કવીઓ જૈન
દેઢિઆના મમીબાઈ પાસડ (ઉં. 90) 12મીએ અવસાન પામ્યાં છે. તે સોનબાઈ જીવરાજ લીલાધરના
પુત્રવધૂ. ખીમજીના પત્ની. કાંતી, રમણીકના માતા. ભાણબાઈ ડુંગરશીની પુત્રી. જીવરાજ, આસબાઈ,
ભચાંબાઈ, મેઘબાઈના બેન. ત્વચાદાન કર્યું છે. પ્રા.: શ્રી. વ. સ્થા. જે. સં. સં. કરસન
લધુભાઈ નિસર હોલ, દાદર. સ. 4થી 5.30.
ડુમરાના હરખચંદ કારાણી (ઉં. 76) 11મીએ અવસાન પામ્યા છે. તે કેસરબાઈ વેલજી જેવતના
પુત્ર. હેમાના પતિ. હિતેશ, માનવના પિતા. પાનબાઈ ભવાનજી રવજી ગોસરના જમાઈ. પ્રાર્થના
રાખી નથી. નિ.: માનવ કારાણી, 1/103, એવરેસ્ટ ચેમ્બર્સ, માઉન્ટ પ્લેઝંટ રોડ, મલબાર હિલ,
મુંબઇ-6.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
સાણોદરના સ્વ. હંસાબેન ચંદુલાલ શાહના પુત્ર મિતેશભાઈ (ઉં. 59) 12મીએ અરિહંતશરણ
પામ્યા છે. તે અપર્ણાના પતિ. ક્રિષ્ના મોનિલ, પૂજા બિનોયના પિતા. પારુલબેન મનહરલાલ,
કિરણબેન ચંપકલાલના ભત્રીજા. પ્રવીણચંદ્ર ખીમચંદ પારેખના જમાઈ. પલ્લવી યોગેશકુમાર મહેતા,
સ્મિતા જયેશકુમાર દંતારાના ભાઈ. પ્રાર્થનાસભા 14મીને ગુરુવારે બપોરે 3થી 5. ઠે.: માટુંગા
જેએસએમટી સંઘ, શ્રી સુમતિનાથ નૂતન સંકુલ, પાંચમે માળે, પ્લોટ નંબર 5/6 બી, નાથાલાલ
પારેખ માર્ગ, ગુજરાતી ક્લબની બાજુમાં, કિંગ સર્કલ (પૂ.).
ઝાલાવાડી સ્થાનકવાસી વીસા શ્રીમાળી જૈન
મૂળીના સ્વ. મહેન્દ્રકુમાર હિંમતલાલ શાહનાં પત્ની જ્યોત્સનાબેન (ઉં. 81). તે
પૂજા-દેવેન્દ્ર, અલ્પા- કેતન, નિમીષા- ચિરાગ, દિપાલી ભાવેશકુમાર ગોપાણીનાં માતા. તારાબેન
કીરચંદભાઈ સંઘવીનાં દીકરી. નટવરલાલ હરજીવનદાસ શાહ, કિરીટભાઈ મહીપતલાલ કોઠારી, સર્વદમનભાઈ
સોમાલાલ શાહ, મનુભાઈ મનસુખલાલ ગોપાણીનાં વેવાણ. વીણાબેન- ભોગીનભાઈ, સ્વ. ઉષાબેન- હસમુખભાઈ,
જ્યોતિબેન- નરેન્દ્રભાઈનાં ભાભી 12મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 14મીને ગુરુવારે
સાંજે 4થી 5.30. ઠે.: પાવનધામ, સત્યાનગર, કાંદિવલી (પ.).
સ્થાનકવાસી મોરબી જૈન
મોરબીના સ્વ. હીરાલાલ (હર્ષદભાઈ) ચુનીલાલ મહેતાનાં પત્ની. જ્યોતિબેન (ઉં.
76) 13મીને બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. તે પૂનમ, નિશાના માતા. રાકેશ વૈદ્યનાં સાસુ.
