કવીઓ જૈન
ત્રગડી (સંભવપુર)ના ખીમજી મારૂ (ઉં.
75) 21મીએ અવસાન પામ્યા છે. તે ભચીબાઈ જેઠા કેશવના પુત્ર. પ્રભાબેનના પતિ. જીજ્ઞા,
જસ્મીન, શ્વેતા, શ્રદ્ધા, કીર્તીના પિતા. ભાણબાઈ, વેલબાઈ, મણીબાઈ, ઝવેરબેન, કસ્તુરના
ભાઈ. ઉમરબાઈ આણંદજી વેલજીના જમાઈ. પ્રા.: શ્રી વ.સ્થા.જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર
હૉલ, દાદર (પ.). 2થી 3.30.
દશા શ્રીમાળી સ્થા. જૈન
માંગરોળના અ.સૌ ભારતીબેન અશ્વિનભાઈ શાહ
(ઉં. 82). તે દર્શન, મનીષાના માતા. મનીષ શાહ, બીજલના સાસુ. સ્વ. ત્રિભુવનદાસ અંદરજી
શાહના પુત્રવધૂ. સ્વ. જયંતીલાલ જેઠાલાલ વોરાના દીકરી 21મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ.
વ્ય. બંધ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુરના વસુમતીબેન કાંતિલાલ કોઠારીના
પુત્ર ગિરીશભાઈ (ઉં. 70). તે દક્ષાબેનના પતિ. ડિમ્પલ રાકેશભાઈ સોની, શ્રીપાળના પિતા.
અશ્રુબેન, સ્વ. દિનેશભાઈ, સ્વ. ભરતભાઈ, કલ્પનાબેન,, મયુરીબેનના ભાઈ. કાંતાબેન રતિલાલ
વોરાના જમાઈ 22મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
પાટણ જૈન
મહાલક્ષ્મી મહેતાના પાડાના માલતીબહેન શાહ
(ઉં. 85). તે સ્વ. માણેકલાલ સ્વરૂપચંદના પુત્રી. તુષાર, સંજયના માતા. લજ્જાબહેન, મનિષાબહેનના
સાસુ. સ્વ. કીર્તિભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. દીપકભાઈ. શરદભાઈ, સ્વ. જસવંતીબહેન, સ્વ. હેમલતાબહેન, સ્વ.
અરુણાબહેન, જીનબાળાના બહેન. રેનીસા, તનવી, સરગમના દાદી 21મીએ અરિહંતશરણ પામ્યાં છે.
પ્રાર્થનાસભા 24મીએ સાંજે 5થી 7. ઠે.: આઈએમએ
હૉલ, વિલે પાર્લે, ગુરુ નાનક રોડ, પીવીઆર પાસે, જુહુ, મુંબઈ-49.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
સાવરકુંડલાના સ્વ. શાંતાબેન સોમચંદ વનમાળીદાસના
પુત્ર પ્રભુદાસ દોશી 22મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. તે નીલાબેનના પતિ. સુનિલ-
હર્ષા, રાજુ- મીતા, જીજ્ઞા- સુજીતકુમારના પિતા. સુરેશભાઈ- રેખાબેન, નિર્મલાબેન, પુષ્પાબેન,
હંસાબેનના ભાઈ. અમૃતલાલ વીરચંદ દોશીના જમાઈ.
પ્રાર્થનાસભા 24મીને મંગળવારે સવારે 10થી 12. ઠે.: લોટસ બેન્કવેટ, ચોથા માળે, રઘુલીલા
મોલ, પોઈસર ડેપોની પાછળ, બોરીવલી (પ.).
ઘોઘારી લોહાણા
દેવડાવાળાના ગં.સ્વ. નિર્મળાબેન રૂપારેલિયા
(ઉં. 91) 20મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. વ્રજલાલ મોહનલાલ રૂપારેલિયાના પત્ની.
સ્વ. શામજી ગાવિંદજી સાદરાણીના પુત્રી. હિના, દીપા, પ્રીતિના માતા. ગ.સ્વ. લીલાબેન
હરિભાઈ તન્ના, સ્વ. તારાબેન જસાણી, સ્વ. શાંતિબેન ચંદારાણા, ગ.સ્વ. સાવિત્રીબેન જસાણી,
સ્વ. ધનસુખભાઈ સાદરાણીના બહેન. લૌ. વ્ય. બંધ છે.
નવગામ વિસાનગર વણિક
ચરાડાના અ.સૌ. કેતકી ચેતન શાહ (ઉં.
63) 21મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ગં.સ્વ. સુશીલાબેન જયંતીલાલ શાહના પુત્રી. હર્ષિલ,
સલોનીના માતા. ગં.સ્વ. સુભદ્રાબેન નવનીતલાલ શાહના પુત્રવધૂ. શરદ, આશિષના ભાભી. નિધિ,
પાર્થના સાસુ. પ્રાર્થનાસભા 23મીને સોમવારે સાંજે 5થી 7. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી
જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન
કર્યું છે.
લુહાર સુથાર
મેઢાવાળાના લીલીબેન હરસોરા (ઉં. 80)
20મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. નરોત્તમદાસ નારણભાઈ હરસોરાના પત્ની. સ્વ. કાળુભાઈના
ભાભી. હિંમતભાઈ, જનકભાઈ, દિનેશભાઈ, ભરતભાઈ, હંસાબેન ચંદુલાલ ઉમરાળીયાના માતા. સ્વ.
કેશવભાઈ, સ્વ. ભગવાનભાઈ, ગિરધરભાઈ, દલપતભાઈ વાલજીભાઈ પરમારના બહેન. ગીતાબેન, ભાવનાબેન,
હીનાબેન, જીજ્ઞાબેન, બીનાબેન, હેતલબેનના સાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા 23મીએ 5થી
7. ઠે.: લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં. 3, અંબા માતા મંદિર પાસે, બોરીવલી
(પૂ.).
પરજીયા સોની
ગોંડલવાળાના સ્વ. કાંતાબેન અને સ્વ. બાબુભાઈ
જમનાદાસ સતીકુંવરના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં. 55) શુક્રવાર, 20મીએ શ્રીજીચરણ પામ્યા
છે. તે પરેશભાઈ, મીનાબેન, ભારતીબેન, રશ્મીબેનના નાના ભાઈ. ચાર્મીના પિતા. ગીતાબેનના
દિયર. મિલન, મનોજના કાકા . લૌ. વ્ય. બંધ છે.
પરજીયા સોની
બગસરાવાળા સ્વ. શાંતિલાલ કાંથડભાઈ તથા
સ્વ. દેવીયાનીબેન ધોરડાના પુત્ર મનીષ ધોરડા (ઉં. 57) 20મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે
વર્ષાબેન નરેન્દ્રભાઈ ઘઘડા, નીતાબેન ગિરિધરલાલ સતીકુવર, નીરૂપાબેન સંજય ધનિક, જતીન
શાંતિલાલ ધોરડાના ભાઈ. સ્વ. કલ્પના જતીનભાઈ ધોરડાના દિયર. અક્ષય જતીનભાઈ ધોરડા, કૃપા
ક્રિષ્નીલકુમાર જોગીયાના કાકા. ખુશ્બુ અક્ષય ધોરડાના કાકાજી સસરા. પ્રાર્થનાસભા 23મીને
સોમવારે સવારે 10થી 12. ઠે.: સોની વાડી, શીમ્પોલી સિગ્નલ પાસે, બોરીવલી (પ.).
સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
કમળેજના હીનાબેન (હીરાબેન) (ઉં. 74)
22મીને રવિવારે કૈલાશવાસ પામ્યાં છે. તે કિશોરચંદ્ર ભાનુશંકર જોષીના પત્ની. વિમલભાઈ,
વિભાબેનના માતા. ફાલ્ગુનીબેન, ઈન્દ્રજીતકુમાર જાનીના સાસુ. શારદાબેન જયંતીલાલ દવે,
સ્વ. નીતાબેન હર્ષદરાઈ જોષી, સ્વ. ચંદ્રકાન્તભાઈ, રમાબેન વિનોદરાય ભટ્ટ, યશવંતભાઈ,
સ્વ. પ્રદ્યુમનભાઈ, સ્વ. મહેશભાઈ, વિનોદભાઈના ભાભી. બળવંતરાય નરોત્તમદાસ ત્રિવેદીના
દીકરી. સાદડી સોમવાર, 23મીએ સાંજે 4થી 6. ઠે.: ડૉક્ટર હોલ, મહિલા કૉલેજ સર્કલ, ભાવનગર.
ઈડર ઔદીચ્ય 45 જ્ઞાતિ
મુટેડીના કેતન આચાર્ય (ઉં. 58) 19મીને
ગુરુવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. જયંતિલાલ ધનેશ્વર અને સ્વ. તરૂલતાબેન આચાર્યના
પુત્ર. આરાધનાબેનના પતિ. મહેશ, મનીષના ભાઈ. બીનાબેન, મિત્તલબેનના જેઠ. સ્વ. કનુભાઈ
પ્રહ્લાદજી રાવલના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર 23મીને સાંજે 5થી 7. ઠે.:
શ્રી લુહાર સુથાર જ્ઞાતિ, હિતેચ્છક મંડળ, કાર્ટર રોડ નં. 3, દત્તપાડા મેન રોડ, અંબાજી
મંદિરની બાજુમાં, બોરીવલી (પૂ.). લૌ. પ્રથા બંધ છે.
કચ્છી ભાટિયા
ગં. સ્વ. મીના મહેન્દ્ર ચત્રભુજ આસર (ઉં.
81). તે સ્વ. ગુણવંતી ગોરધનદાસ દુતિયાના પુત્રી.
ધીરેન, ભારતી કલવાણી, કિરણના માતા. હીના આસર, જયેશ કલવાણીના સાસુ. સિદ્ધાર્થ,
ઉન્નતિ, ઉર્વી ધીનોજા ના દાદી-નાની 21મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 24મીએ
સાંજે 5થી 6.30. ઠે.: બાલકનજી બારી, રાજાવાડી ગાર્ડન સામે, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય.
બંધ છે.