• શુક્રવાર, 17 એપ્રિલ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

બાડાના ભાનુમતી હરીયા (ઉં. 87) 10મીએ અવસાન પામ્યાં છે. તે હાંસબાઈમા વેરશીનાં પુત્રવધૂ. રામજીનાં પત્ની. મનોજ, અનિલ, જ્યોતિ, ઉર્મિલાનાં માતા. જેઠીબાઈ આણંદ અરજણ ગડાનાં પુત્રી. પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન-ત્વચાદાન કર્યું છે. નિ.: મનોજ હરીયા, 3704, ટાવર નં.8, રૂનવાલ ગ્રીન્સ, મુલુંડ ગોરેગાંવ લીંક રોડ, મુલુંડ (પ.). 

 

સાડાઉના તારાબેન ગાલા (ઉં. 80) 13મીએ અવસાન પામ્યાં છે. તે હીરબાઈ/ નાનબાઈ ભવાનજીનાં પુત્રવધૂ. વસંતલાલનાં પત્ની. વર્ષા, પ્રજ્ઞા, દિનેશ, સુનીલનાં માતા. કુંવરબેન/લક્ષ્મીબેન મેઘજી મોણશી નંદુનાં પુત્રી. શાંતિલાલ, રતન, રેખાનાં બહેન. પ્રા. કરસન લધુ હોલ, દાદર (વે). ટા. 4થી 5.30.

 

દશાશ્રી સ્થા. જૈન

રાણપુર (ભેસાણ)ના સ્વ. મંચ્છાબેન ગુલાબચંદભાઈ ચોવટીયાનાં પુત્ર. ભાનુબેન કાંતિલાલ ઝાટકીયાના જમાઈ. કિશોરભાઈ (ઉં. 72) 14મીને મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. ખ્યાતિ જીગ્નેશકુમાર હીરાણી, ચૈતાલી મિતેશકુમાર ગાંધી, સેજલ ઉર્મીલકુમાર અજમેરાના પિતા. પ્રજ્ઞાબાઈ મહાસતિજીના સંસારી ભાઈ, સ્વ. અનિલભાઈ, સ્વ. હસમુખભાઈ, રમેશભાઈ, કિરીટભાઈ, હીતેષભાઈ, અરૂણાબેન મનહરલાલ મહેતા, હસ્મીતાબેન કિશોરભાઈ લાઠીયાના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન

વઢવાણના કનૈયાલાલ ગોકળદાસ શાહ (ઉં. 93) બુધવાર, 15મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. પ્રમિલાબેનના પતિ. મયુર, નીતા, મેહુલના પિતા. ઉર્વશી, તેજલ, ચેતનભાઈ પ્રવિણભાઈ કામદારના સસરા. સ્વ. રજનીભાઈ, સ્વ. રસીલાબેન, રમીલાબેનના ભાઈ. સસરાપક્ષે સ્વ. કાંતિલાલ મોહનલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તેમ જ લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

ક્ચ્છી સારસ્વત બ્રાહ્મણ

રાડીયા, નુંધાતળના જોશી કાન્તિલાલ (ઉં. 82). તે સ્વ. કાનજી મેઘજી તથા સ્વ.કલાવતીના પુત્ર. સ્વ. વાઘજી ધતુરિયાના દોહિત્ર. મિનાક્ષીબેનના પતિ. પંકજ, હેમંતના પિતા. છગનલાલ, સ્વ.જવાહર, સ્વ.વિમળા સુરેન્દ્ર બોડા, અરુણા રજનીકાંત હરિયામાણેક, પ્રફુલ્લ મોહનલાલ, રજની જોગીન્દર ધરાદેવના ભાઈ. સ્વ. હંસરાજ લક્ષ્મીદાસ સાહેલના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, 16મીએ સાંજે 5થી 7. ઠે.: સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે. 

 

વીસા લાડ વૈષ્ણવ વણિક

મનમોહન દલાલ (ઉં. 93) 13મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મટુલાલ અને પુષ્પા દલાલના પુત્ર. સ્વ. નલિનીના પતિ. સ્વ. રમેશચંદ્ર અને વસુમતી નાનાવટીના જમાઈ. હિમાંશુ, બીનાના પિતા. વિનિતાના સસરા. લૌ. વ્ય. બંધ છે. 

 

દેસાઈ સઈ સુથાર

નિલેશભાઈ પરમાર (ઉં.50) 14મીને મંગળવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે ગં.સ્વ. હેમલત્તાબેન તથા સ્વ.વિનોદરાય ભીમજીભાઈ પરમારના દીકરા. સોનલના પતિ. નિખીલ, ઓમના પિતા. પરમાર અશ્વિનભાઈ વિનોદરાય, ધર્મિષ્ઠાબેન સંતોષકુમાર સોલંકી, ગોહિલ ભાવનાબેન પરેશકુમારના ભાઈ. સ્વ. છોટાલાલ, સ્વ. વ્રજલાલ, સ્વ. રમેશભાઈ, સ્વ.પંકજભાઈ, નરેશભાઈ, સ્વ.મધુબેન બળવંતરાય સરવૈયાના ભાણેજ. બન્ને પક્ષની સાદડી 16મીને ગુરુવારે સાંજે 4થી 6. ઠે.: ઈસ્કોન હરે ક્રિષ્ના મંદિર, માધવબાગ, ગોકુલ ટાઉનસીપ, વિરાર (પ.).

