કવીઓ જૈન
શેરડીના શામજી ગડા (ઉં. 85) 25મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન વીરજીના પુત્ર.
ભાણબાઈના પતિ. મીના, દિના, ભાવેશના પિતા. ઉમરબાઈ, રામજી, ગાંગજીના ભાઈ. રતનબેન તલકશીના
જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: ભાવેશ શામજી ગડા : 320, સાંઈંદીપ બિલ્ડિંગ, નાંદીવલી
રોડ, ડી.એન.સી. સ્કુલની બાજુમાં, ડોંબિવલી (પૂ.).
વાંકીના વિસનજી છેડા (ઉં. 91) 25મીએ અવસાન પામ્યા છે. તે દેવકાબેન ભાણજી ટોકરશીના
પુત્ર. રસીલાબેન (રસીકબાળા)ના પતિ. વિજય, રાજેન્દ્ર, હર્ષા, રાજુલ, શોભનાના પિતા. લક્ષ્મીચંદ,
કેશવજી, હીરજી, જવેરબેન પોપટલાલ લાલજી, અમૃતબેન ખીમજી દેવશીના ભાઈ. મણીબેન દેવજી લાલજીના
જમાઈ. પ્રા.: શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં. કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. 2થી
3.30.
કોડાયના મણીલાલ દેઢીયા (ઉં. 75) 25મીએ અવસાન પામ્યા છે. તે દેવકાબાઈ કલ્યાણજીના
પુત્ર. સ્વ. ધનવંતીના પતિ. કાંતીલાલ, હરખચંદ, નેમચંદ, પ્રભાબેન વસનજી ગાલાના ભાઈ. લક્ષ્મીબેન
તેજશી માડણના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: પ્રભાબેન ગાલા, બી/301, ગિરનાર ટાવર,
જી.ડી. આંબેકર માર્ગ, કાલાચોકી, મુંબઈ-33.
બિદડાના કિરણકુમાર ગંગર (ઉં. 64) 26મીએ અવસાન પામ્યા છે. તે ભાનુમતી મગનલાલના
પુત્ર. ઉષાના પતિ. રીશિકાના પિતા. રશ્મીકાંતના ભાઈ. હેમલતા વસનજી લાલજીના જમાઈ. પ્રાર્થનાસભા
રાખી નથી. નિ.: કિરણ ગંગર, 168/4, ઓમ શક્તિ, નામદેવ કોલી માર્ગ, સાયન (પૂ.).
નાગલપુરના અ.સૌ. મંજુલાબેન સંગોઈ (ઉં. 77) 26મીએ અવસાન પામ્યાં છે. તે દેવકાબાઈ/
સોનબાઈ/ વિમળા મગનલાલના પુત્રવધૂ. લક્ષ્મીચંદના પત્ની. અનુજ, ચિરાગના માતા. ભાણબાઈ
જેઠાલાલ ધાવલિયાના પુત્રી. હરખચંદ, મધુ, ચંદન, ભાવનાના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.:
લક્ષ્મીચંદ સંગોઈ, 102, સાલવેશન એપા., એન.એમ.કાળે માર્ગ, દાદર (પ.), મું.-28.
દશા શ્રીમાળી શ્વેતામ્બર જૈન
જામનગરના મીરાબેન (ઉં. 80) 25મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. મહેન્દ્રભાઈ
પટેલના પત્ની. સ્વ. હેમકુંવરબેન અને સ્વ. મગનલાલ મેહતાના દીકરી. અમરભાઈ, મિહરભાઈના
માતા. જીજ્ઞાબેન, પૂર્વીબેનના સાસુ. સ્વ. ઉમેદભાઈ, સ્વ. ભાનુમતીબેન, સ્વ. પુષ્પાબેન,
સ્વ. કુમુદબેન, મંજુબેન, સ્વ. અરુણભાઈના બહેન. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારીના સ્વ. ભાનુબેન તથા ગુલાબરાય હરજીવનદાસ દેસાઈના પુત્રવધૂ અ સૌ સેજલ (ઉં.
61). તે શૈલેષના પત્ની. પ્રદીપ-વર્ષા, હિતેશ-પીંકી, હેમલ-મેઘના, વર્ષા નલિનભાઈ મોદી,
ભારતી કેતનભાઈ પંચમિયાના ભાભી. પિયર પક્ષે સ્વ. ભાનુબેન તથા ભુપેન્દ્રભાઈ ગુલાબચંદ
ગોડાના પુત્રી. વર્ષાબેન યશવન્તભાઈ તુરખીયા, ભાવનાબેન સુરેશભાઈ વાધર, સોનલબેન નિમેષભાઈ
બાવીશીના બેન શુક્રવાર, 24મીએ અરિહંતશરણ પામ્યાં છે. ઠે.: આજીવાસન હોલ, જુહુ તારા રોડ,
એસએનડીટી કોલેજની બાજુમાં, સાન્તાક્રુઝ (પ.). ચક્ષુદાન કર્યું છે.
