કવીઓ જૈન
બિદડાના
મોનીશ દેઢિયા (ઉં. 50) 3જીએ અવસાન પામ્યા છે. તે જ્યોતિબેન અશોકના પુત્ર. અમીના પતિ. ચિરાયુ, પાર્મીના પિતા. રિશિતાના ભાઈ. પ્રવિણાબેન ધીરજલાલના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: મોનીશ દેઢિયા, 123/1, ભક્તિયોગ સોસાયટી, પૌડ રોડ, કોથરૂડ, પુના.
ડોણના
દિપક ગોગરી (ઉં. 51) 2જીએ અવસાન પામ્યા છે. તે સ્વ. વિમળાબેન શાંતિલાલના પુત્ર. નિર્મલ (રાધે)ના પતિ. રાજના પિતા. સ્વ. કૌશિક, નિમેષના ભાઈ. વિમળાબેન ચંદ્રકાંત વેલજી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ નિમેષ શાંતિલાલ ગોગરી, 103, શાંતિ એપાર્ટમેન્ટ, ન્યુલીંક રોડ, દહાણુકર વાડી મેટ્રો સ્ટેશન, કાંદિવલી (પ.)
સાડાઉના
જશવંતી ગાલા (ઉં. 75) 30મીએ અવસાન પામ્યાં છે. તે તેજબાઈ મેઘજી નરસીના પુત્રવધૂ. સુરજીના પત્ની. મનીષ, રાકેશ, રશ્મીના માતા. તેજબાઈ કાનજી રણમલના પુત્રી. નાગજી ભાનુમતી મેઘજી, ઝવેરબેન ગાંગજી, કસ્તુરબેન વસનજી, હેમકુંવરબેન હરીલાલના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ મનીષ ગાલા, સી/103, સ્કંદગુપ્તા, ચાણક્ય નગરી, ચક્રેશ્વર તળાવ પાસે, નાલાસોપારા (પ.).
બારોઈના
ભાવનાબેન (ભાનુમતી) છેડા (ઉં. 71) 2જીએ અવસાન પામ્યાં છે. તે કસ્તુરબાઈ (હાંસબાઈ) કુંવરજીના પુત્રવધૂ. ચીમનના પત્ની. હિતેશ, ફાલ્ગુનીના માતા. રાજબાઈ કાનજી પાલણ સાવલાના દીકરી. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ ચીમન કુંવરજી છેડા. 24/13 વાસુદેવ નિવારણ, અપોજીટ ઓવર હેડ વોટર ટેન્ક ફોર્ટ બેલ્લારી, કર્ણાટક.
કાળધર્મ
પામ્યા
વાગડ
સમુદાયના આ.શ્રીમદ્ વિજય કલ્પતરૂસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તી વિદુષી 5.પૂ. સા. ઉત્તમશ્રીજી મ. સા. પરિવારના સા. યશોધરાશ્રીજી મ.સા.ના શિષ્યા સા.
મહાપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શિષ્યરત્ના વર્ધમાન તપ 100+57 ઓળીના તપસ્વીરત્ના સા.
યશોધનાશ્રીજી
મ.સા. શુક્રવાર, 2જીએ મોતીશા દેરાસર, ભાયખલા મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં છે. દીક્ષા પર્યાય 66 વર્ષ, આયુષ્ય ઃ 85 વર્ષ. સંસારી નામ ઃ નાનબાઇ. સં.5. બિદડા (કચ્છ) (ગેલાણી ફળીયો) લાછબાઇ રવજીભાઇ કાનજીભાઇ છેડાનાં પુત્રી. મહાપ્રજ્ઞાશ્રીજી મ.સા., પ્રફુલ, દિનેશ, હિરબાઈ, નિર્મળાનાં બેન. હેમા, મીના સં.5. નણંદ. કેશવજી બોરીચા, રામજી નાગડાનાં સાળી. ગુણાનુવાદ સભા રાખી નથી.
