કવીઓ જૈન
ભચાઉના ધીરજભાઈ વિસરીયા (ઉં. 50) 26મીએ અવસાન પામ્યા
છે. તે દિવાળીબેન ચાંપશી વિસરીયાના પુત્ર. શીતલબેનના પતિ. પ્રાત્યુષ, નિષ્કાના પિતા.
મંજુલાબેન હીરજી ગડાના જમાઈ. દિલીપ, ભાવના, વર્ષાના ભાઈ. પ્રાર્થના શુક્રવાર, 29મીએ બપોરે 3થી 4.30. ઠે. : યોગી સભાગૃહ,
1લે માળે, દાદર (પૂ.).
બિદડાના પટેલ ફરીયાના કલ્યાણજી શાહ (ગાલા) (ઉં. 87) 27મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. મકાબાઇ
ખીમજીના પુત્ર. નિર્મળાના પતિ. ચંદા, સતીષના પિતા. નેમજી, નગીન, પ્રવિણ, સાકર, જયાના
ભાઈ. ઠાકરશી ઓભાયા વોરાના જમાઈ. પ્રાર્થના
રાખી નથી. નિ. : ડો. ચંદા શાહ, જેઠાબાઇ બીલ્ડીંગ, ફ્લેટ-10, પહેલે માળે, બોમનજી પેટીટ
સ્ટ્રીટ, વોર્ડન રોડ.
મેરાઉના વેદાંતભાઈ વીરા (ઉં. 20) 25મીએ અવસાન પામ્યા
છે. તે નિર્મળા તલકશી લીલાધરના પૌત્ર. ગંગા બાલગાવિંદ નામદેવના દોહિત્ર. જયા હરનીશના
પુત્ર. હેતવીના ભાઈ. મુંબઈમાં પ્રાર્થના રાખી
નથી. નિ. : હરનીશ વીરા, 2116 રાઇટ ટાઉન, જબલપુર (મધ્યપ્રદેશ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બોરડી પીપરડીના સ્વ. મરઘાબેન લક્ષ્મીચંદ ગોસલીયાના
પુત્ર અતુલકુમાર (અશ્વિનભાઈ ગોસલીયા) (ઉં. 82) 28મીએ અરિહંતશરણ પામ્યા છે. તે જ્યોતિબાલાના
પતિ. નિતેશ, રિતેશ, સ્વ. આશિષના પિતા. હિના, અલ્પા, હેતલના સસરા. પાર્થ, કશીશ, ક્રિતીકા,
ધ્રુવહાન, આરુષના દાદા. દેહદાન કર્યું છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસાશ્રીમાળી જૈન
અમરેલીના સ્વ. મનહરલાલ વ્રજલાલ મહેતાનાં પત્ની જસુમતીબેન
(ઉં. 84). તે ચેતનભાઈ, પરેશભાઈ, સુનંદા દિલીપકુમાર શાહ, બીના શૈલેશકુમાર શાહનાં માતા.
મીતા, સંગીતાનાં સાસુ. શ્રેયાંસ,માનસી, હેતવી, નિકુંજ, અર્પણ,કૈતવ, ખુશ્બુ મનન શાહ,
કિંજલ રૂષભ શાહ અને પ.પૂ.સા. નમ્રયશાશ્રીજી મા.સા.ના સંસારી નાની-દાદી. સ્વ. જેંતીભાઈ,
સ્વ. પ્રભુભાઈ, સ્વ. રજનીભાઈનાં ભાભી. પિયર પક્ષે હરજીવનદાસ માધવજીના દીકરી.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બરવાળા (ઘેલાશા)ના હર્ષાબેન ડગલી (ઉં. 69) 25મીને અરિહંતશરણ
પામ્યાં છે. તે સ્વ. જીતેશ અમુલખ ડગલીનાં પત્ની. નીરવ, નિયતિનાં માતા. સ્વ. કુંદનબેન
ધીરજલાલ ગાંધીનાં પુત્રી. સ્વ. લલીતભાઈ, સ્વ. જશુભાઈ, નિતાબેન, છાયાબેન, કમલેશભાઈ,
અતુલભાઈનાં બેન. દિલીપભાઈ, સ્વ. મીરાબેન, જયશ્રીબેન, સ્વ. ઈલાબેન, સ્વ. રમેશભાઈ, સ્વ.
