• રવિવાર, 24 મે, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઔ જૈન

મોખાના કસ્તુરબેન ગોગરી (ઉં. 78) 20મીએ અવસાન પામ્યાં છે. તે દેવકાબેન ભારમલનાં પુત્રવધૂ. કેશવજીનાં પત્ની. ભાવના (કલ્પના), સ્વ. નીતેશ જતીનનાં માતા. ખેતબાઈ મોરારજી ભીમશી રાંભીયાનાં પુત્રી. સ્વ. દામજી, સ્વ. રતીલાલ, સ્વ. પદમશી, ગં.સ્વ. અમૃતબેન લક્ષ્મીચંદના બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ જતીન ગોગરી, બી /103, શિવમ પેલેસ, વેદ નગરી  કામરેજ, સુરત.

 

દેઢિઆના હેમરાજ દેવશી ગોસર (ઉં. 94) 21મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. માલબાઈ દેવશી કોરશીના પુત્ર. ધનબાઈના પતિ. મહેદ્ર, વિનોદ, માયા, જયેશના પિતા. હીરજી, નાનજી, વિજ્યાબેન (બાંઈયા)ના ભાઈ. ભચીબાઈ વિશનજી દેવજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ જયેશ ગોસર ઃ 217/10, રવિ વીલા, આર.એ.કે. રોડ, વડાલા.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

અમદાવાદના સ્વ. મહેન્દ્રકુમાર અમૃતલાલ દોશીના પત્ની ઉર્મિલાબેન દોશી (ઉં. 73) 21મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યાં છે. તે નિકુંજભાઈ, જાવડભાઈ, દીપ્તિબેન સંજયકુમાર શાહના માતા. મીતાબેનના સાસુ. પ્રતિભાબેન, પ્રફુલાબેન, નીલાબેનના ભાભી. પિયર પક્ષે ઉત્તમચંદ વૃજલાલ દીઓરાના દીકરી. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

મોટા ભલગામના સ્વ. બીપીનચંદ્ર ગોવિંદજી વોરાનાં પત્ની મંજુલાબેન (ઉં. 77). તે ફીલન, સ્વ. મીલન, અલ્પા કેતન સંઘવીનાં માતા. રક્ષા, ગં.સ્વ. ચંદન, કેતન ખુશાલચંદ્ર સંઘવીનાં સાસુ. સ્વ. ભીખુભાઈ, મનસુખભાઈ, સ્વ. ચંદુભાઈ, રમેશભાઈ, સ્વ. કાંતાબેન વૃજલાલ ગોડાનાં ભાભી. સ્વ. અમૃતલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. રસીકલાલ, સ્વ. મનહરલાલ, સ્વ. કમળાબેન મનસુખલાલ શેઠ, સ્વ. મુક્તાબેન જયંતિલાલ મડીયાનાં બેન 20મીને બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 24મીએ રવિવારે સવારે 10.30થી 12. ઠે.ઃ ક્રાઉન બેન્કવેટ, 7મા માળે, વિકાસ સેન્ટર, એન.એસ. રોડ, ઇડસ બૅન્કની ઉપર, મુલુંડ (પ.).

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન

લીંબડીના સ્વ. હર્ષદરાય દલીચંદ શાહનાં પત્ની કલ્પનાબેન (ઉં. 79) 21મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે હિમાંશુ, મેહલ, મનીષનાં માતા. સ્વ. પ્રીતિ, મીરા, કિન્નરીનાં સાસુ. શોભના-મહેન્દ્રભાઈ, મનીષા-સ્વ. સુરેશભાઈ, જાગૃતિ-િદનેશભાઈનાં ભાભી. સ્વ. ગુલાબચંદ શિવલાલ શાહનાં દીકરી. પ્રાર્થનાસભા 24મીને રવિવારે, સવારે 10થી 12. ઠે.ઃ પાટીદાર સમાજ હૉલ, ફ્રેન્ચ બ્રિજ, ઓપેરા હાઉસ, મુંબઈ.

