્વિનભાઈ, દિલીપભાઈ, અરૂણાબેન વિજયકુમાર અદાણી, શારદાબેન અરાવિંદકુમાર મીયાણી, પુષ્પાબેન ગુણવંતરાય સંઘરાજકાનાં માતા. સુધાબેન, બીનાબેન, શ્રેયાબેનનાં સાસુ. પ્રતિક, આદર્શ, કિન્નરી નયનકુમાર સુરાણા, કૌશલ, શુભમ, જૈનમનાં દાદી. વિશાખા, ઊર્મિનાં દાદીસાસુ. પ્રાર્થનાસભા 18મીને શનિવારે સાંજે 4થી 6. ઠે.: શ્રી વર્ધમાન સ્થા. જૈન ઉપાશ્રય, સેક્ટર-6, શાંતિનગર, ગુરૂદ્વારાની બાજુમાં, મીરા રોડ (પૂ.).
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ધારગણીવાળા અમરચંદ કપુરચંદ વડાલીયા (ઉં. 95) ગુરુવાર, 16મીએ અરિહંતશરણ પામ્યા છે. તે. સ્વ. ભાનુબેનના પતિ. પ્રફુલ, હેમંત, દિલીપ, ઉર્મિલા પ્રદીપ વાસાના પિતા. સ્વ. મીના, વર્ષા, મમતાના સસરા. મગનભાઈ, નાનાલાલભાઈ, કાંતિભાઈ, પ્રભુદાસભાઈ, મનસુખલાલભાઈ, હીરાબેન હિંમતલાલ શેઠના ભાઈ. સસરા પક્ષે રતિલાલ વિરચંદ શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. ઠે. : 304, વાસુપૂજ્ય દર્શન, ઝવેર રોડ, મુલુન્ડ (પ.).
વેરાવળ વિશા ઓસવાલ જૈન
કલાવતીબેન હરકિશનદાસ ગાવિંદજી શાહ (ઉં.95)16મીએ અરિહંતશરણ થયાં છે. તે દિનેશ, સ્વ જીતેન્દ્ર, મીનાક્ષી, પરેશના માતા. રક્ષા, સુષ્મા, નિશા, જશવંતભાઈના સાસુ. મુરીબેન સોમચંદના દીકરી. અર્જુન, જીમી, હાર્દિક. રેશમ, મૌલિકના દાદી. જિગીષના નાની. લૌ. વ્ય. બંધ છે.
સોરઠ વીસા શ્રીમાળી જૈન
મોટી પાનેલીના સ્વ. કપુરચંદ લક્ષ્મીચંદ ભણસાલીના પુત્રવધૂ અ.સૌ. શીલા નીતિનભાઈ ભણસાલી (ઉં. 48). તે ગુણીશના માતા. સુરેશભાઈ, પ્રમોદભાઈ, જયશ્રીબેન દિપકકુમાર સંઘવીના ભાભી. ભૂમિ, સંભવ, ધાર્મિકના કાકી. પિયર પક્ષે પ્રમિલાબેન બાબુલાલ નાયરના દિકરી 10મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 19મીને રવિવારે સવારે 9.30થી 11.30. ઠે.: શ્રી ક. વી. ઓ. મિત્ર મંડળ, કરશન લધુ નિસર જૈન સ્થાનક, તુલીન્જ રોડ ચાર રસ્તા, નાલાસોપારા (પૂ.).
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ભાવનગરના સ્વ. કુમુદબેન શાંતિલાલ શાહના પુત્ર પ્રશાંત શાહ (ઉં. 70). તે પ્રતિભાના પતિ. નીરવ, અંકિતના પિતા. સ્વ. છાયાબેન, સ્વ. પ્રકાશભાઈ, નિશિથભાઈ, મિલનના ભાઈ. સાસરા પક્ષે સ્વ. નગીનદાસ મૂલચંદ લાખાણીના જમાઈ 16મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. રાખી નથી. ઠે.: 301/3, વીરમગુલ્લા, 51, ટીપીએસ રોડ, બોરીવલી (પ.).
