કવીઓ જૈન
ગોધરાના અમૃતલાલ
ગોસર (ઉં. 77) 23મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. રતનબેન શાંતીલાલના પુત્ર. સ્વ. વિમળાબેન/
ચંચળબેનના પતિ. વિક્રમ, વિશ્વા, જયના પિતા. પંકજના ભાઈ. હીરબાઈ ખીંયશી, વાલબાઈ મુરજીના
જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: વિક્રમ ગોસર, 4505, એસ્પેન, રૂનવાલ સેન્ચુરી, એલ.બી.એસ.
માર્ગ, મુલુંડ (પ.).
સાડાઉના કમલેશ
દેઢીયા (ઉં. 48) 23મીએ અવસાન પામ્યા છે. તે મંજુલા માલશી દેઢીયાના પુત્ર. કોમલના પતિ.
દિવ્યના પિતા. જયેશ, બા.બ્ર. ચંદ્રકાંતના ભાઈ. સરલા ચુનીલાલના જમાઈ. પ્રાર્થના રાખી
નથી. નિ.: કમલેશ દેઢીયા, 601, ફેનીલ કો.ઓ.સો., ધોબીઆળી, થાણા (પ.).
વાંકીના રંજનબેન
છેડા (ઉં. 79) 22મીએ અવસાન પામ્યાં છે. તે ગોમીબેન હેમરાજના પુત્રવધૂ. ધરમશીના પત્ની.
જયશ્રી, જયેશ, ધીરેનના માતા. સાકરબેન વીરજી વીરાના પુત્રી. હીરજી, મંજુલા, કીરણ, પ્રફુલાના
બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: ધરમશી છેડા, પ્લોટ નં. 19, બ્લોક નં. 15, એસ.વી. રોડ,ગોરેગામ
(પ.).
ગોધરાના નર્મદા
હરિયા (ઉં. 79) 23મીએ અવસાન પામ્યાં છે. તે મુલબાઈ દેવજી ભારમલના પુત્રવધૂ. નેમચંદના
પત્ની. મમતાના માતા. મુલબાઈ દેવજી રાયશીના પુત્રી. જયંતિલાલ, નવીનચંદ્ર, શાંતિલાલ,
પાનબાઈ, ભગવતીના બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.: નર્મદા નેમચંદ હરિયા, શાંતિ નાથ ભુવન,
રૂમ ન.28, બીજે માળે, શ્રદ્ધાનંદ રોડ, માટુંગા ( સે.રે.), મુ.-19.
ઘોઘારી દશા શ્રીમાળી
સ્થાનકવાસી જૈન
ભાવનગરના સ્વ.
નગીનદાસ વાલજીભાઈ શાહ તથા પ્રેમલતાબાઈ મહાસતીજીના પુત્ર અરવિંદભાઈ શાહ (ઉં. 84) 23મીને
શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. રસીલાબેનના પતિ. પ્રીતીબેન, મનિષભાઈ, પ્રશાંતભાઈના
પિતા. સ્વ. કાંતિલાલ, સ્વ. ચંદ્રાબેન, અશોકભાઈ, હંસાબેન, રાજેશભાઈના ભાઈ. સ્વ. પ્રભુદાસ
ટપુલાલ ફિફાદરાના જમા. પ્રાર્થનાસભા 26મીને મંગળવારે સાંજે 4થી 6. ઠે.: રાધાકૃષ્ણ બેન્કવેટ
હૉલ, કેસેડેલાની બાજુમાં, પૂનમ સાગર કોમ્પલેક્સ, મીરા રોડ (પૂ.).
ઘોઘારી વીસા શ્રીમાળી
જૈન
અગિયાળીના સ્વ.
સવિતાબેન મનસુખલાલ પારેખના પુત્ર જીતેન્દ્રના પત્ની પદમાબેન (ઉં. 85) 23મીને શનિવારે
અરિહંતશરણ પામ્યાં છે. પિયર પક્ષે શાંતીલાલ ચત્રભુજ શાહના પુત્રી. લૌ. વ્ય. રાખી નથી.
પ્રાર્થનાસભા : 25મીને સોમવારે સાંજે 4થી 5.30. ઠે.: માટુંગા ગુજરાતી સેવા મંડળ,
397, તેલંગ રોડ (ફુલ ગલ્લી), માટુંગા (પૂ.).
દશા ઝારોળા વણિક
રોહિત મોહનલાલ
મોદી (ઉં. 82). તે અંજલિના પતિ. નીરવ, પરીન, મેહુલના પિતા. ભાવના, જીગ્ના, નીલમના સસરા.
નવીનભાઈ, માધુરીબહેન, વિલાસબહેન, મનુબહેન, વસુબહેન, તારાબહેન, દેવીબહેન, રંભાબહેન,
સરયુબહેનના ભાઈ. સાનિયા, હિત, ગિરીશા, યગ્ન, ટન્વીના દાદા શનિવાર, 23મીએ શ્રીજીચરણ
પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, 25મીએ સાંજે 5થી 7. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી
જૈન શ્રાવક સંઘ હૉલ, પારેખ લેન, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).
હાલાઈ લોહાણા
કરાચીવાલાના રમેશભાઈ
(ઉં. 80) 23મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પાર્વતીબેન કાંતિલાલ ચંદારાણાના પુત્ર.
સુનંદાબેનના પતિ. જીગ્નેશ, નૈનેષ, મેઘના ફેનીલકુમાર માણેકના પિતા. ગં.સ્વ. સરોજબેન,
ભાનુબેન, ભારતીબેન, સ્વ. રમિલાબેન, પૂર્ણિમાબેન, રાજેશભાઈના ભાઈ. સ્વ. કાંતાબેન કરસનદાસ
લાખાણીના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 25મીએ સાંજે 5થી 7. ઠે.: સનરાઈઝ બેન્કવેટ
હૉલ, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રીજી મહેલ, આનંદીબાઈ કાલે કૉલેજ પાસે, સાંઈબાબા નગર, બોરીવલી
(પ.).
વૈષ્ણવ વાણિયા
સ્વ. મુકેશભાઈ
હરનાથભાઈ શાહના પત્ની ગં.સ્વ. દક્ષાબેન મુકેશભાઈ શાહ (ઉં. 70) 23મીને શનિવારે સ્વર્ગવાસ
પામ્યાં છે. તે સ્વ. વીણાબેન મહેન્દ્રભાઈ મણિયારના પુત્રી. રમણીક, સુધા, સ્વ. રેખા,
દીપકના બહેન. ગં.સ્વ. પ્રવિણાબેન મહેન્દ્રભાઈ મહેતાના ભાણેજ. લૌ. વ્ય. બંધ છે.