દશા
શ્રીમાળી સ્થા. જૈન
ચિતલના
સ્વ. રતિલાલ પાનાચંદ મોદીના પુત્ર નેમીચંદભાઈ (ઉં. 77) 3જીને અરિહંતશરણ પામ્યા છે. તે પ્રદુલાબેનના પતિ. જુલી નિમેષ ટીમ્બડિયા, સ્વીટી વિશાલ મ્હાત્રે, સ્વ. જીગરના પિતા. સ્વ. જયચંદભાઈ, સ્વ. સવિતાબેન ભાઈલાલ હાપાણી, સ્વ. તારાબેન છોટુભાઈ દામાણી, સ્વ. જશીબેન ભૂપતભાઈ શેઠના ભાઈ. સ્વ. પોપટલાલ ફુલચંદ પારેખના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
જામનગર
વીસા ઓશવાળ જૈન
મુંબઈના
અરુણાબેન નવીનચંદ્ર હીરાલાલ છગનલાલ શાહના પુત્ર જિગ્નેશ (ઉં. 55). તે વૈશાલીબેનના પતિ. વિરાજ, રિયા, રિચાના પિતા. જેનિશબેન અંકિતભાઈ મહેતાના ભાઈ. સાસરા પક્ષે સ્વ. સુધાબેન મહેન્દ્રકુમાર વોરા પરિવાર 1લીએ અરિહંતશરણ પામ્યા છે. પાલિતાણા ભાવયાત્રા 6ઠ્ઠીએ 3થી 5.30. ઠે.ઃ સુમતિનાથ જિનાલય, નૂતન સંકુલ, 5મે માળ, પ્લોટ નં. 5, 6બી, નાથાલાલ પારેખ માર્ગ, ગુજરાતી ક્લબ નજીક, કિંગ સર્કલ (પૂ.).
ઘોઘારી
વીસા શ્રીમાળી જૈન
સાવરકુંડલાના
ભગવાનજી મેઘજી દોશીના પુત્ર વલ્લભદાસ (ઉં. 92) 3જીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. જયાબેનના પતિ. હિતેન, વિરેનના પિતા. સ્વ. નવિનભાઈ, સ્વ. છગનભાઈ, સ્વ. બળવંતભાઈ, સ્વ. ભોગીભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. શાંતિભાઈ, નિર્મળાબેન હસમુખરાય શાહના ભાઈ. શ્વસુર પક્ષે ભાઈચંદ નાનચંદ દોશી. લૌ. વ્ય. બંધ છે. નિ.ઃ ડી-4, 401, શ્રેયાંસ એપાર્ટમેન્ટ, સર્વોદય પાર્શ્વનાથ નગર, મુલુંડ (પ.).
સોરઠ
વીસા શ્રીમાળી જૈન
ખારચીયા
વાકુંના જીતેન્દ્ર હિંમતલાલ પાનાચંદ કોરડીયા (ઉં. 68) 3જીએ અરિહંતશરણ પામ્યા છે. તે ભાવનાબેનના પતિ. ભૂમિકા ગૌરવ દાણી, જયના વિશાલ પટવાના પિતા. અરાવિંદભાઈ, સ્વ. ગુણવંતીબેન હસમુખરાય વોરા, ચંદ્રિકાબેન કુમુદચંદ્ર ભીમાણી, કોકિલા બિપીનચંદ્ર શાહ, ભારતીબેનના ભાઈ. સ્વ. ગીરીશચંદ્ર મગનલાલ શાહના જમાઈ. સ્વ. બંકીમભાઈ, પ્રેરણાબેન વિરેન્દ્રભાઈ ભીમાણી, જ્યોતિબેન મુકેશભાઈ દોશી, લીનાબેન નિલેશભાઈ શાહ, સ્વ. તૃપ્તિબેન અજયભાઈ મહેતાના બનેવી. લૌ. વ્ય. બંધ છે.