શ્રી સુરત વીસા ઓસવાલ જૈન મૂર્તિપૂજક જ્ઞાતિ
સુરતના હાલ મુંબઈના પૂર્ણિમાબેન હેમેન્દ્રભાઈ ઝવેરી (ઉં. 79) ગુરુવાર, 16મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે દેવાંગ-કેટી, શીતલ અલ્પેશનાં માતા-સાસુ. સ્વ. પુષ્પાવતી ફકીરચંદ ઝવેરીનાં પુત્રવધૂ. સ્વ. સુલોચના ઝવેરચંદ ઝવેરીનાં પુત્રી. સ્વ. નયનાબેન ચંદ્રકાન્તભાઈ ઝવેરી, સરોજબેન રમેશભાઈ ઝવેરી, નીતાબેન જતીનભાઈ ઝવેરી, સ્વ. કૌશલ્યાબેનનાં ભાભી-દેરાણી. નયનભાઈ, રોહિતભાઈ, મીનાબેન કીર્તિભાઈનાં બેન. પ્રાર્થનાસભા શનિવાર, 18મીએ 4.30થી 6.30. ઠે.: ભારતીય વિદ્યા ભવન, ચોપાટી.
ઘોઘારી લોહાણા
વિસાવદરના સ્વ. લાભુબેન અંદરજીભાઈ મોરજરીયાના પુત્ર ભગવાનજીભાઈ (ઉં. 82) 16મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ઇન્દિરાબેનના પતિ. પ્રવીણ, દીપક, ધીરીબેન, હંસાબેન, સ્વ. ચંપાબેન, સ્વ. વિજયાબેનના ભાઈ. જતીન, લીના અજય મસરાણી, જીજ્ઞા વિમલ માણેક, ફાલ્ગુની ચેતન તન્ના, બીજલ નિમિષ રાઈઠઠ્ઠા, શીતલ નિખિલ ગેડામના પિતા. સ્વ. દયાબેન ગિરધરલાલ પુજારાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 18મીને શનિવારે સાંજે 4થી 6. ઠે.: માતૃશ્રી શ્યામભાઈ લોહાણા મહાજન વાડી, સરદાર પટેલ રોડ, કલ્યાણ (પ.).
શ્રીમાળી સોની
બરવાળા બાવીશીના સ્વ. ધીરજબેન તથા સ્વ. ગુલાબચંદ વી.ઝવેરી રાજપરાનાં પુત્ર હસમુખભાઈ (ઉં. 69) બુધવાર, 15મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષાબેનના પતિ. બીપીનભાઈ, સ્વ. સુરેશભાઈ, નીતાબેનના ભાઈ. દિપેશ, જીગ્નેશ, દિપ્તીના પિતા. વૈભવી, યાશિકાના સસરા. પ્રાર્થનાસભા 18મીએ સાંજે 5થી 7. ઠે.: ઝવેરબેન હોલ, ઘાટકોપર (પૂ.).
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
જેતપુરના સ્વ. મોતીલાલ મોહનલાલ પડીયાના પત્ની ગં.સ્વ. મંજુલાબેન પડીયા (ઉં. 77). તે સ્વ. ભારતી મોતીલાલ પડીયાના દીકરી. સરોજબેન ભરતકુમાર વાઢેર, હિમાંશુ, મીતાબેન ભાવેશભાઈ મેર, ઉર્વશીબેન પિયુષકુમાર છાટબારના માતા. જાગૃતિના સાસુ. સ્વ. ગંગારામ ગોપાલજી જોગીના પુત્રી 15મીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે.
કપોળ
મહુવાવાળાના સ્વ. લલ્લુભાઈ મોહનભાઈ મહેતાના પુત્ર. તે સુરેશભાઈના પત્ની સુશીલાબેન (ઉં.78) સ્વ મનસુખલાલ તુલશીદાસ કાપડીયાના દીકરી 16મીએ શ્રીજીચરણ પામ્યા છે. કૃણાલ, પ્રજેશના માતા. અમીતાના સાસુ. પ્રાર્થના સભા 19મીએ ઠે. કપોળવાડી, ગીતાનગર, ભાયંદર (પ.) સાંજે 5 થી 7. રાખી છે.
