કવીઓ જૈન
નાગલપુરના અ.સૌ. જ્યોત્સના મોતા (ઉં. 59) 23મીએ અવસાન
પામ્યા છે. તે પાનબાઇ તેજશીના પુત્રવધુ. મુકેશના પત્ની. પ્રતિક, અવની, યશના માતા. રતનબેન
ખીમજીના પુત્રી. અરાવિંદ, કસ્તુરબેન શાંતીલાલના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ મુકેશ
મોતા, 1લે માળે, 102, દિપાંજલી સોસાયટી, સંપદા હોસ્પીટલની બાજુમાં, ચરઇ, થાણા (પ.).
વડાલાના જાદવજી સતરા (ઉં. 89) 22મીએ અવસાન પામ્યા છે.
તે હીરબાઈ માલશીના પુત્ર. તારામતીના પતિ. સ્વ. અલ્પા, મનીષના પિતા. પ્રેમજી, ભવાનજી,
પોપટલાલ, સુરજી, જગશીના ભાઈ. ભાણબાઈ શામજી માણેક કેનિયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી.
નિ.ઃ મનીષ સતરા- એ/1201, ગોકુલ વૃંદાવન, શાંતિલાલ મોદી ક્રોસ રોડ નં. 2, કાંદિવલી
(પ.).
લુણીના હેમકુંવરબેન ધરોડ (ઉં. 64) 21મીએ અવસાન પામ્યા
છે. તે ઉમરબેન મુરજી ધરોડના પુત્રી. મુરીબાઇ ટોકરશીના પૌત્રી. ભાણબાઇ ખીંયશી દેવુના
દોહીત્રી. સાકરબેન શાંતીલાલ રસીકના બેન. પ્રાર્થના સભા રાખી નથી. ઠે.ઃ તુષાર ધરોડ,
બીલ્ડીંગ નં. 12, રૂમ નં. 704, એમ બારીયા હાઇટસ, સ્નેહાંજલી શોરૂમ પાસે, મનવેલપાડા,
વિરાર (પૂ.).
ઘોઘારી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
તળાજાના સ્વ. નગીનદાસ રતિલાલ સરવૈયા તથા જ્યોત્સનાબેનનાં
પુત્રી મનીષાબેન (ઉં. 57). તે પરાગભાઈ સરવૈયાનાં બેન. જશવંતરાય, મહેન્દ્રભાઈ, કનૈયાલાલ,
સુરેશભાઈ સરવૈયા, અંજુબેન રાઠોડ, જ્યોતિબેન સરવૈયાનાં ભત્રીજી. સૂર્યકાંતભાઈ ભાયાણીના
ભાણેજ 22મીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડ જૈન
વિંછીયાના સ્વ. મણિલાલ ગોરધનદાસ શાહના પુત્ર સુબોધભાઈ
(ઉં. 81) 22મીએ અરિહંતશરણ પામ્યા છે. તે મુગટલાલ
વ્રજલાલ શાહના જમાઈ. મીરાબેનના પતિ. રચિતના પિતા. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી દિગંબર જૈન
સુરેન્દ્રનગરના સ્વ. કમળાબેન રમણીકલાલ શેઠના પુત્ર
કિશોરભાઈનાં પત્ની માલતીબેન (ઉં. 66) 22મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે હાર્દિક, મયંકનાં
માતા. પૂજા, ઉર્મિનાં સાસુ. પિયર પક્ષે સ્વ. રસિલાબેન કાંતિલાલ ડગલીનાં પુત્રી. પ્રાર્થનાસભા
તથા લૌ. વ્ય. બંધ છે.
માંગરોળ દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
માંગરોળના સ્વ. સુશીલાબેન વિનયચંદ્ર દોશીના પુત્ર ચંદ્રવદનભાઈ
દોશી (ઉં. 84) 23મીએ મંગળવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે સરોજબેનના પતિ. જેસલબેન જિતેન્દ્ર
દેસાઈ, નેહાબેન ભાવેશ કંપાણીના પિતા. સ્વ. શાંતિભાઈ ફૂલચંદ શેઠના જમાઈ. અરુણાબેન, અનીતાબેન,
સ્વ. ભરતભાઈ દોશીના ભાઈ. પ્રાર્થના સભા તથા લૌ. વ્ય. બંધ છે.
ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ખાર-પાલીહિલના દક્ષા જોશી (ઉં. 71) તે જીતેન્દ્રના
પત્ની. સ્વ. જાધવરાય જોશી અને પદમાબેનના પુત્રવધુ. સ્વ. રેવાશંકર અને પ્રભાબેન ત્રિવેદીના
પુત્રી. દુષ્યંત, અતુલ ત્રિવેદીના બેન. 12મીએ સ્વર્ગવાસ પામ્યા છે.
મોઢ બ્રાહ્મણ
માલતીબેન અશ્વિનભાઈ આચાર્ય (ઉં. 81) સોમવાર, 22મીએ
અવસાન પામ્યાં છે. પ્રાર્થનાસભા 26મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.ઃ જૈનમ. શાંતિસાગર
હૉલ, ચામુંડા સર્કલ, મંડપેશ્વર રોડ, દિગંબર જૈન મંદિરની સામે, બોરીવલી (પ.).
કચ્છી લોહાણા
મોટી વમોટી (કચ્છ)ના સ્વ. મોરારજી (શંકરભાઈ) રામજી
પલણનાં પત્ની ગં.સ્વ. પાર્વતીબેન (ઉં. 84) 22મીએ શ્રીરામશરણ પામ્યાં છે. તે મનીષ, મિતેશનાં
માતા. નીપા, એકતાનાં સાસુ. સ્વ. સીતાબાઈ જેઠાલાલ વેલજી કતીરાનાં દીકરી. સ્વ. પ્રાગજીભાઈ,
જમનાદાસભાઈ, સ્વ. રમીલાબેન, જશોદાબેનનાં બહેન. લૌ. વ્ય. બંધ છે.
માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મુંબઈના હસુમતી દેસાઈ (ઉં. 85) 22મીએ શ્રીજીચરણ પામ્યા
છે. તે સ્વ. અશ્વિન અમીલાલ દેસાઈના પત્ની. દીપલ, નિશાંતના માતા. જલેશભાઈ, ચેતનાના સાસુ.
સ્વ. છબીલદાસ જીવનના પુત્રી. વિજયાબેન, રમેશભાઈ,
પ્રફુલ્લભાઈના ભાભી. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
વરસામેડીના અ.સૌ. બીનાબેન ઠક્કર (કારિયા) (ઉં. 55)
23મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. પુષ્પાબેન મોરારજી ભવાનજી કારિયાનાં પૂત્રવધૂ. કમલનાં
પત્ની. રાજનાં માતા. સ્વ. શાંતાબેન મથરાદાસ ભવાનજી ઠક્કરનાં પુત્રી. ભાવના દિનેશ જોબનપુત્રા,
અરાવિંદનાં બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, 25મીએ સાંજે 5.30થી 7. ઠે. ઃ પાવાણી
હોલ, 1 લા મજલે, શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, આરઆરટી રોડ, મુલુન્ડ (પ.).
કપોળ
કુંઢડાવાળા અમ્રતલાલ ધરમશી ભુતાના પુત્ર મનોજભાઈ (ઉં.
60). તે મમતાના પતિ. આકાશ, સાગરના પિતા. મહેશભાઈ, હર્ષદભાઈ, પુષાબેન નટવરલાલ ગાંધી,
જયશ્રીબેન મનમોહનદાસ સંઘવી, ભાનુબેન હસમુખરાય શેઠ, ગીતાબેન કિશોરકુમાર મેહતાના ભાઈ.
પ્રદીપભાઈ, નયનભાઈ, પ્રફુલભાઈ મોહનલાલ ઠક્કરના જમાઈ 22મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા
છે. પ્રાર્થનાસભા 25મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.ઃ લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્સટેન્શન
રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ ભાટિયા
ગં.સ્વ. સોહિણીબેન (ઉં. 65). તે સ્વ. આદિત્યનાં પત્ની.
ગં.સ્વ. મંજુલા મુળરાજ મર્ચંટનાં પુત્રવધૂ. ગં.સ્વ. મંજુલા હંસરાજ ઉદેશીનાં પુત્રી.
