કવીઓ જૈન
છસરાના સુંદરબેન ગાલા (ઉં. 85) 11મીએ અવસાન પામ્યાં
છે. તે સ્વ. ભવાનજીનાં પત્ની. સ્વ. વેલબાઇ દેવશીનાં પુત્રવધૂ. રંજના (પ્રીતિ), દીપકનાં
માતા. સ્વ. દેવકાબેન ધરમશી ધનાણીનાં પુત્રી. દામજી (બચુ) ધરમશી ધનાણી, રૂક્ષ્મણીબેન
રવીલાલ, રતનબેન પદમશી, લક્ષ્મીબેન રમણીકલાલ, પ્રભાબેન ભોગીલાલ, તારાબેન વસનજીનાં બેન.
પ્રાર્થના રાખી નથી. ઠે.: યોગેશ કે. છેડા, 205 પારેખ ચેમ્બર, ગ્રાઉન્ડ ફ્લોર, નં.3,
દિલીપ ગુપ્તે રોડ, ક્રોસ શિવાજી પાર્ક રોડ નં. 5, દાદર.
નરેડીના રતનબેન ગાલા (ઉં. 86) 10મીએ અવસાન પામ્યાં
છે. તે સુંદરબેન ખેરાજ નાગજીનાં પુત્રવધૂ. તલકશીનાં પત્ની. સ્વ. મહેદ્ર, મુકેશ, સ્વ.
ઉષા/મનિષા, ભરતનાં માતા. કુંવરબાઇ રવજી વેલજી ગડાનાં પુત્રી. કલ્યાણજી, ભવાનજી, નવલ,
જવેર, દામજી, વિશનજી, હેમલતાનાં બેન. પ્રા. શ્રી વ. સ્થા. જૈ. શ્રા. સં., દાદર (વેસ્ટ)
સંચાલિત શ્રી કરસન લઘુ નિસર હોલ, દાદર (પ.). 4થી 5.30.
ચીઆસરના જીવરાજભાઈ મારૂ (ઉં. 92) 11મીએ અવસાન પામ્યા
છે. તે શાંતીમા ધનજીના પુત્ર. પ્રેમીલાબેનના પતિ. કિરણ, જયંત, કલ્પનાના પિતા. સુંદરજી,
લક્ષ્મીચંદ, જવેરબેનના ભાઈ. પાલઇબાઇ હિરજી ગાલાના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, 1લે માળે,
દાદર (પૂ.) 4થી 5.30.
સ્થા. જૈન
ઘુઘરાળાના સ્વ. નલીનકાંત દીપચંદ શાહ તથા સ્વ. વસંતબેનના
પુત્ર તુષારભાઈ (ઉં. 54) 12મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. તે નયનાબેન નીતીનભાઈ
જોશી, જીગરના ભાઈ. ચંદ્રકાંતભાઈ, જયોતીદ્રભાઈ, નરેદ્રભાઈ, વિણાબેન, નીલાબેનના ભત્રીજા.
ઈશ્વરભાઈ, કનુભાઈ પારેખના ભાણેજ. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
દિગસરના સ્વ. રજનીકાંત ઈન્દુલાલ બોરડીયાનાં પત્ની રેખાબેન
(ઉં. 74) 12મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે નિકુંજ, પૂર્વીનાં માતા. રૂપલ, દર્શનકુમાર
કામદારનાં સાસુ. સ્વ. નવનીતલાલ કેશવલાલ દોઢીવાળાનાં પુત્રી. કિરીટભાઈ, કિતીભાઈ, રીટાબેનનાં
બહેન. લૌ. વ્ય. બંધ છે.
દશા. સ્થા.
જૈન
ગોંડલના સ્વ. મહીપતરામ રતિલાલ બોઘાણીના પુત્ર અશોકભાઈ
(ઉં. 81) 11મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રંજનબેનના પતિ. નિમિષ - સોનાલી - ડિમ્પલના
પિતા. સ્વ. લલિતભાઈ - સ્વ. રીટાબેન - રોહિણી બેનના ભાઈ. સ્વ. જયંતીલાલ માધવજી રૈયાણી
ના જમાઈ. સાદડી પ્રથા - લૌ. વ્ય. બંધ છે.
જૈન
કપડવંજના સુધાબેન દિલીપભાઈ ગાંધી (ઉં. 80) 13મીએ અરિહંત
શરણ પામ્યા છે. તે રાકેશભાઈ, નીતાબેન, રીટાબેનનાં માતા. નીપાબેન, નિમેષભાઈ, ભાવેશભાઈનાં
સાસુ. મણિલાલ માણેકલાલ શાહનાં દીકરી. મફતભાઈ, પ્રમોદભાઈ, રજનીબેન, જ્યોત્સનાબેન, ઈન્દુબેન,
ઉષાબેનનાં બહેન. નયનાબેન રોહિતભાઈ શાહનાં નણંદ. પ્રાર્થનાસભા 15મીએ સવારે 10થી 12.
ઠે.: સુમતિનાથ જૈન દેરાસર, જ્ઞાન મંદિર, 5મો માળ, માટુંગા.
