કવીઓ જૈન
ભોરારાના ફોરમ (જીગ્ના) સંગોઈ (ઉં. 44) 26મીએ અવસાન
પામ્યાં છે. તે જયવંતી (ભાનુ) જગશી ખેતશીનાં પુત્રવધૂ. જીગરનાં પત્ની. દર્શિલનાં માતા.
ધનલક્ષ્મી નેમજીનાં પુત્રી. મિત્તલનાં બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ જીગર સંગોઈ,
એફ-22, બિ.નં.1, દત્તાની નગર, બોરીવલી (પ.).
ભોરારાના હંસાબેન દેઢિયા (ઉં. 86) 26મીએ અવસાન પામ્યાં
છે. તે પાનબાઈ, લક્ષ્મીબેન કુંવરજી નથુનાં પુત્રવધૂ. માવજીનાં પત્ની. હીતેષ, કૃપાલીનાં
માતા. ચંપાબેન રામજીનાં પુત્રી. જયંતી, માણેક, રજનીકાંત, તારા, ઉર્મીલા, સુશીલા, ખુશવંતી,
ધર્મીષ્ઠા, વીનાનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ હીતેષ દેઢીયા, 1302, પ્રીતી સંગમ
સો., સાંઇબાબા નગર, બોરીવલી (પ.).
બિદડાના મણીબેન છેડા (ઉં. 102) 27મીએ અવસાન પામ્યાં
છે. તે રામજીનાં પત્ની. નામલબેન વેલજી રતનશીનાં પુત્રવધૂ. રમણીકભાઈ, હેમંત, અમૃતબેન, નિર્મળા, નયના, હર્ષાનાં
માતા. ખેતબાઈ ભાણજી લાધાનાં પુત્રી. ડુંગરશી, નેમચંદ, નલિન, ચંદ્રકાંત, સુરેશ, કાંતિલાલ,
ગાંગબાઈ, લક્ષ્મીબેન, જવેરબેન, ચંદનબેન, હેમલતાનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ રમણીક
શાહ ઃ 150, અન્ના નગર, મદુરાઈ.
ભુજપુરના અ.સૌ. નીલમબેન કેશવજી દેઢિયા (ઉં. 74) 28મીએ
અવસાન પામ્યાં છે. તે પુરબાઈ નરશી સોજુનાં પુત્રવધૂ. ભાવિની, રમેશનાં માતા. રતનબેન
પ્રેમજીનાં પુત્રી. સ્વ. વસંત, શાંતિલાલ, પિયુષનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ. ઃ
રમેશ કેશવજી દેઢિયા - ફલેટ નઃ 202, દાદા દર્શન બિલ્ડિંગ, મહેશ પાર્ક, તુલીંજ રોડ, નાલાસોપારા
(પૂ.).
બિદડાના લક્ષ્મીબાઈ વોરા (ઉં. 95) 27મીએ અવસાન પામ્યાં
છે. તે મમીબાઈ શીવજી લધાનાં પુત્રવધૂ. પદમશીનાં પત્ની. મણીલાલ, રવિલાલ, અંજના, કવિતાનાં
માતા. હરશી ધનજીનાં પુત્રી. લખમશી, હીરબાઈ કુંવરજીનાં બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ
રવિલાલ પદમશી વોરા 701, શીવ શક્તિ, રામ મંદિર રોડ, બાભઈ નાકા, બોરીવલી (પ.).
નાના ભાડીયાના વસનજી છેડા (ઉં. 81) 28મીએ અવસાન પામ્યા
છે. તે ભચીબેન હીરજીના પુત્ર. પ્રેમીલાબેનના પતિ. ડીમ્પલ, પૂર્વી, પિન્ટુ, મેહુલના
પિતા. વીરબાઈ (િવમળા), લક્ષ્મીચંદ, સાકરબેન (હર્ષા) વિમળાબેનના ભાઈ. પાનબાઈ ખીમજી માલશીના
જમાઈ. પ્રા. કરસન લધુ નીસર હૉલ, દાદર (પ.). ટા.4થી 5.30. નિ.ઃ મેહુલ વસનજી છેડા. એ-વીંગ/503, મહાવીર કો.ઓ.હા.સો.,
એન.એમ.જોષી માર્ગ, ભાયખલા (પ.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જોરાવરનગરના રેખાબેન તથા સ્વ. વિક્રમભાઈ ભાયલાલ શાહના
પુત્ર ચિરાગ શાહ (ઉં. 49) 28મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સેજલના પતિ. ધૈર્ય, દિશાંતના
પિતા. રૂપલ આલોક પટેલના ભાઈ. સ્મિતાબેન, સ્વ. પ્રકાશભાઈ મનસુખલાલ શાહના જમાઈ. લૌ. વ્ય.