ઝાલાવાડી વીસા શ્રીમાળી મૂ. જૈન
વઢવાણના સ્વ. ચીમનલાલ છગનલાલ શાહના પુત્રવધૂ મધુરીબેન (ઉં. 81). તે સ્વ. નલીનભાઈના
પત્ની 27મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે કાશ્મીરા, નેહા, નીપાના માતા. હરિત દોશી, પારસ
મહેતા, વિપુલ મહેતાના સાસુ. દેવાંશી, ઋષભ, અનુષ્કા, તનિષ્કા, ખુશીના નાની. પિયર પક્ષે
ધારશીભાઈ માણેકલાલ વોરાના પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
વીસા પોરવાડ જૈન
સુરતના ભુપેન્દ્રભાઈ બાલુભાઈ ઝવેરી (ઉં. 92) 26મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. સરલાબેનના પતિ. નિશિથ, સંગીતાના પિતા. હેના, પરેશ બાબુલાલ શાહના સસરા. નૂપુરના દાદા. સ્વ. ભરતભાઈ, નિરંજનભાઈ લોખંડવાલા, સ્વ. ભારતીબેન, ક્વશિકાબેન, મલ્લીબેન, કામિનીબેનના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: 502, એ. એચ. હેરિટેચ, કે. ડી. રોડ, વિલે પાર્લે (પ.).
કચ્છી લોહાણા
કોટડી મહાદેવપુરીના કલ્યાણજી ચંદ્રિઆણી (ઉં. 91). તે સ્વ. ગોમતીબાઈ કાકુભાઈ
ચંદ્રિઆણીના પુત્ર. સ્વ. રાધાબેન વિરજી કારીયાના જમાઈ. વિણાબેનના પતિ. કલ્પેશ, હર્ષા,
રૂપલના પિતા. સ્વ. પ્રતાપ, નવીન, હેમલતા કાંતિલાલ, જયસિંહ, દેવમણી ચંદ્રકાંત, રમેશના
ભાઈ 23મીએ અવસાન પામ્યા છે. લૌ. પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી.
વૈષ્ણવ વાલ્મિક કાયસ્થ
ચિત્રાબેન દરૂ (ઉં. 77). તે વિજીતા, ભૌમિકના માતા. ભાવના, પ્રતીકના સાસુ. વાનીના
દાદી. જાનકીના નાની 26મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા બુધવાર, 29મીએ સાંજે
5થી 7. ઠે.: ખીરાનગર હોલ.
કચ્છી લૌહાણા
કચ્છ માંડવીના સ્વ. વેલબાઈ શંકરલાલ પ્રાગજી ઠક્કરના પુત્રવધૂ સ્વ. ચંદ્રાસિંહ
(ચંદુલાલ)ના પત્ની. ગં.સ્વ. કલાબેન (ઉં. 77) 25મીએ રામશરણ પામ્યા છે. તે સ્વ. વિમળાબેન લીલાધર ગણાત્રાના પુત્રી. પરેશ, પારૂલના
માતા. સ્વ. શંભુભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. રૂક્ષ્મણીબેન, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. દમયંતીબેન,
સ્વ. ચંદ્રાબેન, સ્વ. મંજુબેનના ભાભી. બંને
પક્ષની પ્રાર્થનાસભા 28મીએ સાંજે 5થી 7. ઠે.: ગોપુરમ હોલ, જવાહર ટોકીઝની બાજુમાં, આર.પી.
રોડ, મુલુન્ડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
કપોળ
ખડકાળાવાળા સ્વ. નર્મદાબેન મોહનલાલ માવજી મહેતાના પુત્ર ચંદ્રકાન્તભાઈના પત્ની
અ.સૌ. ગીતાબેન (ઉં. 78) 26મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે હિરેન, મયુર, મનીષાના માતા.
અમીતા, મિતા, યોગેશકુમાર ચિતલિયાનના સાસુ. સ્વ. કાંતિભાઈ, સ્વ. કિશોરભાઈ, જીતેન્દ્રભાઈ,
સ્વ. નિર્મળાબેન પારેખ, સાવિત્રીબેન સંઘવીના ભાભી. સ્વ. મધકાન્તા ધીરજલાલ વારાણસી સંઘવીના
દીકરી. પ્રાર્થનાસભા 28મીએ સાંજે 5થી 6.30. ઠે.: ઠઠ્ઠાઈ ભાટિયા હૉલ નં. 4, રજે માળે,
કાંદિવલી (પ.). લૌ. પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
કલ્યાણપુરવાળા સ્વ. ગોકુલદાસ તેજપાલ સોમૈયાના પુત્રવધૂ ગં.સ્વ. સુનિતા (તારા)
પ્રતાપભાઈ સોમૈયા (ઉં. 78) 27મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. પુષ્પાબેન હીરજી કલ્યાણજી
ઠક્કરના પુત્રી. સ્વ. પ્રભુદાસભાઈ (પ્રભુજી), ભગવાનદાસ, શિવદાસ, ગં.સ્વ. મધુરીબેન,
કમલા, હંસા, વીણા, ગં.સ્વ. ભગવતી, હસ્મિતાના બહેન. હેમાભાભી, ભારતી ભાભીના નણંદ. રૂપલ
રાજેશ પ્રભુદાસના ફઇબા. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
હળીયાદવાળા (અમરેલી)ના સ્વ. પ્રતિભાબેન બળવંતરાય દામોદરદાસ મહેતાના પુત્ર નિકુંજભાઈ
(ઉં. 49). તે અલ્પાબેનના પતિ. દેવ, હર્ષલના પિતા. પાયલબેન વિપુલકુમાર સંઘવીના ભાઈ.