યશ્વી, રાજ, શ્રેયનનાં નાની. સ્વ. મનસુખલાલ નરભેરામ વોરાનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબીના ઇન્દુબેન મનહરલાલ દોશીના પુત્ર મયૂર દોશી (ઉં 64). તે ભાવનાબેનના પતિ. પ. પૂ. નયબોધી વિજયજી મ.સા., હર્ષિલના પિતા. સૌદામિનીના સસરા. સાસરા પક્ષે સ્વ. સુશીલાબેન કાંતિલાલ ગોડાના જમાઈ 11મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલિસ જ્ઞાતિ
ચિત્રોડાનાં અ.સૌ. કામિનીબેન વ્યાસ (ઉં. 50) 11મીને સોમવારે વૈકુંઠધામ પામ્યાં
છે. તે દીપક વ્યાસનાં પત્ની. માનસી મીત પટેલનાં માતા. સ્વ. પ્રજ્ઞાબેન કાંતિલાલ વ્યાસનાં
પુત્રવધૂ. કુસુમ જિતેન્દ્ર જાની, વર્ષા રાજેશ ત્રિવેદી, ગીતા અશ્વિન રાવલ, અશ્વિના
સંજય ઉદાની, રાખી સમીર કોઠારી, રાજેશ કાંતિલાલ વ્યાસ, દીપ્તિ રાજેશ વ્યાસનાં ભાભી.
સ્વ. સુમિત્રાબેન મોરલીધર ભટ્ટના દીકરી. પ્રાર્થનાસભા 14મીને ગુરુવારે સાંજના 5થી
7. ઠે.: લાયન્સ કોમ્યુનિટી હૉલ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ.).
કચ્છી લોહાણા
કચ્છ આમારાના સ્વ. રાજશ્રી અને શૈલેષ પુરુષોત્તમ ગણાત્રાના પુત્ર. સ્વ. પુષ્પાબેન
પુરુષોત્તમ ગણાત્રાના પૌત્ર હર્ષ (ઉં. 43) સોમવાર 11મીએ રામશરણ પામ્યા છે. તે ગં.સ્વ.
પ્રભાબેન મંગલદાસ ગણાત્રાના પૌત્ર ભત્રીજા. જ્યોત્સ્નાબેન રોહિતભાઈ ઠક્કર, સ્વાતિબેન
હેમંતભાઈ ઠક્કર, ઉર્વશી દિપેશ ગણાત્રાના ભત્રીજા. સુમંત, ઝીલ સંદીપ સમદરિયા, દેવાંશી
જીમિત ભીંડે, માલવના ભાઈ. ગં.સ્વ. સાવિત્રી ખીમજી કોઠારીના દોહિત્ર. ચક્ષુદાન કર્યું
છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
વાગડ લોહાણા
હારીજના ગં.સ્વ. અરુણાબેન ઠક્કર (રતાણી) (ઉં. 90). તે સ્વ. રમેશભાઈ ધનજીભાઈ
ઠક્કરનાં પત્ની. સ્વ. ખેંગારભાઈ દાનસંગભાઈ ઠક્કર (મીરાણી)નાં પુત્રી. હરીશ, જશવંત,
સ્વ. અનિલ, નિકુંજ, જ્યોત્સ્ના (શશીબેન) મહેન્દ્રકુમાર મજેઠિયા, માનસી (રેખા) મિતેશ
કુમાર સાદરાણીનાં માતા. ગીતાબેન, બીનાબેન, સપનાબેન, જસ્મીનાબેનનાં સાસુ. સ્વ. બળદેવભાઈ,
સ્વ. ચંદુભાઈ, સ્વ. નવીનચંદ્રભાઈ, સ્વ. પ્રવીણચંદ્રભાઈ, સ્વ. વિમળાબેન, દમયંતીબેન,
કમળાબેન, ભગવતીબેનનાં ભાભી. 12મીએ શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
14મીને ગુરુવાર સાંજે 4થી 6. ઠે.: વિરુપક્ષ મંગલ કાર્યાલય, વડાલે તળાવની સામે, અશોક
બાગ, પનવેલ. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
ભાદ્રોડવાળા અ.સૌ. પદ્માબેન (ઉં. 79). તે પ્રવીણચંદ્ર નાથાલાલ પારેખનાં પત્ની
12મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે નિલેશ, ભાવેશ, તેજલ, સ્વ. ફાલ્ગુનીનાં માતા.
