કવીઓ જૈન
ભીંસરાના અ.સૌ. મિત્તલ ગડા (ઉં. 29) 23મીએ અવસાન પામ્યાં છે. તે નયના લક્ષ્મીચંદનાં પુત્રવધૂ. પુનીતનાં પત્ની. ભાવના કાંતિલાલનાં પુત્રી. બીના પ્રકાશ શિંદેનાં બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: નયના ગડા, જે. 602, નવનીતનગર, દેશલેપાડા, ડોમ્બિવલી(પૂ.).
વડાલાના દામજી શેઠિયા (ઉં. 77) 25મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. રતનબેન શામજી શેઠીયાના પુત્ર. પ્રભાવતીના પતિ. પરેશ, હીનાના પિતા. પ્રેમજી, ઝવેરના ભાઈ. પુરબાઈ ભાણજી ધારશી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: પરેશ શેઠિયા, 301, એંજલ એપાર્ટમેન્ટ, નેશનલ સ્કૂલ રોડ, ભાંડુપ (પ.).
કાળધર્મ પામ્યા
આ. ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના, આ. ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર સાહિત્ય દિવાકર, આ. કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી મુનિરાજ દેવરત્નસાગરજી મ.સા.ના શિષ્ય મુનિરાજ મેઘરક્ષિતસાગરજી મ.સા. ઉં. 38 વર્ષની ઉંમરે 16 વર્ષનો દીક્ષા પર્યાય પાળી શુક્રવાર, 26મીએ કાળધર્મ પામ્યા છે. તે સંસાર પક્ષે ગઢશીશાવાલા હેમલતાબેન મોરારજીભાઇ આસુભાઇ દેઢિયાના પુત્ર.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
પાલીતાણાના સ્વ. શાંતિલાલ ઠાકરશી શેઠના પુત્ર પ્રવિણચંદ્ર (ઉં. 78) 12મીએ અરિહંતશરણ પામ્યા છે. તે દિવ્યાબેનના પતિ. ચંદ્રકાન્તના ભાઈ. રૂપેશ-મોના, શ્રેણિક-ભાવિશા, ટ્વિકલ કેયુરકુમાર શાહના સસરા. સ્વ. ધીરજલાલ દુર્લભદાસ દોશીના જમાઈ. ભાવયાત્રા 28મીએ 10થી 12. ઠે.: પાવનધામ, કાંદિવલી (પ.).
ઝાલાવાડી વીસા શ્રીમાળી શ્વે. મૂ.પૂ. જૈન
વિંછીયાના કાનજીભાઈ ફુલચંદ શાહના પુત્ર રમણીકલાલ (ઉં. 82). તે ભાનુબેનના પતિ. મીના હિતેશકુમાર શાહ, લીના રાજેશકુમાર શાહ, પૂર્વી પ્રકાશકુમાર શાહ, ચૈતાલી પ્રિતેશકુમાર શાહના પિતા. સ્વ. રતિલાલ ડાહ્યાલાલ શાહના જમાઈ. સ્વ. કિશોરભાઈ, સ્વ. અશોકભાઈ, સ્વ. બિપીનભાઈ, નરેન્દ્રભાઈ, સુરેશભાઈ, સ્વ. ઇન્દુબેન, હંસાબેન, સ્વ. વસુબેન, સ્વ. પુષ્પાબેનના બનેવી ગુરુવાર 25મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. તથા સાદડી પ્રથા બંધ છે.
હાલાઈ બ્રહ્મક્ષત્રિય
નાગનેશના સ્વ. વિજયાબેન રમણીકલાલ દુબલના પુત્ર ભરતભાઈ (ઉં. 74) 25મી ને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ગીતાબેનના પતિ. કાર્તિક, ચિરાગના પિતા. સ્વ. મંજુલાબેન મુકેશકુમાર છાટબાર, મીનાક્ષી અરાવિંદકુમાર તેતર, મહેશના ભાઈ. સ્વ. ડાહયાલાલ ધારશી જોગીના જમાઈ. પ્રાર્થનાસભા 27મી ને શનિવારે સાંજે 4થી 6. ઠે.: હાલાઈ લોહાણા મહાજન વાડી, 1લે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ વી રોડ, કાંદિવલી (પ.).
