કવીઓ જૈન
મોટી
ખાખરના નૈનીલ ગાલા (શાહ) (ઉં. 72) 13મીએ અવસાન પામ્યા છે. તે ચંદનબેન તલકશીના પુત્ર. સ્મિતાના પતિ. ફાગુન, બરખાના પિતા. ચંચલબેન નાગજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ. : એન. ટી. શાહ, શાહ ટીક ફાર્મ, ખેડ પાડા ખનોડા રોડ, ગોલવડ.
નાની
તુંબડીના ભાનુમતી સુંદરજી (વેલજી) સાવલા (ઉં. 84) 15મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે નેણબાઈ નરશી રવજીના પુત્રવધૂ. સુંદરજીના પત્ની. ભાવના, રેખા, સંજય, ફાલ્ગુની, રૂપેશના માતા. વેલબાઈ ભવાનજી ગોગરીના પુત્રી. હરખચંદ, કાંતિ, મંજુલા વલભજી, જ્યોતિ શાંતિલાલના બહેન. પ્રાર્થના રાખી નથી. નિ. : રૂપેશ સાવલા, 101, પાર્કવ્યુ, સેક્ટર નં. 27, પ્લોટ નં. 28, 29, ખારઘર, નવી મુંબઈ.
ઝાલાવાડી
દશા શ્રી મૂર્તિપૂજક જૈન
સાયલાના
ભરતભાઈ અનિલભાઈ મહેતાનાં પત્ની અ.સૌ. પ્રફુલ્લાબેન (ઉં. 71) 15મીને બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. તે દિલીપભાઈ, વિક્રમભાઈ, અશોકભાઈ, સ્વ. યોગેનભાઈના ભાઈનાં પત્ની. જીમીત-જીનલ-સીયા, સમીર-ભાવિશા-રીયાંશીનાં માતા. પિયર પક્ષે સ્વ. મધુબેન જયંતિલાલ શીવલાલ શાહનાં પુત્રી. સ્વ. દિલીપભાઈ, સ્વ. મહેન્દ્ર, કિશોરભાઈ, જીનેન્દ્રભાઈ, જ્યોત્સનાબેન વિરેન્દ્રભાઈ શાહનાં બેન. પ્રાર્થનાસભા તથા લૌ.વ્ય. બંધ છે.
ઝા.
સ્થા. જૈન
બોટાદના
સ્વ. મંગળાબેન મફતલાલ ઝાંગડા (શાહ)ના પુત્રવધૂ. રાજનીકાંતના પત્ની દક્ષાબેન (ઉં. 69) 11મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે દીપ્તિ, મિલનના માતા. જીગર બિપીનચંદ્ર શાહના સાસુ. પિયર પક્ષે સ્વ. જયાબેન રૂગનાથ દોશીના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
દશા
શ્રીમાળી સ્થા. જૈન
અમરાપુર
(ધાનાણી)ના સ્વ. પ્રભાકુંવર હરીલાલ દેસાઈના પુત્ર પંકજભાઈ (ઉં. 70) 4થીએ અરિહંતશરણ પામ્યા છે. તે શૈલાબેનના પતિ. શૌધન, કોમલના પિતા. શારદાબેન, સ્વ. જયસુખલાલ, સ્વ. મહેન્દ્ર, સ્વ. ગિરીશ, સ્વ. મધુબેન, દિનેશના ભાઈ. સ્વ. સુશીલાબેન હસમુખલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.
જૈન
પાટણના
સ્વ. કલાબેન કિલાચંદ શાહના પુત્ર અશ્વિનભાઈ (ઉં. 89) 14મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રંજનબેનના પતિ. દેવાંગ-િવકાસના પિતા. સ્વ. અમિચંદ, સ્વ. નાનાલાલ, સ્વ. રમીલાબેન, સ્વ. શર્મિષ્ઠાબેન, સ્વ. ઉર્મિલાબેનના ભાઈ. સ્વ. ભગવતીબેન મહાસુખલાલ શાહના જમાઈ. નિ.: બી/5, સિદ્ધાર્થ કુટીર .ઓ.હાઉસિંગ સોસાયટી, મંછુભાઈ રોડ, મલાડ (પૂ.).