ઘોઘારી દશા શ્રીમાળી
ભાવનગરના અજયભાઈ (ઉં. 67). તે સ્વ. હંસાબેન તથા સ્વ. ચંદ્રકાંતભાઈ મોદીના પુત્ર. હેતાબેનના પતિ. રિદ્ધિ,રિશીના પિતા. કરણભાઈ, અદિતિબેનના સસરા. સ્વ. રસીલાબેન, સ્વ. હસમુખરાય મકાતીના જમાઈ 16મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 19મીને રવિવારે સવારે 10.30થી 12.30. ઠે.: હોલ ઓફ કલ્ચર, ગ્રાઉન્ડ ફ્લોર, નેહરુ સેન્ટર, વરલી. લૌ. વ્ય. બંધ છે.
શ્રીમાળી સોની
બરવાળા બાવીશીના સ્વ. સવિતાબેન અને સ્વ. મગનલાલ ધોળકિયાનાં પુત્રી હર્ષાબેન (ઉં. 69) 16મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હસમુખભાઈ ગુલાબચંદ રાજપરાનાં પત્ની. દિપેશ, જીગ્નેશ, દિપ્તીનાં માતા. વૈભવી, યાશિકાનાં સાસુ. પ્રાર્થનાસભા 18મીએ સાંજે 5થી 7 ઠે.: ઝવેરબેન હૉલ, ઘાટકોપર (પૂ.).
નાઘેર દશા મોઢ માંડલિયા
રોહિસાના સ્વ. બાબુલાલ માધવજી શાહના પુત્ર શૈલેષભાઈ (ઉં. 63). તે સ્વ. હીરાલાલ ત્રિભુવનદાસના જમાઈ. શિલાબેનના પતિ. જીનેશના પિતા. મહેન્દ્રભાઈ, લતાબેનના ભાઈ 16મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 18મીએ 4થી 6. ઠે.: કડિયાવાડી, પહેલે માળે, મામલતદાર વાડી રોડ નં 3, મલાડ (પ.).
કપોળ
જાનબાઈ દેરડીવાળાના અમિદાસભાઈ (ઉં. 85) 16મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. જયાબેન મણિલાલ મેહતાના પુત્ર. સ્વ. જ્યોતિબેનના પતિ. છાયા, પિયુષ, રુપેશના પિતા. જયેશ, શ્વેતા, જીજ્ઞાના સસરા. સ્વ. મથુરાદાસ પારેખના જમાઈ. લૌ.પ્રથા બંધ છે.
લુહાર સુથાર
ઉનાવાળાના જ્યોત્સ્નાબેન તથા રમેશભાઈ નાનજીભાઈ પરમારના પુત્ર નરેશભાઈ પરમાર (ઉં. 43). તે સ્વ. કલ્યાણજીભાઈ, મનુભાઈ, રાજુભાઈ, જીતુભાઈના ભત્રીજા. રેખાબેનના પતિ. ધ્રુવિન, પાર્થના પિતા. સ્વ. નાથાલાલ મોહનલાલ કવાના જમાઈ 15મીએ રામશરણ પામ્યા છે. સાદડી 18મીએ 5થી 7. ઠે.: લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં. 3, અંબા માતા મંદિર પાસે, બોરીવલી (પૂ.).
સુરતી વિશા લાડ
સ્વ. ઇલાબેન (ઉં. 82). 16મીએ શ્રીજી ચરણ પામ્યા છે. તે બાબુભાઈ હીરાલાલ દલાલના પત્ની. સ્વાતિ, મિલિન્દ, કાર્તિકના માતા, મેહુલભાઈ શાહ, કિન્નરી, નિકિતાના સાસુ. હાર્દિક, ઋત્વી, સૌમ્યના દાદી. સ્વ. શરદ, સ્વ. નંદકિશોરના બેન. લૌ. પ્રથા બંધ રાખી છે.