દશા સોરઠીયા વાણિયા
પાલીતાણાના સ્વ. તારાબેન જગજીવન ગાંધી (ઉ. 90). તે સ્વ. જગજીવન પરમાનંદદાસ ગાંધીનાં પત્ની. સ્વ. કાશીબેન બાબુલાલ વસાણીનાં પુત્રી. ઇન્દિરાબેન શશીકાંતભાઈ મદાણી, સ્વ. રજનીકાંત, સ્વ. રાજેન્દ્રભાઈ, સ્વ. ઇન્દ્રવદનભાઈ, બિમલભાઈનાં માતા. ગં.સ્વ. રેખાબેન, ગં.સ્વ. મીરાબેન, ડિમ્પલનાં સાસુ. સ્વ. મનસુખભાઈ, પ્રભુદાસભાઈ, પ્રવીણભાઈ ગાંધીનાં ભાભી. પ્રાર્થનાસભા 27મી ને શનિવારે સાંજે 5થી 7. ઠે.: શ્રી લોહાણા મહાજન વાડી, 2જે માળે, એસ. વી. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી (પ.).
કપોળ
મહુવાવાળા સ્વ. લીલાબેન હર્ષદરાય બાલુભાઈ વોરાના પુત્ર પંકજભાઈ (ઉં. 53). તે નીલમ (નીતા)ના પતિ. રોશની કવનીના પિતા. જીજ્ઞા આશીષ, કૃપા ધીરેન મહેતાના ભાઈ. શ્વસૂર પક્ષે સ્વ. હસમુખરાય ગંગાદાસ પારેખના જમાઈ ગુરુવાર 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 28મી ને રવિવારે સાંજે 5થી 7. ઠે.: સંન્યાસ આશ્રમ, વિલે પાર્લે (પ.). લૌ. વ્ય. બંધ છે.
દશા મેવાડા વણિક
પાદરાના અ.સૌ. સોનલબેન (ઉં. 62). તે કુંજેશભાઈના પત્ની. સ્વ. જશોદાબેન ચંદ્રકાન્તભાઈ શાહના પુત્રવધૂ. અનુજ, મનાલીના માતા. ભાવના, દક્ષા, તૃપ્તિ, કેતનના ભાભી. ધનગૌરીબેન જશવંતલાલ મહેતાના પુત્રી 25મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 27મીને શનિવારે સાંજે 5થી 7. ઠે. : ખડાયતા ભુવન, 32, હનુમાન રોડ, પારલે તિલક વિદ્યાલયની પાસે, વિલે પાર્લા (પૂ.).
હાલાઈ ભાટિયા
ગં.સ્વ. જયશ્રી કાપડિયા (ડાઈબેન) (ઉં. 89) 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જયરાજ (કાકુભાઈ) માધવદાસ ગાવિંદજીના પત્ની. દિપીકા નીતિન કાપડીયા, રાજીવના માતા. બ્રિંદાના સાસુ. સ્વ. લાલજી રામદાસ અને સ્વ. મીઠીબાઈ આશરના પુત્રી. સ્વ. કુમુદબેન (બાબીબેન) જયંતકુમાર આશરના ભાભી. પ્રાર્થનાસભા 28મીને રવિવારે સાંજે 4.30થી 6. ઠે.: પાવન ધામ, મહાવીરનગર, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
કપોળ
ચલાલાવાળાના સ્વ. મંગળદાસ ભાઈચંદ મહેતા (ભુવા)નાં પત્ની ગં.સ્વ. હસુમતિબેન (ઉં. 85). તે તુષાર, પરાગ, બીરેનનાં માતા. પિયર પક્ષે છોટાલાલ દામોદરદાસ મહેતાનાં દીકરી. ચંદ્રકાન્ત, ભરત, અરુણા જયંત પારેખનાં બેન. સ્વ. મંજુબેન, સ્વ. ચંદુબેન, ગં.સ્વ. ઇન્દુબેન, જ્યોત્સનાબેનનાં ભાભી 23મીએ શ્રીજીશરણ પામ્યાં છે. લૌ. પ્રથા બંધ છે.