જામનગર
વીસા ઓશવાળ જૈન
બોરીવલીના
હસમુખલાલ લાલન (ઉં. 85) 4થીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે ગં.સ્વ. કંચનબેન કેશવલાલ લાલનના પુત્ર. જ્યોત્સનાબેનના પતિ. બીપીનભાઈ, સુધાબેન કાંતિલાલ ઝવેરી, પૂ.આ. હિતવર્ધનસુરી મ.સા., સ્વ. મુની હિરણ્યસેન સાધ્વીજી, સ્વ. નંદિશ્વરાશ્રીજી, હિતપુણાંશ્રીજી મ.સા.ના ભાઈ. કેતનભાઈ, પં. અમમસેન મ.સા., સાધ્વીજી ક્ષમા નીધી મ.સા.ના પિતા. શ્વસુર પક્ષે લક્ષ્મીબેન હિરાલાલ શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ
ગઢશીશાના પ્રેમાબેન મજેઠીયા (ઉં. 92). તે નાનબાઈ વિશ્રામ મજેઠીયાના પુત્રવધૂ. સ્વ. પુરુષોત્તમભાઈના પત્ની. સ્વ. લાલજી વેલજી સોમેશ્વરના પુત્રી. સ્વ. વલ્લભજીભાઈ, જીવરામભાઈ, રૂક્ષ્મણીબેન, કસ્તુરબેનના ભાભી. વિમળાબેન અરાવિંદભાઈ કારીયા, કાંતાબેન ભરતભાઈ પવાણી, કમળાબેન મહેન્દ્રભાઈ ચંદે, વિજયાબેન દિલીપભાઈ જોબનપુત્રા, રામજીભાઈ, રાજેશભાઈના માતા 3જીએ અવસાન પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 5મીને મંગળવારે સાંજે 5થી 6. ઠે.ઃ શેઠ નાનજી સુંદરજી સેજપાલ ભિવંડીવાલા (રૂખાણા હોલ) પહેલે માળે, નવી લોહાણા મહાજન વાડી, વી.ડી. સ્કૂલની બાજુમાં. લૌ. વ્ય. બંધ છે.
ઔદીચ્ય
સહસ્ત્ર સાઠા જ્ઞાતિ બ્રાહ્મણ
ટીટોઈના
ગં.સ્વ. પ્રજ્ઞાબેન કિરીટ રાવલ (ઉં. 59) 2જીને શનિવારે દેવલોક પામ્યાં છે. તે સ્વ. અનસૂયા (ઉર્મિલા) મોરલીધર ચુનીલાલ પંડÎાના પુત્રી. રાજેશ્રી રાજેશ ઠાકરના બહેન. ઉર્વી, કશ્યપના માસી. લૌ. વ્ય. પ્રથા બંધ છે.
હાલાઈ
લોહાણા
જૂનાગઢના
અ.સૌ. ભાવના સતીશ (ભુપત) સચદે (ઉં. 65) 4થીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે મિતુલ, મીરા વિક્કી સોનીના માતા. રૂપાલી સચદેના સાસુ. અરુણા જિતેન્દ્ર સચદે, સ્વ. અમિતા દિલીપ સચદેના દેરાણી. સ્વ. નર્મદાબેન મણિલાલ માધવાણીના દીકરી. સ્વ.
મુકેશ
માધવાણી, જ્યોત્સના મનસવી કોટક, દર્શના અતુલ રાજાણીના બહેન. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.
દશા
સોરઠીયા વણિક
બગસરાવાળા
સ્વ. ચંપકભાઈ પરષોત્તમભાઈ વસાણીના પત્ની ગં.સ્વ. હંસાબેન (ઉં. 70). તે શરદ, ગૌતમના માતા. બિનિતાના સાસુ. વિનોદરાય, સ્વ. હીરાબેન કિશોરભાઈ દોશી, ઇન્દુબેન હસમુખભાઈ કઢી, નીરુબેન મુકેશભાઈ શ્રીમાંકરના ભાભી. બિપીનભાઈ, સ્વ. ચીમનભાઈ રસિકભાઈ ચુડાસમા, સ્વ. પુષ્પાબેન બાબુભાઈ મુંજ્યાસરા, મંજુબેન રતિલાલ સાંગાણીના બહેન 2જીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
દશા
સોરઠીયા વણિક
ટંડાવાળાના
રમેશભાઈ કરસનદાસ મણિયારના પુત્રવધૂ સંગીતાબેન મણિયાર (ઉં. 54) 3જીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. નીખિલભાઈના પત્ની. પૃથ્વીના માતા. જ્યોતિબેન સુરેશભાઈ શાહના દીકરી. રશ્મિ દર્શન મણિયાર, જેસલ વિપુલ મણિયારના જેઠાણી. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
ભાવનગરના
દીપકભાઈ જસવંતરાય શેઠ (ઉં. 62). તે કેતનાબેનના પતિ. સંકેતના પિતા. વૃંદાના સસરા. કિઆનના દાદા. ચારૂબેન પ્રકાશભાઈ મહેતા, હંસાબેન નરેન્દ્રભાઈ મહેતાના ભાઈ. શ્વસુર પક્ષે ઈશ્વરલાલ પ્રભુદાસ ભુવાના જમાઈ 30મીને ગુરુવારે શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.