સુરેશભાઈ, સ્વ. ભાવનાબેન, નીતાબેન, સ્વ. મહેશભાઈનાં ભાભી. લૌ.વ્ય. બંધ છે. ચક્ષુદાન
કર્યું છે.
શિહોર સં. ઔ. અ. બ્રાહ્મણ
ઘાંઘળીના સ્વ. છેલશંકર ભગવાનજી પંડ્યાનાં પત્ની ગં.સ્વ.
પ્રવિણાબેન (ઉં. 87) 27મીને બુધવારે સ્વર્ગવાસ પામ્યાં છે. તે કલ્પનાબેન, મુકેશ, રાજીવનાં
માતા. જીતેન્દ્રકુમાર, મોનાબેનનાં સાસુ. સ્વ. મોતીબેન વનમાળીદાસ મહેતાનાં દીકરી. સ્વ.
પ્રતાપરાય, સ્વ. અનોપરાય, સ્વ. જયંતીભાઈ, સ્વ. ભુપતભાઈનાં બહેન. પ્રાર્થનાસભા 30મીને
શનિવારે સાંજે 4થી 6. ઠે.ઃ પાવનધામ, પહેલે માળે, બીસીસીઆઈ ગ્રાઉન્ડની સામે, મહાવીર
નગર, કાંદિવલી (પ.).
કચ્છ વાગડ લોહાણા
ખારોઈના સ્વ. જેઠાલાલ મોરારજી સોનેતા (રામાણી)નાં પત્ની
ગં.સ્વ. શાંતાબેન (ઉં. 90) 25મીને સોમવારે
શ્રીજીમહારાજના ધામ પામ્યાં છે. તે સ્વ. દયાલજીભાઈ, સ્વ. હેમરાજભાઈ, સ્વ. મેઘજીભાઈ, સ્વ. પાનાચંદભાઈ,
સ્વ. ભચીબેન છગનલાલ પોપટ, સ્વ. સાકરબેન કેશવલાલ પોપટનાં ભાભી. પંકજ, ગીતા, હિના, છાયા,
પૂનમ, ગં. સ્વ. કામિની, કુંદનબેન, પારુલ, જાગૃતિનાં માતા. શિલ્પા, જગદીશકુમાર સાયતા,
અરાવિંદકુમાર પુજારા, ઈશ્વરકુમાર સોમેશ્વર, શાંતિલાલ ભીંડે, સ્વ. ચંદુલાલ જોબનપુત્રા,
અરાવિંદકુમાર સોમેશ્વર, ઘનશ્યામકુમાર પુજારા, જિતેન્દ્રકુમાર ચકસોતાનાં સાસુ. સ્વ.
હરજીવન ધારશી સચદેનાં દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા
29મીને શુક્રવારે સાંજે 4થી 6.ઠે.ઃ રોસ પેટલ્સ
બેંકવેટ, 4 માળો, રોટરી ક્લબ બ્લડ બેંકની ઉપર,તુલસી પ્રેરણા રોડ, સેક્ટર 1, ખાનદાકોલોની,
પનવેલ. લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
સ્વ. બાલુભાઈ ગભરુભાઈ ગાંધીનાં પત્ની મંગળાબેન (ઉં.
90) 26મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે રેખા ચંદ્રકાન્તભાઈ તલાટીનાં માતા. દિનેશ, દિલીપ
ધીરજલાલ ગાંધી, હિતેશ બચુભાઈ ગાંધી, નવનીત માધવજીભાઈ ગાંધીનાં ભાભુ. ફુલચંદ ભાઈચંદ
વસાણીનાં દીકરી. કાંતિભાઈ, ચીમનભાઈ ફુલચંદ વસાણીનાં બહેન. કામિની કાજલ હેમલ, જલ્પાનાં
નાની. લૌ. વ્ય. બંધ છે.
લુહાર સુથાર
મોટા પીપળવાના અશોકભાઈ બાબુભાઈ ગોહિલ (ઉં. 52). તે
સ્વ. લલીતાબેન બાબુભાઇ હરિભાઈ ગોહિલના પુત્ર. રંજનાબેનના પતિ. આકાશ, સૃષ્ટિના પિતા.
રિદ્ધિ, ધાર્મિક બારોટના સસરા. સંજયભાઈ, સ્મિતાબેન રાજેશકુમાર સોલંકી, નયનાબેન અનીલકુમાર
રાઠોડના ભાઈ. મંજુલાબેન, સ્વ. રતિલાલ ધરમશીભાઈ પરમારના જમાઈ 25મીએ રામશરણ પામ્યા છે.
પ્રાર્થનાસભા 29મીએ 5થી 7. ઠે. ઃ લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ 3,અંબા માતા મંદિર પાસે,
બોરીવલી (પ.).
મોડાસા એકડા દશા ખડાયતા
રૂપાલના ધીરજલાલ ભોગીલાલ શાહ (ઉં. 83) 26મીએ શ્રીજીશરણ
પામ્યા છે. તે પ્રેમિલાબેનના પતિ. ભાવેશ, હેમાના પિતા. ઝીનીતા, નીરવના સસરા. પ્રેમિલાબેન,
પુષ્પાબેન, હીરાબેન, મનુભાઈના ભાઈ. પ્રાર્થનાસભા 30મીએ 4થી 6. ઠે.ઃ આધાર હોલ, એસી દોલત
નગર, રોડ નં 10, બોરીવલી (પૂ.).
ઘોઘારી મોઢ વણિક
સોનગઢના કુસુમબેન હસમુખલાલ મહેતા (ઉં. 78) 26મીએ શ્રીજીશરણ
પામ્યાં છે. તે નૈનેશ, નીરવીનાં માતા. ભાવિ, પ્રણવ હર્ષદરાય વોરાનાં સાસુ. જગદીશ કાંતિલાલ
મહેતાનાં બહેન. ઋષિ, કાવ્યાનાં બા. દિલીપભાઈ મહેતા, હર્ષદરાય વોરાના વેવાણ. સાદડી તથા
લૌ. વ્ય. બંધ છે.
લુહાર સુથાર
અમરેલીના સ્વ.બાલુભાઈ જીવનભાઈ પરમાર તથા હંસાબેનનાં
પુત્રવધૂ. નીતિનભાઈનાં પત્ની અ.સૌ. કવિતાબેન (િકરણબેન) (ઉં. 48) 27મીએ શ્રીજીચરણ પામ્યા
છે. તે વિજયભાઈના ભાઈનાં પત્ની. ક્રિષ્નાબેન, હિનલબેન, સાગરભાઈનાં માતા. સ્વ.ચંપાબેન
હરજીવનભાઈ મકવાણાનાં પુત્રી. પ્રાર્થના સભા શુક્રવાર, 29મીએ 4થી 6. ઠે.ઃ સ્વામિનારાયણ
હોલ, શંકરરાવ ચોક, કલ્યાણ (પ.).
હાલાઈ લોહાણા
રાજકોટના સુરેશભાઈ મથુરાદાસ દાવડાનાં પત્ની કોકિલાબેન
(ઉં. 66). તે અંકિત,ખુશ્બુ હિરેનકુમાર કાપડિયાનાં માતા. સ્વ. મણીબેન અને સ્વ. કરસનદાસ
લાલજી દત્તાણીનાં દીકરી. સ્વ. નટુભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. મધુભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ.
જયેન્દ્રભાઈ, મહેશભાઈ, ગં.સ્વ. વસુબેન મોહનલાલ ભાયાણી, સ્વ. મંજુલાબેન શશિકાન્ત મોટલા,
સરોજબેન જીતેન્દ્રકુમાર જટણીયા, ઉષાબેન મનોજ કુમાર ગોકાણીનાં બેન 27મીએ બુધવારે શ્રીજી
ચરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રાજકોટ મુકામે રાખી છે.
હાલાઈ લોહાણા
દ્વારકાના સ્વ. વિજયાબેન જમનાદાસ બારાઈનાં પુત્રવધૂ.
સ્વ. જયાબેન જીવાભાઈ રૂધાણીનાં પુત્રી ચેતનાબેન (ઉં. 66) બુધવાર 27મીએ શ્રીજીચરણ પામ્યા
છે. તે સ્વ. મુકેશભાઈનાં પત્ની. વિરેનભાઈ, ભદ્રેશભાઈનાં માતા. સુધાબેન મહેન્દ્રભાઈનાં
ભાભી. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા 29મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.ઃ હાલાઈ લોહાણા,
બાળાશ્રમ, અતુલ ટાવર, મથુરાદાસ રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
ભદ્રેશ્વરના પુષ્પાબેન ચોથાણી (ઉં. 80) 27મીએ રામશરણ
પામ્યાં છે. તે સ્વ. વિઠ્ઠલદાસ પરસોત્તમ ચોથાણીનાં પત્ની. સ્વ. કંકુબેન અને સ્વ. વિસનજી
(આડઠક્કર)નાં પુત્રી. ભારતી અરવિંદ દાવડા, ભરત, ભાવેશ, કિશોર ચોથાણી, ભરતનાં માતા.
હંસાબેન, દીપાબેન, હેમાબેન, નીતાબેનનાં સાસુ. પ્રાર્થનાસભા 29મીએ સાંજે 5થી 7. ઠે.
કાલિદાસ મેરેજ હોલ, પુરુષોત્તમ ખેરાજ રોડ, મુલુંડ (પ.). લૌ.વ્ય. બંધ છે.
જંબુસર વીસા લાડ વણિક
જંબુસરના અરવિંદભાઈ શાહ (ઉં. 92). તે મોતનબેન નગીનલાલ
શાહના પુત્ર. સ્વ. જયશ્રીબેનના પતિ. પરેશ, દર્શનાના પિતા. સ્વ. અક્ષયભાઈ, નિયતિના સસરા.
સ્વ. તારાબેન, સ્વ. નિર્મળાબેન, સ્વ.ઉર્મિલાબેન, સ્વ. રસિકભાઈ, રંજનબેનના ભાઈ બુધવાર
27મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી.
મેઘવાળ
વડલી-મહુવાના ગંગાબેન 23મીને શનિવારે રામશરણ પામ્યાં
છે. તે સ્વ. માધાભાઈ બેચરભાઈ ગુજરિયાનાં દીકરી. મંગળજી માલાભાઈ વાઘનાં પત્ની. પ્રવિણભાઈ,
મનોજભાઈ, મંજુલાબેનનાં માતા. જગદીશભાઈ વિરાશ, નીતાબાઈ, પ્રભાબાઈનાં સાસુ. હિમાંશુ,
ક્રૃતાર્થ, પ્રણવ, મયુર, અભય, ક્રિષ્નાનાં નાની-દાદી. બારમું 29મીને શુક્રવારે સવારે
9. નિ.ઃ સંભવ બિલ્ડિંગ, બી વિંગ નં. 02, શક્તિનગર, એવરસાઈન, લુધાની સ્કૂલની સામે, લસઈ
(પૂ.).
કચ્છી લોહાણા
કોટડા (રોહા)ના ભગવતી કોઠારી (ઉં. 77) 27મીએ સ્વર્ગવાસ
પામ્યાં છે. તે સ્વ. મોતીરામ છત્રભુજ કોઠારી અને સ્વ. બચુબેનનાં પુત્રવધૂ. સ્વ. પ્રતાપભાઈનાં
પત્ની. સ્વ. જશોદાબેન વિશ્રામભાઈ પાલણનાં પુત્રી. સ્વ. લક્ષ્મીબેન મોહનભાઈ કોઠારી,
પુષ્પાબેન, સ્વ. વિક્રમભાઈ કોઠારીનાં ભાભી. પ્રજ્ઞાબેન કિરીટભાઈ બાવડ, પ્રતિમા જીતેનભાઈ
દિનાણી, સંજય કોઠારી, ચેતના સમીરભાઈ ગોરનાં માતા. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
બગસરાના સ્વ. રતિલાલ ભવાનભાઈ જોગીના પુત્ર જીતેન્દ્રભાઈ
(ઉં. 72) તે મયુરીબેનના પતિ. સમીર, જયના તેજસ જગડાના પિતા. રમેશભાઈ, મીના હસમુખરાય
મર્થક, સ્વ. હર્ષદભાઈના ભાઈ. સ્વ. જેઠાલાલ દુર્લભજી જગડાના જમાઈ. પ્રાર્થનાસભા 29મીએ
5થી 7. ઠે.ઃ પંચનાથ મહાદેવ મંદિર, એસ. વી. રોડ, મલાડ (પ.). લૌ. વ્ય. બંધ છે.