 

ભરૂચ લાડવા શ્રીમાળી 

આમોદના સ્વ. બાલુભાઈ મંગુભાઈ શાહનાં પત્ની ચંદ્રિકાબેન (ઉં. 84) 13મીને સોમવારે દેવલોક પામ્યા છે. તે રાકેશભાઈનાં માતા. હર્ષાબેનનાં સાસુ.  રજનીભાઈનાં ભાભી. જશવંતીબેન ડાહ્યાલાલ શાહનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે. ઠે. : અ- 1804, ઇન્ફિનિટી ટાવર, જીતેન્દ્ર રોડ, મલાડ (પૂ.).

 

કચ્છ વાગડ લોહાણા 

સાંતલપુરના સ્વ. શાંતાબેન નાગજી પાનાચંદ હાલાણી(ચંદે)ના પુત્ર જયંતિલાલ (ઉં. 83). તે સ્વ.પુષ્પા બેનના પતિ. અતુલભાઈ, સ્વ. પરેશ, સ્વ. હિનાબેનના પિતા. સ્વ. મણિલાલ જેઠાલાલ મીરાણી (આડેસર)ના જમાઈ. સ્વ. શારદાબેન કિશોરભાઈ જસાણી, કુસુમબેન કનૈયાલાલ કાથરાણીના ભાઈ 14મીને મંગળવારે અક્ષરનિવાસ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 16મીને ગુરુવારે સાંજે 4.30થી 6. ઠે.: પનવેલ લોહાણા મહાજનવાડી, રવજી ભીમજી રંગપરિયા રોડ, મિર્ચી ગલ્લી, પનવેલ. રહેઠાણ. એ-303 ભક્તિ ઓર્નેટ, પ્લોટ નં : 71, પ્રતીક ગાર્ડનની સામે સેક્ટર-35,કામોઠા.

 

હાલાઈ લોહાણા

મુંબઈના રોનક કોટક (ઉં. 38). તે હેમંત માધવજી કોટક અને અમિતાના પુત્ર. ભક્તિના પતિ. માયરા, અમાયરાના પિતા. મેઘના અમિત ભટ્ટના ભાઈ. અશ્વિનભાઈ, ભાવનાબેન શેઠના જમાઈ 14મીએ શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 16મીને ગુરુવારે સાંજે 4થી 6. ઠે.: હાલાઈ લોહાણા બાલાશ્રમ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ રોડ એક્સટેન્સન, કાંદિવલી (પ.).

 

કચ્છી લોહાણા

મોડવધર કચ્છના હર્ષાબેન ઠક્કર (નાનીબેન) (ઉં. 68) 14મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે કનૈયાલાલનાં પત્ની. વિજયભાઈનાં ભાભી. કશ્યપ-દર્શના, નૈતીક-વૈશાલીનાં માતા. ગં.સ્વ. કીશનબેન કેશવલાલ નંદાણીના પુત્રી. રવીન્દ્ર, દેવેન્દ્ર, કલ્પના, મીનાનાં બેન. પ્રાર્થનાસભા 16મીને ગુરુવારે 5થી 7. ઠે.: બાલ્કનજી બારી, રાજાવાડી ગાર્ડનની સામે, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

સાવરકુંડલાવાળા ચંદ્રકાંત હરીવલ્લભદાસ મહેતાનાં પત્ની અ.સૌ. તરુણાબેન (ઉં. 84) 15મી ને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે નીલેશ, ઉષ્મા દીપક પારેખ, બીના અતુલ ગાંધી, દર્શના હેમલ પટેલનાં માતા. સંગીતાનાં સાસુ. પિયર પક્ષે સ્વ. મગનલાલ છગનલાલ મોદીનાં પુત્રી. સ્વ. નીરૂબેન રમણીકલાલ મહેતા, સ્વ. ભાનુબેન ચંદ્રકાંત સંઘવી, સ્વ. પુષ્પાબેન હરીલાલ પારેખ, બકુલાબેન મહેશભાઈ ગોરડિયાનાં ભાભી. પ્રાર્થનાસભા 17મી ને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: રવજી જીવરાજ ચાંગડાઈવાળા હૉલ, એસએનડીટી કૉલેજ, આર. એ. કિડવાઈ માર્ગ, માટુંગા (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ અબડાસા વાયોરવાળા ગં.સ્વ. સાવિત્રીબહેન (ઉં. 86) 12મીને રવિવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ગોરધનભાઈ કરસનદાસ ઠક્કરનાં પત્ની. સ્વ. પાર્વતીબાઈ દયાળજી અન્નમનાં પુત્રી. પરેશ, નિહારિકા મુકેશ દૈયા, પલ્લવી ઠક્કર, સ્વ. રાજેશનાં માતા. હીનાનાં સાસુ. સ્વ. ઠાકરસી, જયાબહેન કનુભાઈ પોપટનાં બહેન. પ્રાર્થના 17મી ને શુક્રવારે 5થી 7. ઠે.: ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, ઉપાશ્રય લેન, રાષ્ટ્રીય શાળા કંપાઉન્ડ, ઘાટકોપર (પૂ.). 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો