કવિઓ જૈન
હમલા મંજલના અરાવિંદ હરીયા (ઉં. 68) 17મીએ અવસાન પામ્યા છે. તે લીલબાઈ સુંદરજી
પચાણના પુત્ર. કલ્પનાના પતિ. શ્વેતા, વિશાલના પિતા. વિમળા, જ્યોતિકાના ભાઈ. હીરબાઈ
શામજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: વિમળા ચંદ્રકાંત, 502, હીલા એપાર્ટમેન્ટ, માર્વે
રોડ, મલાડ (પ.).
મનફરાના હંસરાજભાઈ બુરીચા (ઉં. 76) 17મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન ભોજરાજ
માલશી બુરીચાના પુત્ર. જવેરબેનના પતિ. મોંઘીબેન વિજપાર નોંઘા સત્રાના જમાઈ. અશ્વિન,
પરેશ, મનીષ, નિલેશના પિતા. દામજી, રમેશ, અમીત, મંજુલા, સ્વ. જયવંતીના ભાઈ. પ્રાર્થનાસભા
20મીને સોમવારે બપોરે 4.30થી 6. ઠે.: ટીપ ટોપ પ્લાઝા, થાણા (પ.).
શેરડીના લક્ષ્મીચંદ પાસડ (ઉં. 85) 16મીને ગુરુવારે અવસાન પામ્યા છે. તે હાંસબાઈ
મુરજી લાલજીના પુત્ર. ઝવેરબેનના પતિ. જુકેશ, જતીનના પિતા. સ્વ. જેઠુભાઈ, સ્વ. રામજીભાઈ,
જીતેન્દ્ર, કિરીટ, શાંતા ખેરાજ, ચંદ્રપ્રભા વલ્લભજી, રમીલા નાનજી, મંજુલા ગાવિંદજી,
નિર્મળા મણીલાલના ભાઈ. જેતબાઈ આશુભાઈ ભીમશી છેડાના જમાઈ. પ્રા.: શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં.સં.
કરસન લઘુ નિસર હોલ, દાદર (પ.). 4થી 5.30.
સાડાઉના જયંતિલાલ ગાલા (ઉં. 76) 17મીએ અવસાન પામ્યા છે. તે પુરબાઈ લાલજીના પુત્ર.
સ્વ. નિર્મળાબેનના પતિ. જતિન, દીપા, બિનીતાના પિતા. જાદવજી, સુરેશ, નિર્મળા, મુકેશ,
રાજેશના ભાઈ. મણીબેન શામજી મુરજી સાવલાના જમાઈ. પ્રા.: શ્રી સુમતિનાથ જિનાલય (પાંચમે
માળે), ગુજરાત કલબની બાજુમાં, નાથાલાલ પારેખ માર્ગ, માટુંગા (સે.રે.), મુંબઈ-19. ટા.
3.30થી 5.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
પચ્છેગામના સ્વ. અનંતરાય વનમાળીદાસ ગોરધનદાસ શાહના પત્ની વિમળાબેન (ઉં. 88)
17મીને શુક્રવારે અવસાન પામ્યાં છે. તે જયેશભાઈ, રીટાબેનના માતા. સુનિતા, મિલનકુમારના
સાસુ. અર્પિત, જીનેતી, જૈનિક, જ્હાન્વી, ધ્રુવકુમાર, મિલોનીનાં દાદી. પિયર પક્ષે અમૃતલાલ
છગનલાલ કમળશી દોશીના પુત્રી. પ્રાર્થનાસભા 23મીને ગુરુવારે સવારે 10થી 12. ઠે.: હાલારી
વીસા ઓશવાળ સભાગૃહ, દાદા સાહેબ ફાળકે રોડ, રણજીત સ્ટુડિયોની સામે, દાદર (પૂ.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
દડવા રાંદલના અશ્વિનભાઈ વાડીલાલ મોતીચંદ શેઠના પુત્ર પ્રતીક 16મીએ દેહ પરિવર્તન
પામ્યા છે. તે બીનાબેનના પતિ. રૂદ્ર, પરમના પિતા. નીરવના નાના ભાઈ. વિરેન્દ્રભાઈ કાન્તિલાલ
શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
પીપરાળી-ચોટીલાના નિતાબેન (ઉં. 91) રવિવાર, 19મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે
સ્વ. રમેશચંદ્ર રતિલાલ તુરખિયાના પત્ની. સ્વ. સુનિલ, સ્વ. નિલેશ, દિના નરેશ શાહ, શિલ્પા
માલિંદ શાહના માતા. સેજલ, લીનાના સાસુ. સ્વ. સુભાષભાઈ, સ્વ. કિશોરભાઈ, નવીનભાઈ, સ્વ.