મોસાળ પક્ષે પ્રફુલભાઈ, હિતેશભાઈ, કિરીટભાઈ રમણીકલાલ મહેતાના ભાણેજ શનિવાર, 25મીએ શ્રીજીચરણ
પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છ વાગડ લોહાણા
ચોબારીના ગોદાવરીબેન પુજારા (ઉં. 77) 26મીએ શ્રીજીધામ પામ્યાં છે. તે હસમુખલાલ
નરાસિંહ પુજારાના પત્ની. સ્વ. મટુબેન દયાળજી રામાણીના પુત્રી. ગીતાબેન કિરીટકુમાર મહેતા,
ગં.સ્વ. દક્ષાબેન અજયકુમાર હિરાણી, મનીષાબેન વિપુલકુમાર ગંધા, અભયના માતા. સ્વ. ભગવાનજીભાઈ,
સ્વ. શાંતિલાલભાઈ, સ્વ. પ્રભુલાલ, ગં.સ્વ. દેવુબેન છગનલાલ પોપટ, ગં.સ્વ. ગંગાબેન તુલસીદાસ
માથાણી, ગં.સ્વ. પ્રેમુબેન હેમરાજ માણેકના ભાઈના પત્ની. સ્વ. શાંતાબેન ભવાનજી મીરાણીના
બેન. પ્રાર્થનાસભા 28મીને મંગળવારે સાંજે 4.30થી 6. ઠે.: સ્વામિનારાયણ મંદિર, રાજાજી
પંથ રોડ, ડ ાઁમ્બિવલી (પૂ.).
ઘોઘવા મોઢ વણિક
પાટણના સ્વ. પુષ્પાબેન ચંપકલાલ પરીખના પુત્ર અશોકભાઈ (ઉં. 84). તે નીલાબેનના
પતિ. નમિતા આશિષ શાહ, નેહાના પિતા. સ્વ. રામદાસભાઈ, સ્વ. ઉર્વશીબેન, સ્વ. તરલાબેન,
ભારતીબેન, દિવ્યાબેનના ભાઈ. સ્વ. પ્રવિણાબેન, સ્વ. પ્રકાશભાઈ, કિશોરભાઈના બનેવી 27મીને
સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
શિહોરના સ્વ. વિમળાગૌરી રતિલાલ પિતાંબરદાસ ચિતલિયાના પુત્ર ઉત્તમરાય (ઉં.
95). તે સ્વ. પુષ્પાબેનના પતિ. ભરત, દિપક, હિતેન, આશા જનક પારેખ, બીના રોહિત દોશીના
પિતા. મીનાબેન, રૂપા, પુજાના સસરા. ધવલ-અમી, ધર્મિત-મેધાલ ઉન્નતી-અરીસ, જાહનવીના દાદા.
શૈલ્ય-એકતા, પાર્થીવ-વિરતી, વિક્રમ-શુભાંગી, માનસીના નાના 26મીએ શ્રીજીચરણ પામ્યા છે.
બંને પક્ષની પ્રાર્થનાસભા 28મીએ મંગળવાર સાંજના 5થી 7. ઠે.: વિશ્વકર્મા બાગ, બજાજ રોડ,
વિલે પાર્લે (પ.).
ભાટિયા
કચ્છ માંડવીના ગં.સ્વ. હિના પ્રમોદ શ્રૉફ (ઉં. 73). તે સ્વ. દેવકન્યા દેવીદાસ
શ્રૉફના પુત્રવધૂ. સ્વ. રજનીબેન રમણીકલાલ આશરના પુત્રી. સ્વ. વિજયભાઈ, સ્વ. ઉદયભાઈ,
હસનભાઈ, મહેશભાઈ, અંજુબેન, ગં.સ્વ. કિશોરીબેન,
પલ્લુબેનના ભાભી. પ્રણવ, પૂર્વીના માતા. ભુમિકાના સાસુ 25મીએ શ્રીજીચરણ પામ્યાં છે.
પ્રાર્થનાસભા મંગળવાર, 28મીએ સાંજે 5થી 7. ઠે.: સોની વાડી, શિંપોલી રોડ, બોરીવલી (પ.).