હાલાઈ ભાટિયા
ગં.સ્વ. રજનીબેન જમનાદાસ સંપટ (ઉં. 97). તે સ્વ. ચાંપસી જીવણદાસ સંપટનાં પુત્રવધૂ. સ્વ. વસનજી રતનશીનાં પુત્રી. રોમેશ, રોહિલ, પિનાકીન, મોના જ્ઞાનેશ ચોકસીના માતા. સ્વ. ઉર્મિલા, ઉષા, સ્વ. જયશ્રીના સાસુ. મિહિરના દાદી 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 27મીએ સાંજે 5થી 6.30. ઠે.: વાલચંદ હિરાચંદ હૉલ, આઈએમસી બિલ્ડિંગ, ચર્ચગેટ સ્ટેશન સામે.
બાલાસિનોર દશાનિમા વણિક
બાબુલાલ ચુનીલાલ પરીખ (લાય) (ઉં. 86). તે સ્વ. પ્રવીણાબેન પરીખના પતિ. નિખિલ, નિમિષના પિતા. સંગીતા, શ્રુતિના સસરા. રોનિલ, કુણાલ, નીલ, સાહિલ, સંજના, સંજુ, સ્નેહાના દાદા ગુરુવાર 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર 27મીએ સાંજે 5.30થી 7.30. ઠે.: પાટીદાર સમાજ હૉલ, ફ્રેન્ચ બ્રિજ, ગામદેવી. લૌ. વ્ય. બંધ છે.
દંઢાવ્ય ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ
ગોજારિયાના અ.સૌ. ભગવતીબેન (ઉં. 79). તે લલિતચંદ્ર છોટાલાલ રાવલના પત્ની. સ્વ. ધર્મિષ્ઠાબેન, હેમલતાબેન, આરતીબેન, ફાલ્ગુનીબેનના માતા. કેતનકુમાર, રાજેશકુમાર, અમોલકુમાર જીગરકુમારના સાસુ. રૂષિલ, યશ, દેવ, ખુશાલ, ધ્રુવ, વિહાનના નાની. સ્વ. રેવાશંકર નથુરામ મહેતાના પુત્રી 19મીને શુક્રવારે દેવલોક પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 28મીને રવિવારે 5થી 7. ઠે. : ઠઠ્ઠાઈ ભાટિયા પંચાયત, પ્લોટ નં-62, જેઠવા નગર, બજાજ સ્કૂલ પાસે, કાંદિવલી (પ.).
કચ્છી લોહાણા
રવાપરના સ્વ. ભગવતીબેન મોરારજી ચંદનના પુત્ર અરવિંદભાઈ (ઉં. 67) 25મીને અક્ષરનિવાસ પામ્યા છે. તે લક્ષ્મીબેનના પતિ. પાયલ, નિતીન નાંદુરકરના પિતા. વાલજી મોતીરામ રાજદેના જમાઈ. જયેશભાઈ, દીપકભાઈ, સ્વ. કમળાબેન, સ્વ. શારદાબેન, મહાલક્ષ્મીબેન, એકાદશીબેન, સીતાબેન, સંતોષબેન, સાવિત્રીબેન, સરસ્વતીબેનના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર 27મીએ સાંજે 5.30થી 7. ઠે.: કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર.ટી. રોડ, મુલુન્ડ (પ.). લૌ.વ્ય. બંધ છે.
કપોળ
ભિવંડીવાળા ગં.સ્વ. પુષ્પાબેન વૃજલાલ મહેતાના પુત્ર યોગેશભાઈ (ઉં. 70) 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે નીરુબાળાના પતિ. અક્ષય, નીરવના પિતા. ગં.સ્વ. રશ્મીબેન હરેશભાઈ પારેખ, કૌશિકભાઈ, શૈલેશભાઈના ભાઈ. સ્વ. નિર્મળાબેન ચકુભાઈ મહેતાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
દુધઈના સ્વ. મંગલદાસ પ્રાગજી ઠક્કર (ધામે)નાં પત્ની ગં.સ્વ. ઝવેરબેન (ઉં. 91). તે સ્વ. ગોકુલદાસ કરસનદાસ સોમૈયાનાં પુત્રી. સ્વ. હરીશ, સ્વ. નિતીન, સ્વ. ધીમંત, સ્વ. કિરણ, સ્વ. માલતીબેન અમૃતલાલ, સ્વ. કાશીબેન અમુભાઈ, ગં.સ્વ. પુષ્પાબેન પ્રતાપસિંહ, ગં.સ્વ. હીનાબેન વલ્લભદાસનાં માતા. સ્વ. જયશ્રીબેન, ગં.સ્વ. જ્યોતિબેન, સ્વ. ઉમાબેન, ગં.સ્વ. નંદિનીબેનના સાસુ. નિમિષ, સંદીપ, બીના, તુષાર, વર્ષાબેન, ભાવનાબેન, અમિતાબેન, ફાલ્ગુની (પિંકી) બેન, જ્યોતિબેન, પિયુષ, દિપ્તી, હિતેન, જલ્પાના નાની-દાદી 24મીને બુધવારે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
રાજ્ય પુરોહિત બ્રાહ્મણ
મોરબીના ગોવિંદરામ શંકરજીના પુત્ર જયંતભાઈ (ઉં. 80). તે જેશંકર શામજી ખેતિયાના જમાઈ. પ્રવીણાબેનના પતિ. જાગૃતિ, સ્મિતા, બેલા, ફાલ્ગુની, મેઘનાના પિતા. ગિરિશ અનંતરાય પુંજાણી, કેતન સૂર્યકાંત ભટ્ટ, ધર્મિત મહેન્દ્રભાઈ કોઠારીના સસરા 24મીએ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા 27મીને શનિવારે સાંજે 4થી 6. ઠે.: એ.સી. હૉલ, 1લો માળ, વિશ્વેશ્વર ભવન, સંન્યાસ આશ્રમ કંપાઉંડ, વિલે પાર્લે (પ.).
ઘોઘારી લોહાણા
ધારીના અમિતભાઈ હરીલાલ મોરજરિયા (ઉં. 43) શુક્રવાર 26મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે કોમલબેનના પતિ. વિક્કી, કેવલ, મયૂર, બંટી, અંજુ, જાગૃતીબેન, આરતીબેનના ભાઈ. પ્રાર્થનાસભા શનિવાર 27મીએ સાંજે 5થી 6.30. ઠે.: જલારામ હૉલ, રાધેગોવિંદ નીલકંઠ મહાદેવ મંદિર, ભિવંડી.
હાલાઈ લોહાણા
કરાંચીના વિપુલ બદિયાણી (ઉં. 62). તે સ્વ. કોકિલાબેન અને સ્વ. મનસુખલાલ બદિયાણીના પુત્ર. દર્શનાના પતિ. ભાવિક, શ્રદ્ધાના પિતા. મનીષ, રેખાના ભાઈ. સ્વ. જશવંતીબેન અને સ્વ. ભાનુભાઈ મીઠાઈવાલાના જમાઈ 25મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવારે 27મીએ સાંજે 5થી 7. ઠે.: હિરાવતી હૉલ, ટાગોર રોડ, પોદાર સ્કૂલ પાસે, સાંતાક્રુઝ (પ.). લૌ. વ્ય. બંધ છે.