દમણિયા દરજી
મુંબઈના
જયંતિલાલ દમણિયા (ઉં. 77) બુધવાર 8મીને દેવલોક પામ્યા છે. તે સ્વ. કલાવતી કલ્યાણજીના પુત્ર. સ્વ. ઉમિયાબેન ગિરધરલાલના જમાઈ. શકુંતલાબેનના પતિ. પંકિતા, દર્શનાના પિતા. સ્વ. ધિરજલાલ, સ્વ. મોહનલાલ, સ્વ. પ્રભાશંકર, ચંપકલાલ, સ્વ. હંસાબેનના ભાઈ. પ્રાર્થનાસભા 19મીને રવિવારે સાંજે 4થી 6. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ ગલી નજીક, લોહાણા મહાજન વાડીની સામે, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).
કચ્છી
લોહાણા
મુંદ્રાના
સ્વ. હંસાબેન (પુષ્પાબેન) હિરજી લક્ષ્મીદાસ ટોડાઈના પુત્ર વિરસેન (ઉં. 77) 14મીને મંગળવારે રામશરણ પામ્યા છે. તે સ્વ. રંજનબેનના પતિ. ડોલી મેહુલ મખેચા, અવનીના પિતા. વિજયભાઈ, મહેન્દ્રભાઈ, નૈષધભાઈ, ભાવનાબેન પ્રકાશભાઈ ગૌસોતાના ભાઈ. સ્વ. ડાઈબેન ધારસી મજેઠિયાના જમાઈ બંને પક્ષની પ્રાર્થનાસભા 17મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે. ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની પાછળ, ડો. આર.પી. રોડ, મુલુન્ડ (પ.). લૌ.વ્ય. બંધ છે.
ગિરનારા
બ્રાહ્મણ
ભાવેશભાઈ.
તે નવીનચંદ્ર અને ભદ્રાબેનના પુત્ર. જીવનદાસ ગંગારામના પૌત્ર. મોહનલાલ ગોકળજી પુરોહીતના દોહિત્ર. દામીનીબેન જૈન, સ્વ. નયનાબેન, હરીષભાઈના ભાઈ. સગુણાબેન બન્સલ, દર્શન જૈનના મામા 14મીએ શ્રીજીચરણ પામ્યા છે.
કચ્છી
ભાટિયા
નરેન્દ્ર
આશર (િવઠુભાઈ) (ઉં. 84). તે પ્રાગજી લક્ષ્મીદાસ તથા પ્રેમકુંવરબેન (બબીબેન)ના પુત્ર 15મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વંદનાબેનના પતિ. રાહુલના પિતા. સ્વ. ગોપાલદાસ કેશવજી સંપટના જમાઈ. વિમળાબેન નરોત્તમ વેદ, સ્વ. શાંતિકુમાર, પુષ્પાબેન જયસિંહ વેદ, સ્વ. નરેશ, નલિન, મુળરાજ, પુર્ણિમાબેન, અનિલ પાલેજા, માધવ, મુકુંદના ભાઈ. પ્રાર્થનાસભા 17મીને શુક્રવારે સાંજે 4.30થી 6. ઠે.ઃ સ્વામીનારાયણ મંદિર, 90 ફૂટ રોડ, ઘાટકોપર (પૂ.). લૌ.વ્ય. બંધ છે.
વેરાવળ
દશાશ્રીમાળી વણિક
વેરાવળના
હરેન્દ્ર હરીદાસ શાહનાં પત્ની મીનાબેન (ઉં. 73) બુધવાર, 15મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે અનુપમા, અમીતનાં માતા. આયેશાનાં સાસુ. સ્વ. ઈશ્વરભાઈ મહેતાનાં પુત્રી. અનિલ-અમી, રીના-વસંતભાઈ ખેતાણી, દિનેશ-હેમાલી, ભારતી-ચેતનભાઈ મહેતાનાં ભાભી. લૌ.વ્ય. બંધ છે.