બંધ છે.
ઘોઘારી વીસાશ્રીમાળી જૈન
પાલીતાણાવાળા સ્વ. સમરતબેન નાનચંદભાઈ લક્ષ્મીચંદ સંઘવીના
પુત્ર. સ્વ. ઈલાબેનના પતિ દિનેશભાઈ (ઉં. 79) 25મીને સોમવારે અવસાન પામ્યા છે. તે સ્વ.
શાંતિભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. પ્રતાપભાઈ, કનુભાઈ, સ્વ. મનહરભાઈ, સ્વ. પ્રેમીલાબેન
મોહનલાલ, સ્વ. ગુણીબેન નીતીલાલ, સ્વ. કળાબેનના ભાઈ. સ્વ. હસુબેન, સ્વ. હસુમતીબેન, સ્વ.
સરોજબેન, કલ્પનાબેનના દિયર. સ્વ. ચંપકલાલ મોહનલાલ શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
પાટણ જૈન
ગોરેગાંવના શારદાબેન રસિકલાલ નગરશેઠના પુત્ર વિક્રમભાઈ
(ઉં. 73). તે રચનાબેનના પતિ. સ્વ. નિર્મળાબેન ભગવાનદાસ શાહના જમાઈ. રીમા - નિકેશભાઈ,
જીનલ -સમીરભાઈ, ઇશિતા - આશિષભાઈના પિતા. મહેશભાઈ, કિરીટભાઈ, સ્વ. ઉમાબેન સુનીલભાઈના
ભાઈ 28મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર - 31મીએ સવારે 10થી 12. ઠે.ઃ આઈ.બી.
પટેલ સ્કૂલ વિદ્યાલય હૉલ, જવાહર નગર, શાંતિનાથ દેરાસરની સામે, ગોરેગાંવ (પ.).
ઝાલાવાડી દશા. શ્રી. મૂર્તિપૂજક જૈન
સુરેન્દ્રનગરના ગં.સ્વ. લીલાબેન શાહ (ઉં. 90). તે સ્વ.
શાંતીલાલ વ્રજલાલ શાહનાં પત્ની. સ્વ. રતીલાલ ત્રિભોવનદાસનાં દીકરી. નીલાબેન, હિમાંશુ,
સ્વ. અતુલનાં માતા. સ્વ ભીપીનભાઈ, ભાવના, ભાવનાનાં સાસુ. ધવલ, કરણ, રૂતિક, સૌમિકનાં
દાદી 28મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
દાઠાના સ્વ. ધીરજલાલ અમૃતલાલ શાહના પત્ની મંજુલાબેન
(ઉં. 87). તે ગૌતમ, હિતેશ (કકુ), પ્રકાશ (પઠાણ), પિન્કીના માતા. શિલ્પા, હીરલ, મીના,
વિરેનકુમારના સાસુ. જસવંતીબેન મહાસુખરાય, મૃદુલાબેન સુમનલાલ, જયશ્રીબેન જયકાંતભાઈ,
હર્ષાબેન પ્રવીણચંદ્રના ભાભી. પીયર પક્ષે પરમાણંદ રાયચંદ શાહના દીકરી 27મીને બુધવારે
અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
જામનગર હાલાર વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કાંદિવલીના સ્વ. વિજયાબેન રમણીકલાલ શાહના દીકરા દીપકભાઈ
(ઉં. 69) 26મીને મંગળવારે અરિહંતશરણ પામ્યાં છે. તે હર્ષાબેનના પતિ. રિંકલ ધવલ પંચાલનાં
પિતા, ગં.સ્વ. રેખાબેન બિહારીભાઈ શાહ, ભારતીબેન રણજીતભાઈ શાહ, સ્વ. દક્ષાબેન રમેશભાઇ
શાહ, સુરેખાબેન રાજેન્દ્રભાઈ શાહના દિયર. જયસુખલાલ ખુશાલચંદ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા
તથા લૌ. વ્ય. બંધ છે.
જાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગરના સંપ્રદાયના ગં.સ્વ. રંજનબેન તલસાણિયા
(ઉં. 91) 26મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. જયંતિલાલ છબીલદાસ તલસાણિયાનાં પત્ની.
ગં. સ્વ. લલિતાબેન પુરુષોત્તમદાસ મણિયારનાં પુત્રી. રાજેશ, મીતા જયેશ ગાંધીનાં માતા.
નયનાબેન, જયેશ પ્રવીણભાઈ ગાંધીનાં સાસુ. સ્વ. ગુણવંતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, મનહરભાઈ,
જિતેન્દ્રભાઈ, સ્વ. જશવંતીબેન, સ્વ. કનકબેન (ઉલ્કાબેન)નાં બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા
તથા લૌ. વ્ય. બંધ છે.
ઝા. દશા શ્રીમાળી સ્થા. જૈન
સુરેન્દ્રનગરના સ્વ. કંચનબેન શાંતિલાલ હરિલાલ પારેખના
પુત્ર નિખિલભાઈ (ઉં. 79). તે સ્વ. નીલાબેનના પતિ. જીજ્ઞેશ, કાજલ, નેહા ધર્મેશ મહેતાના
પિતા. સ્વ. બિપીનભાઈ, સ્વ. અનિલભાઈ, રમેશભાઈ, સ્વ. પ્રફુલભાઈ, સ્વ. રાજેશ, સ્વ. કુંદનબેન
હિંમતલાલ ગોસલિયા, અરુણાબેન મહેન્દ્રભાઈ દફતરી, સોહીનીબેન ટીનેશભાઈ બાટવીયાના ભાઈ.
સ્વ. ખીમચંદ હીરાલાલ શાહના જમાઈ. 28મીએ ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
તથા લૌ. વ્ય. બંધ છે.
દિગંબર જૈન મુમુક્ષુ
વિછિયાના સ્વ. જયાબેન હિરાલાલ ભાયચંદ ડગલીના પુત્ર
દિપકભાઈ (ઉં. 78) તે મીનાક્ષીબેનના પતિ. રૂપીન, વીલીના પિતા. રેખાબેન કિશોરભાઈ ખોખાણી,
શોભનાબેન રાજેન્દ્રભાઈ મેહતા, સ્વ. રાજુલાબેન કિર્તીભાઈ ખંધાર, તૃપ્તીબેન રાજેશભાઈ
પરીખના ભાઈ. વ્રજલાલ કાલીદાસ અજમેરાના જમાઈ. 27મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
તેમ જ લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
કરાચીવાળા સ્વ. કમળાબેન ચત્રભુજ રાચ્છના પુત્ર પ્રદીપભાઈ
(ઉં. 80). તે લતાબેનના પતિ. ફેનિલ, હેમલના પિતા. નીતા, પિંકેશ લુખાના સસરા. સ્વ. બાબુભાઈ
રાજદેવના જમાઈ 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી.
કચ્છી પરજિયા પટ્ટણી
કચ્છ કોટડી મહાદેવપુરીવાળા સ્વ. સોની પરસોત્તમ ચત્રભુજ
ધાણકના પત્ની પ્રેમીલાબેન (દમયંતીબેન) (ઉં. 85) 27મીને રામશરણ પામ્યા છે. તે ભાગબાઈ
ચત્રભુજના પુત્રવધૂ. મણીબેન શામજી ચલ્લાના પુત્રી. સ્વ. ગીતાબેન જયંતિલાલ થલેશ્વર,
સ્મિતાબેન શૈલેષભાઈ થલેશ્વર, અલ્પાબેન ધીરેનભાઈ કાગતડા, શિલ્પાબેન વીપીનકુમાર ધકાણ,
સંજયના માતા. જીજ્ઞાના સાસુ. પ્રાર્થનાસભા રાખી નથી.
કચ્છી ભાટિયા
અનિલ ભાટિયા (ગોકુળગાંધી) (ઉં. 77). તે સ્વ. દ્વારકાદાસ
ખીમજી ગોકુળગાંધી અને સ્વ. કાંતાબેનના પુત્ર ગોવર્ધનદાસ કાપડિયા, હરીદાસ ધનજી મૂળજીના
જમાઈ અલ્પા (ભગવતી)ના પતિ. સ્વ. શશીકાંત, સ્વ. કિરીટ, સ્વ. મુકેશ, હેમેન્દ્ર, મૃદુલા,
ભાવના, ભારતી, સીમાના ભાઈ. ધવલના પિતા 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. તેમનું ઉઠમણું શનિવાર,
30મીએ સાંજે 5.30. ઠે.ઃ ભાટિયા વાડી, અકોલા મુકામે રાખ્યું છે.