સંગીતા, રક્ષા, શિરીષકુમારનાં સાસુ. સ્વ. ભાનુમતી હિંમતલાલ પારેખ, સ્વ. કાંતાબેન નટવરલાલ
પારેખનાં દેરાણી. પિયર પક્ષે સ્વ. પ્રાણકુંવરબેન ઉમેદરાય સંઘવીનાં પુત્રી. પ્રાર્થનાસભા
ગુરુવાર 14મીએ સાંજે 5થી 7. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ હોલ, પારેખ ગલ્લીના
કોર્નર ઉપર, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).
કપોળ
જલારપુર માંડવાવાળા સ્વ. મનસુખભાઈ મણિલાલ મહેતાનાં પુત્રવધૂ. મગનભાઈ શ્યામજીભાઈ
નાગણેકરનાં પુત્રી. દેવ કીર્તિ મહેતાનાં માતા. દિલીપભાઈનાં બેન. ગીતા કીર્તિ મહેતા
(ઉં. 55) 8મીએ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા 14મીએ સાંજે 4થી 6. નિ.: 202 માહી રેસિડેન્સી,
રાજમાતા નગરની સામે, મજેઠિયા પાર્ક, નાલાસોપારા
(પૂ.).
દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ
ભાવનગરના સ્વ. વિનોદરાય ભીમજીભાઈ પરમારના પત્ની ગં.સ્વ. હેમલતાબેન (ઉં. 74)
11મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. નિલેશભાઈ, અશ્વિનભાઈ, ધર્મિષ્ઠા, ભાવનાના માતા. સોનલ,
સંતોષકુમાર સોલંકી, પરેશકુમાર ગોહિલ, સોનલના સાસુ. સ્વ. ઠાકોરભાઈ, સ્વ. ઘનશ્યામભાઈ,
સ્વ. મહાસુખભાઈ, સ્વ. લાભુબેન, દેવીબેનના ભાભી. સ્વ. કાનજીભાઈ મોનજીભાઈ મકવાણાના દીકરી.
બંને પક્ષની સાદડી 15મીએ 4થી 6. ઠે.: દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ
વાડી, અશોક ચક્રવતી રોડ, સ્વયંભુ ગણપતિ મંદિર પાસે, કાંદિવલી (પૂ.).
દશા સોરઠીયા વણિક
ક્રાકચના જયસુખલાલ વનરાવનદાસ સાંઘાણીના પત્ની હંસાબેન (ઉં. 67). તે પરાગ, સ્વ.
રોનકના માતા. પૂજાના સાસુ. સ્વ. ધીરજલાલ વસાણીના દીકરી. સ્વ. ઇન્દુબેન હરિદાસ વખારિયા,
ચંદુભાઈ, અનતુંભાઈ, હસમુખભાઈ, વિનુભાઈ, સ્વ. રાશિતભાઈ, બિપીનભાઈના ભાઈના પત્ની 11મીએ
શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી. ઠે.: બિલ્ડિંગ નં
35, બ્લોક નં 103, ચંદ્રેશ આર્કેડ સિલ્વર પાર્ક, મીરા રોડ (પૂ.).