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
બાવસરના ધર્મિષ્ઠાબેન શુક્લ (ઉં. 71) 11મીને શનિવારે
સ્વર્ગવાસ પામ્યા છે. તે મહેશકુમાર બાબુલાલ શુક્લનાં પત્ની. સ્વ. કમળાબેન નાનાલાલ જોશીનાં
દીકરી. હિતેશ, આશિષનાં માતા. જાગૃતિનાં સાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર,
14મીએ સાંજે 4થી 6. ઠે. : વંદના બેન્કવીટ સરાફ ચૌધરી નગર ઠાકુર વિદ્યા મંદિર પાસે,
ઠાકુર કોમ્પ્લેક્સ કાંદિવલી (પૂ.).
હાલાઈ લોહાણા
કલ્યાણના ગં. સ્વ. અલ્કાબેન સામાણી (ઉં. 64). તે સ્વ.
ચીમનભાઈ હરિદાસ સામાણીનાં પત્ની. ધીરેન, બીજલ રાજદીપ દત્તાણીનાં માતા. ચંદાબેન લલિતભાઈ,
મધુબેન ડાયાભાઈ, સરલાબેન વલ્લભદાસ માણેકનાં ભાભી. સ્વ. મધુબેન મનુભાઈ તન્નાનાં દીકરી.
મયુર, તેજસ, અંકિત, નિકિતા ધરમ સુતરીયાનાં કાકી. બંને પક્ષની પ્રાર્થનાસભા 14મીએ
4.30થી 6. ઠે.: કલ્યાણ લોહાણા મહાજનવાડી, આગ્રા રોડ, રામદેવ હોટલની બાજુમાં, કલ્યાણ
(પ.). લૌ. વ્ય. બંધ છે.
વેદાંત બ્રાહ્મણ
કચ્છ- નાનીખાખરના પ્રાણજીવનભાઈ વેદાંત (ઉં. 86). તે
સ્વ દેવજીભાઈ મેઘજી વેદાંતના પુત્ર. ધનલક્ષ્મીબેનના પતિ. રીટાબેન સંજય જોષી, રૂપલબેન
રોહીત વ્યાસના પિતા. સ્વ. જયંતીભાઈ, સ્વ. રુખમણીબેન મેઘજીભાઈ, સ્વ. સાકરબેન ભવાનજી,
જામિયતરાય, ભાવેશભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. શારદાબેન, પદમાબેનના ભાઈ. સ્વ. નરભેરામભાઈ
કાશીરામ વેદાંતના જમાઈ 12મીને રવિવારે રામશરણ
પામ્યા છે. પ્રાર્થના રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
વીસા સોરઠિયા
બામણાસાવાલા હરેન્દ્ર ભગવાનદાસ ગાંધી (ઉં. 77) 11મીએ
શ્રીજીચરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ. મિલેશના પિતા. મોસમી ગાંધીના સસરા. સાચીના
દાદા. સ્વ ઉષાબેન,ઊર્મિલા, ધીરેન્દ્ર,સ્વ. મૃગેશના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગુંદીયારીવાળા ગં.સ્વ. લક્ષ્મીબેન રામજી પારપ્યા
ઠક્કર (સેતા)ના પુત્ર નવીનચંદ્ર (ઉં. 71) રવિવાર 12મીએ રામશરણ પામ્યા છે. તે પિતાંબર
વિશ્રામ મૃગના દોહિત્ર. પ્રતાપભાઈ, સ્વ.દમયંતીબેન, કુસુમમબેન, સ્વ.ચંપાબેન પ્રતાપભાઈ
ઠક્કરના ભાઈ. હર્ષદાના મામા. ઠે : 701 ગીતાંજલિ એપાર્ટમેન્ટ, ડૉ. જાવકર લેન, ચુનાભટી
(પૂ). પ્રાર્થનાસભા તથા લૌ.વ્ય.બંધ છે.
ભાર્ગવ બ્રાહ્મણ
સુરતના વિજયભાઈ કંચનલાલ ભટ્ટ (ઉં. 82) સોમવાર, 6ઠ્ઠીએ
સ્વર્ગવાસ પામ્યા છે. તે હર્ષાબેન, રોહિણીબેનના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ મંગવાણાના અ.સૌ. નર્મદાબેન (ઉં. 85). તે મનસુખલાલનાં
પત્ની. નિતીનભાઈ, કોકિલાબેન (નિશા) ચંદ્રકાંત ઠક્કર, જયશ્રીબેન શૈલેષકુમાર કોટકનાં
માતા. સ્વ. ટબાબાઈ ભાણજી પુજારાનાં પુત્રવધૂ. સ્વ. સાકરબેન નારાણજી દનાણીનાં પુત્રી.
સ્વ. નાથીબાઈ, સ્વ. મંગળાબેન, સ્વ. શંકરલાલનાં ભાભી રવિવાર 12મીએ જલારામ શરણ પામ્યાં
છે. પ્રાર્થનાસભા મંગળવાર 14મીએ સાંજે 5.30થી 7. ઠે.: સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફ્લોર,
ઝવેર રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
વીસા સોરઠિયા વણિક
માધવપુર ઘેડના શાંતાબેન જગદીશભાઈ ઠક્કરના પુત્ર દિવ્યાંગ (ઉં. 40) 11મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે
પૂજાના પતિ. વ્રિત્તિના પિતા. ભિખુભાઈ, અનીલભાઈ
ગોકળદાસ શાહ, સ્વ. હેમલતાબેન,ગં.સ્વ. મનીષાબેન, મધુબેનના ભાણેજ. પ્રશાંત, યશ, બંદિશ,
જીજ્ઞાના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.