મોઢ
બ્રાહ્મણ
બાલાસિનોરના
પ્રવિણચંદ જેઠાલાલ ભટ્ટ 11મીને શનિવારે દેલોક પામ્યા છે. તે યતીન, વીજલ, હિનાલીના પિતા. શીતલ, સ્વ. જયેશકુમાર, મનીષકુમારના સસરા. વ્યોમેશ ભટ્ટ, વિપુલ ભટ્ટના કાકા. નિષિતા, કૃતાર્થ, પુષ્ટીના દાદા. જેમી, નારીકાના દાદા સસરા. પ્રાર્થનાસભા તથા બેસણુ 19મીને રવિવારે સાંજે 4થી 6. ઠે. : શ્રી વર્ધમાન સ્થાનકવાશી જૈન શ્રાવક સંઘ હૉલ, 4થે માળે, એસ.વી. રોડ, પારેખ લેન કૉર્નર, કાંદિવલી (પ.).
ચોવીસી
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
દેશોત્તરના અશ્લેષાબેન (લીલીબેન) જોષી (ઉ. 71) 9મીએ અવસાન પામ્યાં છે. તે સુરેશભાઈ કરુણાશંકર જોષીના પત્ની. મેહુલભાઈ, કેન્યાબેનના માતા. ભાવીબેન, સમીરભાઈ પંડયાના સાસુ. પિયર પક્ષે સ્વ. જશોદાબેન અને સ્વ. ચંપકલાલ ડાહ્યાલાલ મહેતાના પુત્રી. વશિષ્ઠકુમાર, સ્વ. જીતેન્દ્રભાઈ, દીપકભાઈ, નીરૂબેન, પૂર્ણિમાબેનના બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, 19મીએ સાંજે 5થી 7. ઠે. : મહિલા આધાર ભવન હૉલ, રઘુલીલા મોલ પાસે, બોરસપાડા રોડ, કાંદિવલી (પ.).
ઘોઘારી
મોઢ વણિક
ધ્રાંગધ્રાના
રમેશભાઈ પરીખ (ઉં. 78). તે સ્વ. કુંદનબેન મણિલાલ પરીખના પુત્ર. ગીતાના પતિ. અંકિત, જીગીષાના પિતા. હેતા, નિખિલના સસરા. બિપીનભાઈ, સ્વ. હરેન્દ્રના ભાઈ 14મીએ શ્રીજીશરણ પામ્યા છે. ઠે. : 1બી 704, એન. જી. સીટી સોસાયટી, ફેઝ 2, ઠાકુર વિલેજ, કાંદિવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી
દશા શ્રીમાળી વણિક
માંડળ
રાજુલાના અનંતરાય દયાળજી દેસાઈ (ઉં. 91). તે સ્વ. દમયંતીબેનના પતિ. સ્વ. ખુશાલભાઈ ગાંધીના જમાઈ. સ્વ. ઈશ્વરભાઈ, સ્વ. દેવકુંવરબેન શેઠના ભાઈ. સંજય, પ્રિતી (પાયલ) દાણીના પિતા. આરતી, પ્રદીપભાઈના સસરા 14મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
માધવપુર
ગિરનારા બ્રાહ્મણ
બોરીવલીના
અંકિતભાઈ (ઉં. 48). તે સ્વ. સરિતાબેન અનિલ પુરોહિતના પુત્ર. ભાલચંદ્ર દયાશંકર પુરોહિતના ભત્રીજા. અપૂર્વના ભાઈ. રચનાના દિયર. વૈશવીના કાકા 15મીએ માધવશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ગુર્જર
સુતાર
હડમતીયાના
સ્વ. હેમરાજભાઈ ગાવિંદભાઈ વડગામા (ઉં. 89) 13મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે. સ્વ. વિજયાબેનના પતિ. વાઘજી બેચરભાઈ બદ્રકિયાના જમાઈ. ભાવેશભાઈ, મુકુંદભાઈ, કિરીટભાઈ, અર્ચનાબેનના પિતા. ભાવનાબેન, નયનાબેન, બિન્દીબેન, સ્વ. જગદીશકુમાર ચતુરભાઈ પંચાસરાના સસરા. સ્વ. રતિલાલ, સ્વ. કલ્યાણજીના ભાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, 17મીએ સાંજે 5થી 6. ઠે.ઃ શ્રી ગુર્જર સુતાર વિશ્વકર્મા બાગ, વિલે પાર્લે (પ.), મુંબઈ-56.