બાલાસિનોર દશા નીમા વણિક
ભૂપેશ કડકીયા (ઉં. 65) 9મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. પુષ્પાબેન મણિકાંત
કડકીયાના પુત્ર. સ્વ. માણેકબેન પરષોત્તમભાઈ મિસ્ત્રીના જમાઈ. જયશ્રીના પતિ. પ્રેમ,
પૂજાના પિતા. આકાશકુમારના સસરા. પ્રાર્થનાસભા 15મીએ 5થી 7. ઠે.: શરાફ માતૃ મંદિર હોલ,
પોદાર રોડ, મલાડ (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારશે બ્રાહ્મણ
ટીમાણાના સ્વ. જીવનરામ વજેરામ દેસાઈના પુત્ર વિદ્યારામ (ઉં. 84) 11મીએ કૈલાશવાસી
પામ્યા છે. તે સ્વ. ભાનુમતિબેનના પતિ. પ્રાણશંકર, રસિકભાઈ, સ્વ. નવનીતભાઈ, જશવંતરાય,
સ્વ. કાંતાબેન પ્રતાપરાય ભટ્ટ, સ્વ. પરસનબેન રમાકાંત રાવળના ભાઈ. જગદીશ, વિજય, અશ્વિન,
વિપુલ, હિના નયનકુમાર ભટ્ટના પિતા. સ્વ. અંબાશંકર ત્રિભોવનદાસ ભટ્ટના જમાઈ. સાદડી
14મીએ 4થી 6. ઠે.: સાંઈ મંદિર હોલ, એસ. એન. દુબે રોડ, કોંકણીપાડા, દહિસર (પૂ.).
કાછીયા પટેલ
બાલાસિનોરના ગં.સ્વ. કુસુમબેન હરીશભાઈ કાછિયા (ઉં. 77). તે હિતેશભાઈ, રાજેશભાઈ,
અ.નિ. નીતાબેનનાં માતા. ઉષાબેન, પારૂલબેનના સાસુ. અ.નિ. શારદાબેન તથા અ.નિ. શાંતિલાલભાઈના
દીકરી. હર્ષદભાઈ, નયનાબેન, દક્ષાબેનના બહેન. રૂચિ, પ્રાચી, શિવાની, તેજસ, તન્વીના બા
શનિવાર, 9મીએ અક્ષરવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 14મીએ સાંજે 5થી 7. ઠે.: રાજસ્થાન
હોલ, 60 ફૂટ રોડ, ભાઈંદર (પ.).
કપોળ
મોટા ખૂંટવડાવાળા સ્વ.ભાગીરથીબેન રતિલાલ મોદીના પુત્ર ધીરજલાલ (ઉં. 86) 12મીને
મંગળવારે શ્રીજીશરણ પામ્યા છે. તે મધુબેનના પતિ. સંદીપ, સંજય, રક્ષાના પિતા. સ્વ. ચંપકલાલ,
કનૈયાલાલ, વસંતબેન દીનેશચંદ્ર મહેતા, પુષ્પાબેન જસવંતરાય ગોરડીયાના ભાઈ. સસુર પક્ષે
સ્વ. જયાબેન મણિલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી મોઢ
વઢવાણના સ્વ.સવિતાબેન મોહનલાલ પારેખનાં પુત્રવધૂ નરેન્દ્રભાઈનાં પત્ની અ.સૌ.
ઇન્દિરાબેન (ઉં. 84) મંગળવાર, 12મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે દિપ્તી, રૂપલ, સોનલ,
અલ્પેશનાં માતા. ધીમંત, નિલેશ, સ્વ.ધીમંત, ડિમ્પલનાં સાસુ. રાજનાં દાદી. મધુબેન, ચંદ્રિકાબેનનાં
ભાભી. પિયર પક્ષે સ્વ. શાંતાબેન મણિલાલ ગાંધીનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કોચીનવાળા સ્વ. મુકેશભાઈ નારણજીભાઈ રૂપારેલ તથા સ્વ.મનીષાબેનના પુત્ર. વિજયભાઈ
ધનજીભાઈ સોમૈયા તથા ગં.સ્વ.વીણાબેનના જમાઈ વિરાજભાઈ (ઉં. 51) સ્વર્ગવાસ પામ્યા છે.
તે સોનલબેનના પતિ. હૃદય, જિયાનના પિતા. અર્ચિતાબેન અમિતભાઈ ઠક્કર, પૂર્વીબહેન હિતેશ
ઠક્કરનાં ભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, 14મીએ સાંજે 4.30થી 6. ઠે.: જલારામ ધામ, કેવડિવન
નાસિક. લૌ. વ્ય. બંધ છે.