કવીઓ જૈન
લાખાપરના નાગજી ધારશી શેઠિયા (ઉં. 79) 15મીએ અરિહંતશરણ પામ્યા
છે. તે મમ્મીબાઈ ધારશી ચાંપશીના પુત્ર. પ્રેમિલા (પ્રભા)ના પતિ. નીતા, કેતનના પિતા.
રામજી, ઝવેર, રાઘવજી, પ્રભાના ભાઈ. ઉમરબેન રવજી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ
કેતન શેઠિયા, 201, જલારામ સોસાયટી, લકડગંજ,
નાગપુર.
વડાલાના કિશોર ઇસરાણી (ઉં. 69) 16મીએ અવસાન પામ્યા છે. તે
કેસરબેન જાદવજીના પુત્ર. હંસાબેનના પતિ. ચેતનના પિતા. મણીબેન તલકશી સતરાના જમાઈ. પ્રાર્થના
રાખી નથી. ઠે. ઃ ચેતન કે. શાહ, ડી-102, પારસ નિકેતન, છેડાનગર, ચેંબુર.
દેશલપુર (કંઠી)ના કેસરબેન સોની (ઉં. 93) 12મીએ અવસાન પામ્યા
છે. તે માંકબાઈ વેલજી હધુનાં પુત્રવધૂ. પ્રેમજીનાં પત્ની. વિમળા, ચંદ્રીકા, કલ્પના,
શાંતીલાલના માતા. ઉમરબાઈ વીરજી ખેરાજના પુત્રી. ખીમજી, રતનબેન ચના, લક્ષ્મીબેન લાલજી,
દેવકાબેન લાલજીના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ શાંતીલાલ પ્રેમજી સોની, વીરા ફરીયો,
દેશલપુર (કંઠી).
નાંગલપુરના ચંદ્રકાંત વીરા (ઉં. 83) 16મીએ અવસાન પામ્યા છે.
તે પરમાબેન ખેતશી મુરજીના પુત્ર. ચંદ્રીકા (પ્રભા)ના પતિ. ચેતન, બીના, જસ્મીનના પિતા.
પ્રવિણ, સુશીલા, કાંતી, વસંત, પ્રફુલના ભાઈ. લાછબાઇ દેવજી દેશરના જમાઈ. પ્રાર્થના રાખી
નથી. નિ. ચેતન વીરા, 222, માણેક સો., એસ.જે.રોડ, લોઅર પરેલ.
બિદડાના ધીરજલાલ વીરા (ઉં. 89) 16મીએ અવસાન પામ્યા છે. તે
મકાંબાઈ દેવશી દેવજી વીરાના પુત્ર. મણીબેનના પતિ. ભારતીના પિતા. જવેરબેન કુંવરજી, મણીલાલ,
લક્ષ્મીચંદ, હેમચંદના ભાઈ. સુંદરબેન નાનજી
કચુના જમાઈ. પ્રાર્થના રાખી નથી. દેહદાન કર્યું છે. ઠે.ઃ ભારતી રમેશ ગોગરી, બી-603,
સની સ્ટેટ, આઈ.ડી.બી.આઈ. બેંકની ઉપર, એસ. ટી. રોડ, ચેમ્બુર.
ઘોઘારી વીસા શ્રીમાળી
જૈન
ચોક (મોરચૂપણા)ના સ્વ. ચંદ્રાબેન બાવચંદ વિઠ્ઠલદાસ દોશીનાં
પુત્રવધૂ અ.સૌ. ભારતી હરેશભાઈ દોશી (ઉં. 64) 16મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે અંકિત,
જીનલનાં માતા. કિંજલ, વીરાગ કિર્તીભાઈ ગાંધીનાં સાસુ. દક્ષાબેનનાં ભાભી. પિયરપક્ષે
સ્વ. મંગળાબેન તથા સ્વ. ગીરધરલાલ પ્રભુદાસ શાહનાં દીકરી. આત્મશ્રેયાર્થે માતૃવંદના 18મીને શનિવારે સવારે 10થી 12. ઠે.ઃ જાસ્મીન હોલ,
રઘુલીલા મોલ, ચોથે માળે, પોઈસર ડેપો પાછળ, કાંદિવલી (પ.).
મચ્છુકાંઠા વીસા શ્રીમાળી જૈન
મોરબીના કાંતિલાલ કેશવલાલ દોશી (ઉં. 94) 16મીએ અરિહંતશરણ
પામ્યા છે. તે જયશ્રીબેનના પતિ. રાજેશભાઈ, અતુલભાઈ, સોનલબેનના પિતા. પ્રીતિ, સ્વ. મીતાબેન,
આરતી, દર્શનભાઈના સસરા. પ. પૂ. જિનેન્દ્ર વલ્લભ મ.સા., સ્વ. મનહરલાલ, સ્વ. સુમતિભાઈના
ભાઈ. સ્વ. હાકેમચંદ જુઠાલાલ શાહના જમાઈ. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ટંકારાના સ્વ. વનેચંદ રૂપચંદ દોશીના પુત્ર ગુણવંતભાઈ (ઉં.
78) તે સંધ્યાબેનના પતિ. ચિંતન, નિપુણના પિતા. સાક્ષી, આદિના દાદા. સ્વ. રમણીકભાઈ,
સ્વ. રસિકભાઈ, સ્વ. હિમ્મતભાઈ, સ્વ. નવીનભાઈ, સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ. સ્વ. જયંતિલાલ
મણિલાલ મેહતાના જમાઈ. 16મીએ ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
તલ્લીના સ્વ. દલિચંદ દોશીનાં પત્ની વિમળાબેન (ઉં. 86) 16મીને
ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. તે સુરેશભાઈ, કુંદનબેન, નીતાબેન, કેતનભાઈના માતા. પ્રતિભાબેન,
પ્રિતીબેન, કિરીટકુમાર દોશી, વિજયકુમાર શાહનાં સાસુ. પ્રિયાંક, પૂજા, પ્રક્ષાલ, રિશિતના
દાદી. પિયર પક્ષે જેરાજભાઈ ભીમજીભાઈ શાહનાં દીકરી. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. નિ.ઃ
401, ફલોરા એપાર્ટમેન્ટ, એસ. એન. રોડ, શુભમ હોટલની બાજુમાં, મુલુંડ (પ.).
જૈન
લીમડીના વિક્રમભાઈ વોરા (ઉં. 68) તે સ્વ. છોટાલાલ ભૂરાભાઈ વોરાના પુત્ર. કોકિલાબેનના પતિ. સ્વ. અનોપચંદ લાલચંદ કોઠારીના જમાઈ. સ્વ. ભાવિક, દિપાલીના પિતા. દિશા, સમકિતના સસરા. મનીષભાઈ, અનિલાબેન, રીટાબેન, સેજલબેનના ભાઈ. 16મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
જૈન
ઉમરાળાના કિરીટભાઈ જુગલકિશોર મેહતા (ઉં. 76) 16મીએ અરિહંતશરણ
પામ્યા છે. તે મધુબેનના પતિ. જીતુભાઈ, સ્વ. અરુણાબેન કિશોરભાઈ કપાસી, નૈનાબેન મહેશભાઈ
રૂપાણીના ભાઈ. કૃપા રશ્મિન શાહ, ભક્તિ સાગર મોદી, શ્રદ્ધા, સંતોષના પિતા. પ્રાર્થના
તથા લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
પડધરીના ગં.સ્વ. કૈલાસ (ઉં. 79) 17મીને શુક્રવારે અરિહંતશરણ
પામ્યાં છે. તે સ્વ. નટવરલાલ પ્રાણશંકર દેસાઈનાં પત્ની. હિતેન, રિતેશનાં માતા. મીના,
શિલ્પાનાં સાસુ. પિયર પક્ષે સ્વ. ધીરજલાલ જગજીવનદાસ ગાંધીનાં પુત્રી. સ્વ. શશિકાંત,
ભાસ્કરભાઈ, લતાબહેન, ક્રિષ્નાબહેન, રેખાબહેન, બા.બ્ર. તારાબાઈ, બ્રા.બ્ર. ગુણીબાઈનાં
ભાભી. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ લખપતના ગં.સ્વ. પુષ્પાબેન દાવડા (ઉં. 87). તે સ્વ. જમનાદાસ
વાલજી દાવડાનાં પત્ની. સ્વ. દેવીદાસ, દિપકના માતા. સ્વ. લક્ષ્મીબેન વિશનજી રાયકુંડલિયાનાં
પુત્રી. સ્વ. કેસરબેન વાલજી દાવડાના પુત્રવધૂ 16મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે.
પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
રાજુલાવાળા સ્વ. વસંતરાય ભાઈદાસભાઈ ભુતાના પુત્ર દિનેશભાઈ.
તે ઇલાબેનના પતિ. હિરલ, ચિંતનના પિતા. અતિક, ઝારાના સસરા. સ્વ. જયશ્રીબેન પ્રણવ દલાલ,
પારુલબેનના ભાઈ. 16મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. શાંતાબેન રામજી (પ્રાગજી) નરમ ધારેશી વાળાનાં પુત્રી.
કુ. અરુણા (ઉં. 71) 16મીને ગુરુવારે શ્રીરામશરણ પામ્યા છે. તે પ્રવીણ, જયંતી, સ્વ.
મહેન્દ્ર, ચંદ્રકાંત (ચંદુ), ઇન્દિરા મુકેશ કુમાર અરોરાનાં બહેન. જયશ્રી, વાસંતી, ભાવના,
હર્ષાના નણંદ. સ્વ. આણંદબાઈ દેવજી રાયકંગોરના દોહિત્રી. ધીરેન, ભાવીન, તરંગ, પુનમ દેવલકુમાર,
જીજ્ઞા સંજયકુમાર, કાજલ જયેશકુમાર, પુર્વી કૌશિકકુમાર, તૃપ્તિ વૈભવકુમાર, રીચા મેહુલકુમારનાં
ફઇબા. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી.
કપોળ
ઉમરાળાવાળા સ્વ. ઉર્મિલાબેન તથા સ્વ. મનસુખલાલ સુંદરજી ભુતાના
પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં. 76) તે પારૂલબેનના પતિ. મેહુલભાઈ, પ્રણવભાઈના પિતા. દક્ષાબેન
રજનીભાઈ મહેતા, મીનાબેન ભરતભાઈ વળિયા, રાજલબેન મેહુલભાઈ સંઘવીના ભાઈ. સ્વ. પ્રતાપભાઈ
લલ્લુભાઈ દેસાઈના જમાઈ. ગુરુવાર 16મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય.
બંધ છે.
ઘોઘારી લોહાણા
ડોમ્બિવલીના ગં.સ્વ. ઉષાબેન (ઉં. 84) 14મીએ શ્રીજીચરણ પામ્યાં
છે. તે સ્વ. ભૂપેન્દ્રભાઈ મણિલાલ ઠક્કરનાં પત્ની. ઉમેશભાઈ, મનીષભાઈ, સંગીતા સતીશભાઈ
વસાણીનાં માતા. અનિતાનાં સાસુ. હસમુખભાઈ, સ્વ. તનસુખભાઈ, નીલમબેન કિરીટકુમાર પુજારા,
નલિનીબેન દિલીપકુમાર રાજાનીનાં ભાભી. જયાબેન પુરષોત્તમભાઈ મોનજી કોટેચાનાં દીકરી. લૌ.
વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી.