સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
બોરીવલીના સ્વ. જસુમતીબેન
ભાનુશંકરભાઈ પંડયાની દીકરી દક્ષાબેન (ઉં. વર્ષ 66) 9મીને શનિવારના રોજ કૈલાસવાસી પામ્યાં
છે. તે સ્વ. બીપીનભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. જગદીશભાઈ, રોહિણીબેનના બેન. તેમની સાદડી પ્રથા
બંધ રાખેલ છે અને લૌ. રિવાજ બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય
બ્રાહ્મણ
ભાવનગરના ગં.સ્વ. સરલાબેન
(સુધાબેન) દીક્ષિત (ઉં. 74) 9મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે સ્વ. હરિરામ ભદ્રશંકર દીક્ષિતના
પત્ની, હાર્દિકા (સોનલ), પલ્લવીના માતા. રશેષ શરદભાઈ મહેતાના સાસુ. ચંદ્રકાન્ત પ્રતાપરાય
મહેતાના બહેન. પિયર પક્ષે સ્વ. ત્રિવેણીબેન તથા સ્વ. પ્રતાપરાય મહેતા ના દીકરી. પ્રાર્થનાસભા
તથા લૌ. વ્ય. બંધ છે.
ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી
બ્રાહ્મણ
ધૂળકોટના સ્વ. સુશીલાબેન
પંડયા (ઉં. 79). તે સ્વ. છેલશંકર પંડયાના પત્ની. નીતા, જયેશના માતા. મીનલ, સંજયના સાસુ.
એન્જલ, ધ્રુવના બા. પિયર પક્ષે સ્વ. કરુણાશંકર પંડયાના પુત્રી 10મીને રવિવારે કૈલાસવાસી
પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
નાઘેર દશા મોઢ માંડલિયા
વણિક
ઉનાના સુરેન્દ્રભાઈ
(ઉં. 66). તે સ્વ. ધીરજબેન કાંતિલાલ પાનાચંદ શાહના પુત્ર. ગીતા, સુનિલભાઈ, ઉમેશભાઈના
ભાઈ. પ્રિતી, ફાલ્ગુનીના જેઠ. શ્વેતા, ધ્રુમિલ, પારસના કાકા 9મીએ શ્રીજીશરણ પામ્યા
છે. લૌ. પ્રથા બંધ છે.
કપોળ
સાવરકુંડલાવાળા સ્વ.
કલાવતી નંદલાલ ગાંધીના પુત્ર કૃષ્ણકુમાર ગાંધી (ઉં. 86) 8મીને શુક્રવારે શ્રીજીચરણ
પામ્યા છે. તે સ્વ. હીરાબેન ભગવતરાય સંઘવી, સ્વ. રંજનબેન, સ્વ. મંજુલાબેન ધનસુખલાલ
મેહતા, સ્વ. મથુરાદાસ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. વસંતભાઈ ગાંધીના ભાઈ. દિપકભાઈ, જિતેન્દ્રભાઈ
ધનસુખલાલ મેહતાના મામા. સ્વ. ભરતભાઈ, ભૂપેન્દ્રભાઈના કાકા. લૌ. પ્રથા બંધ છે.
દશા સોરઠિયા વણિક
બાબરાના ગં.સ્વ. હંસાબેન
લલિતભાઈ સાંગાણીના પુત્ર રાજીવ (ઉં. 51). તે શિલ્પાબેનના પતિ. પાર્થ, પ્રિશાના પિતા.
શિતલ કમલેશ મહેતાના ભાઈ. સ્વ. વ્રજલાલ ભગવાનજી ગગલાણીના જમાઈ 9મીએ શ્રીજીચરણ પામ્યા
છે. સાદડી પ્રથા બંધ છે.
કપોળ
ડેડાણવાળા સ્વ. શાંતાબેન
મગનલાલ મહેતાના પુત્ર. સ્વ. પ્રવિણચંદ્રનાં પત્ની ગં.સ્વ. કોકિલાબેન (ઉં. 75) 10મીએ
શ્રીજીચરણ પામ્યાં છે. તે ભાવિન, તૃપ્તિના માતા. દિલીપભાઈ, ભરતભાઈ, ઉષાબેન ભરતકુમાર
પારેખ, ગં.સ્વ. લતાબેન હસમુખરાય ગાંધી, સ્વ. ઇલાબેન હરેશકુમાર મહેતાના ભાભી. પિયર પક્ષે
પરશોતમદાસ ધનજી લહેરીના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
મોડાસા એકડા દશા ખડાયતા
લિહોડાના સ્વ. શાંતિલાલ
શંકરલાલ શાહના પત્ની ચંદનબેન (ઉં. 83) શુક્રવાર 8મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે રાજેશ્રી,
પન્ના, પીયૂષ, સ્વ. ભાવેશના માતા. શીતલ, જિગ્નાના સાસુ. નીલ, સાના, નિયતિ, વાત્સલ,
ઉન્નતિ, કૃશિવના દાદી-નાની. રેવાબેન રાયચંદ શાહનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે. શોકસભા
રાખી નથી.
દશા લાડ વણિક
કલોલના ઇન્દુબેન શાહ
(ઉં. 87). તે સ્વ. ચીમનલાલ તથા સ્વ. લલીતાબેન મજમુદારના દીકરી. સ્વ. મનુભાઈ મગનલાલ
શાહના પત્ની. કિશોરભાઈ, ગીતાબેન, લતાબેન, આરતીબેન, પ્રીતિબેનના માતા. કિશોરકુમાર, રોહિતકુમાર,
પ્રશાંતકુમારના સાસુ 11મીએ શ્રીજીશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
સ્થાનકવાસી જૈન
રાપરના પ્રભુલાલ સંઘવી
(ઉં. 83). તે સ્વ. લક્ષ્મીબેન ચુનીલાલના પુત્ર. સ્વ. મંજુલાબેનના પતિ. ધર્મેન્દ્ર,
ભરત, મહેશ, ભાવનાના પિતા. સ્વ. જેન્તીલાલ, સ્વ. શાન્તીલાલ, વસંતલાલ, કાન્તીલાલના ભાઈ.
સ્વ. સ્વરૂપચંદ સોમચંદ દોશીના જમાઈ 10મીને રવિવારે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા
લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન અને દેહદાન કર્યું છે.
કવિઓ જૈન
વરંડીના જ્યોતિ વોરા
(ઉં. 55) 10મીએ અવસાન પામ્યાં છે. તે હીરબાઈ ખીંયશીના પુત્રવધૂ. નવિનના પત્ની. વિમળાબેન
મુલચંદભાઈના પુત્રી. વસંત, દમયંતી વસંત, દિવ્યા દિપકના બેન. પ્રાર્થના રાખી નથી. ત્વચાદાન-ચક્ષુદાન
કર્યું છે. ઠે.: નવિન વોરા, શ્રીનાથ ભવન, ખારીગાવ, સી/1 (210) ભાઈંદર (પૂ.).
ડોણના તારાબેન વોરા
(ઉં. 87) 10મીએ અવસાન પામ્યાં છે. તે મકાંબાઈ ચુનીલાલના પુત્રવધૂ. સ્વ. રતનશીના પત્ની.
ઉષા, હેમંત, વિપુલ, ભાવેશના માતા. સ્વ. લક્ષ્મીબેન પ્રેમજી દેઢીયાના પુત્રી. કાંતીલાલ,
મણીલાલ, કિશોર, સ્વ. હસમુખ, કીરીટ, સુશીલા ભવાનજી, નિર્મળા દામજી, કુસુમ ભુપેદ્રના
બહેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: કરણ વોરા, બી-26, મોહનનગર, દહાણુંકર વાડી, કાંદીવલી
(પ.).
ના. ખાખરનાં નેમજી દેઢીયા
(ઉં. 86) 10મીએ અવસાન પામ્યા છે. તે નેણબાઈ કાનજી કુરપારના પુત્ર. સ્વ. ભાનુમતીના પતિ.
સંજય, હીના (અમીષા) રાજેશ, જ્યોતિ ગીરીશના પિતા. કેસરબેન, તલકશી, ઝવેર, કસ્તુરબેન તલકશી
(બાબુભાઈ)ના ભાઈ. લક્ષ્મીબેન તેજશી માડણના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: સંજય દેઢીયા,
7, દિપક નિવાસ, હરીશંકર જોશી માર્ગ, દહીંસર (પ.).