ઘોઘારી મોઢ
સોનગઢના વાસંતીબેન મહેતા (ઉં. 84). તે સ્વ. શાંતિલાલ
પુરુષોત્તમ મહેતા તથા સ્વ. સવિતાબેનના પુત્રી. સ્વ. હિંમતલાલ, સ્વ. ચીમનલાલ, સ્વ. કન્હૈયાલાલ,
સ્વ. ધીરજલાલ, સુશીલા, મંજુલા (મીતા), ઈન્દિરા (પ્રીતિ) સુહાસિનીના બહેન 28મીએ અવસાન
પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
બાલાસિનોર દશા નીમા વણિક
શકુન્તલાબેન દેસાઈ (ઉં. 84). તે સ્વ. ચંદ્રકાન્ત ચીમનલાલ
દેસાઈનાં પત્ની. પ્રતિક, પુનિતાનાં માતા. તેજલ, મિલનકુમારના સાસુ. નિધિ, મીત, શ્રેયા,
વિસ્માયક, વિનિશા, નૈકજ, ક્રિશા, ક્રિસ, કવિશના દાદી 28મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા
30મીએ સાંજે 5થી 7. ઠે.ઃ વનિતા વિશ્રામ હોલ, એસ.વી.પી. રોડ, પ્રાર્થના સમાજ મુંબઈ-4.
લૌ. વ્ય. બંધ છે.
કચ્છી ભાટિયા
ભુપેન્દ્ર ભાટિયા (ઉં. 90). તે સ્વ. હંસાબેનના પતિ.
સ્વ. રતનબાઈ તથા સ્વ. રતનશી મૂળજીના પુત્ર. સ્વ. રામકુંવરબાઈ અને સ્વ. તુલસીદાસ વૃંદાવનના
જમાઈ. દિનેન્દ્ર, કૃષ્ણકુમાર, દીપક, ઉષા, ભરતના ભાઈ 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ.
વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
જુનાગઢના ડૉ. ભારતીબેન પારેખ (ઉં. 83) 29મીએ શ્રીજીચરણ
પામ્યાં છે. તે કાંતિલાલ નાગરદાસ પારેખનાં પુત્રી. સ્નેહ લતાબેન મનમોહનદાસ ગાંધી, ચારુબેન
ધનસુખભાઈ ભગત, પન્નાબેન નિલેશકુમાર કાપડિયા, પ્રભાકર કાંતિલાલ પારેખનાં બહેન. લૌ. વ્ય.
બંધ છે.
ઔદીચ્ય સારસ્વત બ્રાહ્મણ
સંજાલીના નીતિનભાઈ નરેશચંદ્ર ભટ્ટ (ઉં. 62) 27મીએ કૈલાશવાસ
પામ્યા છે. તે વીણાબેનના પતિ. શ્રધ્ધા, આયુષના પિતા. અનિકેતના સસરા. વંદના, આરતી, અંજલિના
ભાઈ. પ્રાર્થનાસભા 1લીએ સાંજે 5થી 7. ઠે.ઃ હરિનામ મંદિર ટ્રસ્ટ, શાંતિલાલ મોદી રોડ,
એશિયન બેકરીની બાજુમાં, ઈરાનીવાડી, કાંદિવલી (પ.).
કચ્છી લોહાણા
ભુજના અ.સૌ. ભાવના વિનોદભાઈ પોપટ (ઉં. 67) 28મીએ શ્રીજીશરણ
પામ્યાં છે. તે અ.િન. સરસ્વતીબેન રણછોડદાસ પોપટનાં પુત્રવધૂ. આશિષ-િનરાલી, શીતલ નિલેશ
અંબાણીનાં માતા. ટીઆ, જીઆનનાં બા. પિયરપક્ષે સ્વ. રાજુભાઈ, સંજયભાઈ બાબુલાલ ઠક્કર ઝારીયાવાળાનાં
બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
કપોળ
કાંદિવલીના હંસાબેન મોહનલાલ મહેતા (ઉં. 85) 27મીએ શ્રીજીશરણ
પામ્યાં છે. તે રાકેશ-શીતલ, અનિતા નિલેશ મોદીનાં માતા. સ્વ. અનિલભાઈ, હર્ષદભાઈ, નવીનભાઈ,
અશોકભાઈ, સ્વ. નિર્મળા નટવરલાલ પારેખનાં બહેન. પિયરપક્ષે સ્વ. મોહનલાલ પોપટલાલ મહેતાનાં
દીકરી. સાસરાપક્ષે ધીરજલાલ છગનલાલ પારેખનાં પત્ની. સ્વ. અરાવિંદભાઈ, જયંતીભાઈ, જીતુભાઈ,
પ્રદીપભાઈ, સ્વ. લલીતાબેન અમૃતલાલ, પ્રવિણાબેન સુરેશભાઈ મહેતાનાં ભાભી. પ્રાર્થનાસભા
તથા લૌ. વ્ય. બંધ છે.