 

54 એકડા વીસા શ્રીમાળી જૈન

કાસોરના સ્વ. લલિતાબેન કાંતીલાલ શાહના પુત્ર રાજેન્દ્રભાઈ (ઉં. 77) 20મીએ અરિહંતશરણ પામ્યા છે. તે હસ્મિતાબેનના પતિ. કવીશ, રેશ્માના પિતા. ભાનુબેન દિનેશભાઈ, ચારૂબેનના ભાઈ. કંચનબેન જયંતીલાલના જમાઈ. ઠે.ઃ 14/112, નવજ્યોત સોસાયટી, ઉન્નત નગર-2, ગોરેગામ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

ભાવનગર (ગઢડા)ના હસુમતીબેન (ઉં. 73). તે જીતેન્દ્ર કામદારનાં પત્ની. મિતલ, જૈમીનનાં માતા. ક્ષમા, દર્શનનાં સાસુ. દ.સં મધુબાઈ મ નાં સંસારી ભાભી. ધીરજલાલ તારાચંદ મિયાણીનાં દીકરી. 21મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 24મીને રવિવારે સવારે 10થી 12. ઠે.ઃ જોલી જીમખાના, વિદ્યા વિહાર સ્ટેશન પાસે, ફાતીમાં સ્કૂલ સામે, ઘાટકોપર (પ.).

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા

અંધેરીના સ્વ. મંજુલા છોટાલાલ ઠક્કરના પુત્ર યોગેશભાઈ (ઉં. 80). તે શારદાના પતિ. ગીતા, ભદ્રેશના ભાઈ. ખુશ્બૂ અમર કિરાલે, પલકના પિતા. કરસનદાસ દાવડાના જમાઈ 21મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ગઢ-પાલનપુર

ગં.સ્વ. સુશીલા પ્રવિણભાઈ ઝવેરી (ઉં. 90) 20મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સમીર, વિપુલ, પ.પૂ. દેવર્ષિ વિજયજી મહારાજ (સંસારી નામ-રૂપેશ)નાં માતા. જગદીશભાઈ રમણિકભાઈ, જયંતિભાઈ, નવિનભાઈ, મંજુબેન, વિમળાબેન, નિરંજનબેનનાં બહેન. રાજેશભાઈનાં ભાભી. હર્ષા, સુનીતાનાં સાસુ. બિંદલ, કિંજલ, રૂષિલનાં દાદી. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ ભાટીયા

ધૈર્યાસિંહ રાજડા (ઉં. 78).  તે સ્વ. પ્રેમકુંવરબાઈ તથા સ્વ. પુરૂષોત્તમ ઠાકરશી રાજડાના પુત્ર. પ્રીતિના પતિ. જય, યશના પિતા. સ્વ. ઇન્દુબેન, સ્વ. હેમુબેન, સ્વ. ચંદ્રીબેન, સ્વ. કુસુમબેન, સ્વ. પન્નાબેન, દીનાબેનના ભાઈ. સ્વ. તારાબેન અને યશવંતાસિંહ ખીમજી સંપટના જમાઈ 21મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 24મીને રવિવારે સાંજે 5થી 7. ઠે.ઃ એફપીએચ બેન્કુવેટ હોલ (ગરવારે હોલ), એફપીએચ બિલ્ડિંગ, લાલાલજપતરાય રોડ, હાજીઅલી, મુંબઈ. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

ગં.સ્વ. નિર્મળાબેન (બેબીબેન) બદિયાણી (ઉં. 84). તે સ્વ. જયેન્દ્રભાઈ જીવણદાસ બદિયાણીના પત્ની. ગાવિંદજી જીવણદાસ ઘાસવાલાના પુત્રી. નીતા, અશોકના માતા. ઊર્મિ, ઓમના દાદી. સ્વ. મોરારજીભાઈ, સ્વ. કરસનદાસભાઈ, સ્વ. જમનાદાસભાઈ, સ્વ. બચીબેન ગોરધનદાસ મોદી, સ્વ. વિજયાબેન શશીકાંતભાઈ ચોલેરા, સ્વ. કલાવતીબેન જીવનદાસ પાબારી, સ્વ. હંસાબેન હરગાવિંદ સોનપાલના બેન 21મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 23મીને શનિવારે સાંજે 4થી 6. ઠે.ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટૉકીઝની સામે, બોરીવલી (પ.).

 

કપોળ

લાઠીવાળા સ્વ. અનસુયાબેન ત્રંબકલાલ શેઠનાં પુત્રવધૂ અ.સૌ. ભાવનાબેન (ઉં. 69). તે કિશોરભાઈનાં પત્ની. પ્રેમલ, હસ્તીનાં માતા. કાજલ, હિતેનકુમાર શાહનાં સાસુ. પિયર પક્ષે સ્વ. યશવંતી અનંતરાય સંઘવીનાં દીકરી 21મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા 24મીને સાંજે 5થી 7. ઠે.ઃ લોહાણા મહાજન વાડી, સી.પી. ટેન્ક, ચર્ની રોડ.