દેવાંશી શમીમ અહમદ, નિકિતા તુષાર નાઇકનાં માતા. લીના હેમંત મર્ચંટનાં ભાભી મંગળવાર
23મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા ગુરુવાર 25મીએ સાંજે 4.30થી 6.30. ઠે.ઃ સ્વામિનારાયણ
હૉલ, અજમેરા સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
કપોળ
ગં.સ્વ. ઇલાબેન છબીલદાસ ભુવા 23મીએ શ્રીજીચરણ પામ્યાં
છે. તે સ્વ. શાંતાબેન ધનજીભાઈ લક્ષ્મીચંદ ભુવાનાં પુત્રવધૂ. સ્વ. જસંવતીબેન વરજીવનદાસ
જમનાદાસ મહેતાનાં પુત્રી. કમલ, ભાવના, બીના, જીજ્ઞાનાં માતા. મનિષા, ચેતન દિનેશકુમાર
ડગલી, સજલ સુશીલકુમાર શેઠ, મનિષ રામચંદ્ર મહેતાનાં સાસુ. નમન, ન્યાસા, સોહમ, નેહા,
કેવલ, રિદ્ધી મેહુલકુમાર પટેલ, ઇશા નિખીત માગોના દાદી. પ્રાર્થનાસભા શુક્રવાર 26મીએ
5થી 7. ઠે.ઃ વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટા ઉપાશ્રય), પારેખ લેન કોર્નર,
એસ.વી. રોડ, કાંદિવલી (પ.).
હાલાઈ લોહાણા
કરાચીવાળા રાજેશ તુલસીદાસ પોપટ (ઉં. 67) 23મીએ શ્રીજીશરણ
પામ્યા છે. તે ભાવનાબેનના પતિ. સ્વ. રમેશ, નરેન્દ્રભાઈ, હરીશના ભાઈ. મેઘના, શીતલના
પિતા. હેમાંગ, અમોલના સસરા. સ્વ. મંગળાબેન નરાસિંહદાસ કક્કડના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા
25મીએ 4થી 6. ઠે.ઃ લાયન્સ ક્લબ ઓફ પાલઘર, બીજે
માળે, કચેરી રોડ, પાલઘર. લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
મહેકરના હીરાબેન ગગલાણી (ઉં. 98). તે સ્વ. મગનલાલ કાનજીભાઈ
ગગલાણીનાં પત્ની. વિપિન, વિજય ગગલાણી, જ્યોતિ મનહરલાલ ધંધુસરિયા, ભારતી બિહારીલાલ ગોરસિયા,
મીના હર્ષદ કુરાણી, આરતી હિતેશ શાહનાં માતા. રશ્મિ, મોનિકાનાં સાસુ. કેશવલાલ ઝવેરચંદ
પારેખનાં બેન. યશ, પાયલ, રાજ, દેવાંશી, હિયા, કિયાના દાદી 23મીએ શ્રીજીચરણ પામ્યાં
છે. પ્રાર્થનાસભા 25મીએ સાંજે 5થી 7. ઠે.ઃ વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પાંચમે
માળે, એસ.વી રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
દશા મેવાડા વણિક.
ભાદરવાના ડૉ. રાધાકૃષ્ણ શાહ (ઉં. 85). તે સ્વ. મણીબેન
ચીમનલાલના પુત્ર. સ્વ. ધનલક્ષ્મીબેન ભોગીલાલના જમાઈ. સ્વ. કોકિલાબેનના પતિ. સત્યમ,
અવની, ચિરાગના પિતા. ચિરાગ મોદી, અમીના સસરા 20મીએ ગૌલોકવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા
26મીએ 4થી 6. ઠે.ઃ ઓમ સુંદર વિચાર સો., શીમ્પોલી રોડ, બૅન્ક અૉફ બરોડા સામે, બોરીવલી
(પ.).
કચ્છી લોહાણા
અંજાર કચ્છના રમેશકુમાર મજેઠિયા (ઉં. 67) 23મીએ રામશરણ
પામ્યા છે. તે સ્વ. શાંતાબેન વિરજીભાઈના પુત્ર.
દક્ષાબેનના પતિ. અમિત, ભાવિકાના પિતા. સ્વ. ચંદ્રકાંતભાઈ, ચંપાબેન, ધનલક્ષ્મી, સ્વ.
હેમલતાબેન, દેવબાળાબેન, હંસાબેનના ભાઈ. સ્વ. સાકરબેન નારાણજી દૈયાના જમાઈ. બંને પક્ષની
પ્રાર્થનાસભા 25મી ને ગુરુવારે સાંજે 5થી 6.30. ઠે. ઃ કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ
ફ્લૉર, મુલુંડ. લૌ. વ્ય. બંધ છે.