મોટા લાયજાના લક્ષ્મીબેન
છેડા (ઉં. 82) 8મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ભચીબાઈ દેવજીના પુત્રવધૂ. મણીલાલના પત્ની.
નિલેશ, રશ્મીના માતા. કુંવરબાઈ (ગગીબાઈ) દામજી નરપારના પુત્રી. ચાંપશી, મણીલાલના બહેન.
પ્રાર્થના રાખી નથી. નિ.: નિલેશ છેડા 854, બી-13, હરી ઓમ ભવન, સેક્ટર-8, કાંદિવલી
(પ.).
તલવાણાના પ્રદીપ (રાજુભાઈ)
દેઢિયા (ઉં. 58) 10મીએ અવસાન પામ્યા છે. તે રતનબેન મોરારજીના પુત્ર. પ્રજ્ઞાના પતિ.
ભાવિકના પિતા. ભાનુબેન, વાસંતી, શીલા, પલ્લવી, પંકજના ભાઈ. રતનબેન શામજીના જમાઈ. પ્રા.:
શ્રી માટુંગા જૈન આરાધના ભવન, શ્રી સુમતિનાથ જિનાલય, નાથાલાલ પારેખ માર્ગ, કિંગ સર્કલ,
માટુંગા (સે.રે.) ટા. 4થી 5.30.
દશા શ્રીમાળી સ્થાનકવાસી
જૈન
સ્વ. ભગવાનજી હરખચંદ
દોશીના દીકરા છબીલદાસ (ઉં. 90) 8મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. પુષ્પાબેનના
પતિ. નરેન્દ્ર, લતાબેન રાજેશકુમાર ગાંડાણી, નીતાબેન પરેશકુમાર કામદાર, અલકાબેન અતુલકુમાર
મિયાણી, ધર્મેન્દ્રના પિતા. સ્વ. કનૈયાલાલ, વિજયાબેન રસિકલાલ અજમેરા, સ્વ. સુશીલાબેન
શાંતિલાલ ગાંધી, સ્વ. કૈલાસબેન પ્રવીણચંદ્ર ગોડા, સ્વ નવનીતભાઈ, સ્વ ઇન્દુભાઈના ભાઈ.
શ્વસુર પક્ષે સ્વ. મગનલાલ કેશવજી જસાણીના જમાઈ. પ્રાર્થનાસભા 12મીને મંગળવારે સવારે
10થી 12. ઠે.: પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી (પ.).
ઝાલાવાડી દશા શ્રીમાળી
મૂર્તિપૂજક જૈન
જોરાવરનગરના સ્વ. કીર્તિકાંત
મગનલાલ શાહ દીવાનના પુત્ર મયૂર શાહ (ઉં. 65) 10મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રૂપાબેનના
પતિ. શ્રદ્ધા પારસ સંઘવી, પ્રતીક્ષા નિસર્ગ શાહના પિતા. મીના મુકેશભાઈ શાહ, નીતા નરેશભાઈ
શાહ, મનીષ, મિલનના ભાઈ. નવીનચંદ્ર વાડીલાલ વોરાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા
12મીએ 4થી 6. ઠે.: સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, પાંચમે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).
લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી વીસા શ્રીમાળી
સ્થાનકવાસી જૈન
વઢવાણના સ્વ. અશોકભાઈ
પાનાચંદ ગાંધીના પત્ની હસુમતીબેન (ઉં. 74) 11મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ધર્મેશ,
ભાવેશ, પારસ, પ્રિતેશના માતા. ચૈતાલીબેન, સ્નેહલબેન, કૃતિબેન, નેહલબેનના સાસુ. ધીરીબેન
ખુશાલદાસ ખીમચંદ દેસાઈના દીકરી. સ્વ. મનહરભાઈ, વનિતાબેન સંઘવી, ઉષાબેન સંઘવીના ભાભી.
પ્રાર્થનાસભા 12મીને મંગળવારે 10થી 12. ઠે.: તેરાપંથી ભવન, ટીબા રોડ, મેક્સિસ મોલની
બાજુમાં, ભાયંદર (પ.).