દશા
મોઢ વણિક
સ્વ.
દિવ્યાબેન ગાંધી (ઉં. 77). તે સ્વ. હસમુખરાય ગોરધનદાસ ગાંધીના પત્ની. સ્વ. ચંદ્રિકા નટવરલાલ વૈદ્યના દીકરી. દીપક, યામિનીના માતા. દેવેન, હિનાના સાસુ. ભૂપેન્દ્ર, જ્યોતિ, ભુવનેશ, જયેશ, ભાવનાના બેન 11મીએ શ્રીજીશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી
મોઢ વણિક
રાણપુરના સ્વ.
ગુલાબચંદ દોશીના પત્ની. ગં.સ્વ. હીરાબેન (ઉં. 98) 15મીએ
શ્રીજીચરણ
પામ્યાં છે. તે જયેશ, કલ્પના, ઈલા, કીર્તિ, વીણા, રૂપાના માતા. પ્રજ્ઞાના સાસુ. ધ્વનિ, સાગરના દાદી. રશ્મીના દાદી સાસુ. લૌ. વ્ય. તથા
પ્રાર્થનાસભા
રાખી નથી.
વીસા
સોરઠિયા વણિક
શીલવાળાના
નવનીતલાલ (ઉં. 87) 15મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રેમકુવર કરસનદાસ શાહના પુત્ર. જેકુવર ગોરધનદાસ શાહના જમાઈ. સ્વ. મંજુલાબેનના પતિ. મોનિકા, મિતેષના પિતા. સ્વ. ચંદ્રિકા જયંતિલાલ શાહ, સ્વ. અમૃતલાલ કરસનદાસ શાહ, ધીરજલાલ કરસનદાસ શાહના ભાઈ. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.
કપોળ
મરણ
જાફરાબાદવાળા
સ્વ. કલાવતીબહેન અને દુર્લભદાસ મહેતાના પુત્ર ધરમદાસ (ધર્મેન્દ્ર) (ઉં. 89). તે સુરભિબહેનના પતિ. સ્વ. ઈશ્વરદાસ-સ્વ. મંજુલાબહેન, સ્વ. મનમોહનદાસ -સ્વ. તારાબહેન, સ્વ. હરકિસનદાસ-નીલમબહેન, સ્વ. જિતેન્દ્ર-દેવયાનીબહેન, વિનોદિની કનૈયાલાલ મહેતા, નીલમ બકુલેશભાઈ સંઘવીના ભાઈ. સ્વ. પ્રાણલાલ પરમાનંદદાસ શેઠના જમાઈ. અમિષા નીલેશ વોરા, આનંદ, જીજ્ઞેશ-ફાલ્ગુનીના પિતા. બુધવાર, 15મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
સોરઠીયા
બ્રહ્મક્ષત્રિય
જેતપુરના
સ્વ. મોતીલાલ મોહનલાલ પડીયાના પત્ની ગં.સ્વ. મંજુલાબેન પડીયા (ઉં. 77). તે સ્વ. ભારતી, સરોજબેન ભરતકુમાર વાઢેર, મીતાબેન ભાવેશભાઈ મેર, હિમાંશુ, ઉર્વશીબેન પિયુષકુમાર છાટબારના માતા. સ્વ. ગંગારામ ગોપાલજી જોગીના પુત્રી. કીર્તિકુમાર ગંગારામ જોગી, જસુમતીબેન લલિતકુમાર મણિયારના બહેન 15મીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે.