કવિઓ જૈન
સામખીયારીના દામજી
ગડા (ઉં. 73) બુધવાર, 13મીના અવસાન પામ્યા છે. તે સ્વ. મોંઘીબેન લખમણ ગુણશીના પુત્ર.
હિરાબેનના પતિ. દીપક (સંસાર પક્ષે સાધ્વીશ્રી દિવ્યવયણા મા.સા.), સ્વ. ભારતીબેન, હેમાલીના
પિતા. જગશી, રાયશી, લાલજી, ગં.સ્વ. જેવીબેન, સ્વ. પાર્વતીબેન, ગં.સ્વ. કેશરબેન, શાંતિ,
લીલાવંતીના ભાઈ. લાકડીયા મણીબેન થાવર પરબત ગાલાના જમાઈ. પ્રાર્થનાસભા 18મીને 10.30થી
12.00. ઠે. : શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લઘુ નિસર હોલ, દાદર (પ.).
ગુંદાલાના અ.સૌ.
રૂપાલી ચેતન ગડા (ઉં. 48) 16મીના રોજ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન કેશવજીના પુત્રવધૂ.
ચેતનના પત્ની. હર્ષના મમ્મી. કસ્તુરબેન રમણીકલાલના પુત્રી. મયુર, હેમાલી, નેહલના બેન.
પ્રાર્થનાસભા સમય: 2 થી 3.30. ઠે.: શ્રી માટુંગા ક.શ્વે.જૈ.સં. નારાણજી શામજી વાડી,
1લે માળે, માટુંગા (સે.રે.), મું. 19.
ભુજપુરના પરાગ
દેઢિયા (ઉં. 56) 15મીના અવસાન પામ્યા છે. તે નિર્મળાબેન રવિલાલના પુત્ર. હર્ષાના પતિ.
પૂજન, ભૂમિના પિતા. મેહુલના ભાઇ. રંજનબેન લક્ષ્મીચંદ મારૂના જમાઇ. પ્રાર્થનાસભા સમય
: 3.30 થી 5. ઠે.: શ્રી સુમતિનાથ જિનાલય નૂતન સંકુલ, કિંગ સર્કલ, માટુંગા (પૂ.).
દશા શ્રીમાળી
સ્થાનકવાસી જૈન
ધ્રોળના પ્રવીણચંદ્ર
રતીલાલ મહેતા (ઉં. 90) 17મીએ અરીહંતશરણ પામ્યા છે. તે સ્વ. હંસાબેનના પતિ. સ્વ. પ્રફુલભાઈ,
રાજેશભાઈ, હર્ષાબેન, નયનાબેનના પિતા. નીતાબેન, સ્વાતિબેન, ચેતનભાઈના સસરા. સ્વ. ચંદનબેન,
સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. લીલમબેન, ગજેન્દ્રભાઈના ભાઈ. મોનીલ, નિરવ, હિનલ, પ્રણવના દાદા.
તેમની પ્રાર્થનાસભા 19મીને મંગળવારે સવારે 10થી 11.30. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન
શ્રાવક સંઘ, આનંદ મંગલ હોલ, બીજે માળે, હિંગવાલા લેન, ઘાટકોપર (પ.). લૌ.વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી
સ્થાનકવાસી જૈન
હાલરીયાના સ્વ.
સવિતાબેન પ્રાણલાલ સંઘરાજકાના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 78) શુક્રવાર, 15મીના અરિહંતશરણ
પામ્યા છે. તે હંસાબેનના પતિ. સમીર, જીનેશ, વિરલના પિતા. કોમલ, પૂર્વી, અમીના સસરા.
હરેશભાઈ, કિરણબેન રજનીકાંત શાહ, હર્ષાબેન જનકભાઈ ટીંબડીયા, ડૉ. સ્મિતાબેન મુકેશભાઈ
ભટ્ટના ભાઈ. સ્વ. પ્રભુદાસભાઈ હરખચંદ દોશીના જમાઈ. તન્વી મુનિશ શેઠ, શીલ, વંશ, નીલના
દાદા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 19મીને મંગળવાર સવારે 10થી 12. ઠે.: પાવનધામ મહાવીર
નગર, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
હાલરીયાના સ્વ.
સવિતાબેન પ્રાણલાલ સંઘરાજકાના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 78) શુક્રવાર, 15મીના અરિહંતશરણ
પામ્યા છે. તે હંસાબેનના પતિ. સમીર, જીનેશ, વિરલના પિતા. કોમલ, પૂર્વી, અમીના સસરા.
હરેશભાઈ, કિરણબેન રજનીકાંત શાહ, હર્ષાબેન જનકભાઈ ટીંબડીયા, ડૉ. સ્મિતાબેન મુકેશભાઈ
ભટ્ટના ભાઈ. સ્વ. પ્રભુદાસભાઈ હરખચંદ દોશીના જમાઈ. તન્વી મુનિશ શેઠ, શીલ, વંશ, નીલના
દાદા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 19મીને મંગળવાર સવારે 10થી 12. ઠે.: પાવનધામ મહાવીર
નગર, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
ભરૂચ દશાલાડ વણિક
મુકુલભાઈ (ઉં.
69). તે સ્વ. અન્નપૂર્ણાબેન અને સ્વ. વિનોદચંદ્ર રતિલાલ ડાંગરવાળાના પુત્ર. માધવીબેનના
પતિ. ચૈતાલી પ્રસાદ શેટ્ટી, સલોની કુણાલ ગોહિલના પિતા. ડૉ. અલકાબેન વિદ્યાધર તરારના
ભાઈ. સ્વ. ચંદ્રિકાબેન કિર્તીભાઇ પારેખના જમાઈ. કૌશિકા દેસાઇ, આશિષ પારેખના બનેવી
15મીના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 18મીને સોમવારે સાંજે 5થી 7. ઠે.: રાહેજા
ક્લાસિક ક્લબ, ઇન્ફિનિટી મોલની બાજુમાં, અંધેરી (પ.).
પરજિયા સોની
ડેડાણના બિપીનભાઈ
નગીનભાઈ સતિકુવરનાં પત્ની જયશ્રીબેન (ઉં. 71) 16મીના શનિવારે શ્રીજીચરણ પામ્યાં છે.
તે જયંતીભાઈ, નવીનભાઈ, રમેશભાઈ, દિનેશભાઈ, ઉષાબેન, માલતીબેનનાં ભાભી. સોનલબેન આશીષભાઈનાં
સાસુ. સોનાબેન પંકજભાઈનાં માતા. અનુશ્રી, વરુણનાં દાદી. મહેકનાં નાની. તેમની પ્રાર્થનાસભા
18મીને સોમવારે સવારે 10.30થી 12. ઠે. : કેવલબાગ કિલાચંદ રોડ, કાંદિવલી (પ.).
કચ્છી લોહાણા
સ્વ. ગોદાવરીબેન
મંગલદાસ પોપટના પુત્ર નરેન્દ્ર (ઉં. 78). તે સ્વ. ચંપાબેન મનસુખભાઈના જમાઈ. ધ્રુવ અને
ડીમ્પલના પિતા. પાયલ, અમરીષભાઈના સસરા. કીયાના દાદા. લાલજીભાઈ, સ્વ. ભાલાજી, સ્વ. દમયંતીબેન,
હંસાબેન, સ્વ. મંજુલાબેનના ભાઈ. તા. 16મીના શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે
(પ્રાર્થના રાખી નથી).