હર્ષદભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. પ્રકાશ, લતાબેન, સુશીલાબેન, અરાવિંદાબેન, સરોજબેનના ભાભી.
પિયર પક્ષે સ્વ. ઉજમશી ત્રિભોવન ગોસલિયા (ચુડા)ના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય.
બંધ છે.
25 ગામ ભાટિયા
લાલપરવાળા પ્રવિણચંદ્ર પાલેજા (ઉં. 89). તે સ્વ. કસ્તુરબેન કરસનદાસ પાલેજાના
દીકરા. સ્વ. પદ્માબેનના પતિ. અમિત, સીમાના પિતા. જમનાદાસ ઓધવજી આશરના જમાઈ 18મીએ શ્રીજીચરણ
પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી લોહાણા
કોઠડા પીઠાના કેતન વસાણી (ઉં. 55) 17મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હેમલતાબેન
વ્રજલાલ વસાણીના પુત્ર. આશાબેનના પતિ. અલાઈકાના પિતા. સ્વ. નિલેશભાઈ, સ્વ. જિગેનભાઈના
ભાઈ. સ્વ. પન્નાબેન મધુકાંત લાખાણીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
વીસા મોઢ વણિક
મુંબઈના અ.સૌ. જ્યોતિબેન (ઉં. 70) 18મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે અજીત કાંતિલાલ
કિનારીવાલાના પત્ની. વર્ષાબેન, સ્વ. શ્રીમતીબેન, અંજનાબેન, રૂપાબેન, ઈન્દિરાબેનના જેઠાણી-દેરાણી.
સ્વ. રતિભાઈ, સ્વ. અશોકભાઈ, સ્વ. હર્ષદભાઈ, અશ્વિનભાઈના ભાઈના વહુ. સ્વ. ભરતભાઈના ભાભી.
સ્વ. પ્રભાબેન પ્રદ્યુમ્નભાઈ મહોરવાલાનાં દીકરી. પ્રાર્થનાસભા 20મીએ સાંજે 5.30થી
7.30. ઠે.: માધવબાગ, સી.પી.ટૅન્ક, મુંબઈ-4.
કચ્છી લોહાણા
મેડીયાના સ્વ. પ્રભુદાસ હીરાલાલ હરખાણી (રાજદે)ના પુત્રવધુ અ.સૌ. ભારતીબેન જશવંત
હરખાણી (ઉં. 69) 18મીને શનિવારે રામશરણ પામ્યાં છે. તે સ્વ. દામજીભાઈ નરશી સચદેનાં
પુત્રી. વિશાલ હરખાણી, અશ્વિની અમોલકુમાર કોટકરના માતા. લીના હરખાણીના સાસુ. મુળરાજભાઈ,
રાજેન્દ્રભાઈ, હર્ષદભાઈ, ગં.સ્વ. વિમળાબેન નટવરલાલ કારીયા, સ્વ. ઉર્મીલાબેન રાજેશકુમાર
કોઠારી, જ્યોતીબેન પ્રહ્લાદકુમાર ઠક્કર, ઈલાબેન મહેન્દ્રકુમાર ગણાત્રા, સંધ્યાબેન બીપીનકુમાર
માખીસોતાનાં ભાઈના પત્ની. પ્રાર્થનાસભા સોમવાર, 20મીએ સાંજે 5.30થી 7. ઠે. : ગોપુરમ
હૉલ, ડૉ. આર.પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (પ.). લૌ.વ્ય.બંધ છે.
કપોળ
સથરાવાળા સ્વ. પુષ્પાબેન પ્રાણજીવનદાસ મેહતાની પુત્રવધૂ. સ્વ. વિનોદભાઈના પત્ની
જયશ્રીબેન મેહતા (ઉં. 74) 17મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે કાર્તિક, નિકીતાના માતા.
નરેન્દ્ર, હર્ષદ, અતુલ, વર્ષાબેન ભરતભાઈ વોરાના ભાભી. સ્વ. કાન્તીલાલ હરિલાલ દેસાઈના
પુત્રી. લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠીયા વણિક
કળસારના સ્વ. હીરાબેન તથા સ્વ. શાંતિલાલ હરગાવિંદદાસ મહેતાના પુત્ર હરકિશનભાઈ
(ઉં. 73). તે મંજુલાબેનના પતિ. સ્વ. શાંતાબેન કાનજીભાઈ મુંજ્યાસરાના જમાઈ. વસંતભાઈ,
નરેશભાઈ, રસિકભાઈ, બિપીનભાઈ, સ્વ. સુભાષભાઈ, જેન્તીભાઈ, રેખાબેન સતીશકુમાર સંઘાણીના
ભાઈ. ચેતના પ્રકાશ પુલેકર, દિવ્યા જીતેન્દ્ર બાબરીયા, ગોપાલ-શિવાની, કૌશિક-કોમલના પિતા.
પ્રાર્થનાસભા 20મીએ 5થી 7. ઠે.: સ્વામિનારાયણ મંદિર, સેક્ટર 10, શાંતિનગર, મીરા રોડ.
લુહાર સુતાર
જસપરાના ગં.સ્વ. ભાનુમતીબેન રાઠોડ (ઉં. 81) 18મીએ શ્રીરામશરણ પામ્યા છે. તે
સ્વ. કિશોરભાઈ ત્રિભોવનદાસભાઈ રાઠોડના પત્ની. જયંતભાઈ, ભરતભાઈના ભાભી. ચંદુભાઈ, જગદીશભાઈ
હરિલાલ ગોપાલદાસ પીઠવાના બહેન. ચંદન, મનિષાબેન અનિલકુમાર પરમાર, ભાવનાબેન અનિલકુમાર
પરમાર, જસ્મિતાબેન હસમુખરાય મકવાણાના માતા. મયુરી ચંદન રાઠોડના સાસુ. પ્રાર્થનાસભા
20મીએ સાંજે 4થી 6. ઠે.: માતુશ્રી શામબાઈ લોહાણા મહાજન વાડી - ટ્રસ્ટ સરદાર વલ્લભભાઈ
પટેલ રોડ (આગ્રા રોડ), કલ્યાણ (પ.).
હાલાઈ લોહાણા
મોટી પાનેલીના નરેન્દ્ર (ઉં. 64) 18મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. માયાબેન નરોત્તમદાસ માખેચાના પુત્ર. વૈશાલીના પતિ. રાજ, હર્ષના પિતા. ગં.સ્વ. કંચનબેન ભરતકુમાર ઠક્કર, ગં.સ્વ. લક્ષ્મીબેન વિનોદકુમાર ઠક્કર, ગં.સ્વ. તરૂબેન પ્રકાશકુમાર સચદે, સ્વ. દીપકભાઈ, કિર્તીભાઈના ભાઈ. સ્વ. મીનાબેન કિશોરભાઈ વલ્લભદાસ તન્નાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.