 

કપોળ

અમરેલીના સ્વ. મધુબેન નવનીતભાઈ રમણીકલાલ મહેતાના પુત્ર હિતેનભાઈ (ઉં. 48). તે ધર્મેશભાઈ, સૌરભભાઈ, અમી દિપક પારેખના ભાઈ. ક્રિષ્નાબેન, હિનાબેનના દિયર. સ્મિત, ધ્રુમનના કાકા. મોસાળપક્ષે સ્વ. ધનજીભાઈ નંદલાલ દેસાઈના ભાણેજ ગુરુવાર 21મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર 23મીએ સાંજે 5થી 7. ઠે.ઃ ભાયંદર કપોળવાડી, ગીતાનગર, ફાટક રોડ, ભાયંદર (પ.).

 

હાલાઈ લોહાણા

જામખંભાળિયાના ધનલક્ષ્મીબેન સિમરીયા (ઉં. 83) 21મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. શિવલાલ ગોપાલજી સિમરીયાનાં પત્ની. ચેતન, કેતનનાં માતા. દીપા, કોશાનાં સાસુ. સ્વ. કેશવલાલ આણંદજી ચિતલીયા તથા સ્વ. મણીબેનનાં દીકરી. ગં.સ્વ. જનકબેન, ગં.સ્વ. નીતાબેનનાં જેઠાણી. પ્રાર્થનાસભા 23મીએ 5થી 7. ઠે.ઃ આઈએમએજે આર મહાત્રે માર્ગ, જેવીપીડી સ્કીમ, ચંદન સિનેમા પાછળ, જુહુ.

 

પરજિયા સોની

ભીંગરાળાના ગં.સ્વ. મીનાબેન મોહનલાલ સોની (ઉં. 66) 21મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. કાંતાબેન બાબુભાઈ બગસરાનાં દીકરી. અલ્પેશ, જયેશ, સ્વ. દક્ષા સતીશકુમાર લુહારનાં માતા. નિધિ, પર્લનાં નાની. બંને પક્ષની પ્રાર્થનાસભા 23મીએ 5થી 6. ઠે.ઃ સોની વાડી, શીમ્પોલી સિગ્નલ, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

અમરેલીના સ્વ. ધનગૌરી જગજીવનદાસ પારેખના પુત્ર મહેશભાઈ (ઉં. 72) 20મીને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષાબેનના પતિ. જય, અંશિકાના પિતા. સ્વ. ભૂપેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. અરુણાબેન, જ્યોતિબેનના ભાઈ. સસુર પક્ષે સ્વ. ગંગાદાસ નારણદાસ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા 24મીને રવિવારે સાંજે 4થી 6. ઠે.ઃ વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, સર્વોદય હોલ, એલ.ટી. રોડ, બોરીવલી (પ.).

 

પરજિયા સોની

લાથીના ગં.સ્વ. સોની લાભુબેન બાબુલાલ ચલ્લા (ઉં. 95) તે સ્વ. પ્રવીણભાઈ, ભરતભાઈનાં માતા. દીપકભાઈ, હર્ષભાઈ, દર્પણભાઈનાં દાદી. શિલ્પાબેન, રીટાબેનનાં સાસુ. નિકિતા, અંજલિનાં વડસાસુ. નીવ, ત્રિશાનાં પરદાદી 21મીએ દેવલોક પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

મહુવાના સ્વ. મંગળાબેન મંગલદાસ શેઠના પુત્ર પ્રવીણભાઈ (ઉં. 79) 20મીને બુધવારે શ્રીજીશરણ પામ્યા છે. તે જ્યોતિબેનના પતિ. સ્વ. તૃષાર, સુમિતના પિતા. સ્વ. શશીકાંતભાઈ (નટુભાઈ), ઘનશ્યામભાઈ, ભુપતભાઈ પુષ્પાબેન, ધીરુબેન, પદ્માબેન, સરલાબેનના ભાઈ. સ્વ. રંભાબેન મનસુખલાલ પ્રેમચંદ મહેતાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 24મીને રવિવારે સાંજે 5થી 7. ઠે.ઃ ઠઠાઈ ભાટિયા સેવા ફંડ, હોલ નં-4, સ્વામી વિવેકાનંદ રોડ, નીઅર શંકરલને કોર્નર, કાંદિવલી (પ.).

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો
હેડલાઇન્સ