• ગુરુવાર, 16 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

બિદડાના સુરેશ પેથાણી (દેઢિયા) (ઉં. 78) 10મીએ અવસાન પામ્યા છે. તે પાનબાઈ મુલજી વિજપારના પુત્ર. જસ્મીનના પતિ. સોનિયા વિજય ગાલા, મોનિકા અમિત ગોયલ, શિલ્પા સમીર કક્કાના પિતા. સ્વ. રમણીકલાલ, કાંતિલાલના ભાઈ. સ્વ. લક્ષ્મીબેન હરખચંદ મોતાના જમાઈ. મુંબઈમાં પ્રાર્થના રાખી નથી. નિ.: જસ્મીન સુરેશ પેથાણી, અરિહંત વૈકુંઠ, બી બ્લોક 11ઇ, બીકલીન રોડ, ચેન્નાઇ -7.

 

ગોધરાના કેતન હરીયા (ઉં. 57) 13મીએ અવસાન પામ્યા છે. તે નવલબેન જેઠાલાલના પુત્ર. કલ્પનાના પતિ. શેફાલી, સલોની, નિરાલીના પિતા. તુષારના ભાઈ.  પુષ્પાબેન કલ્યાણજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: કલ્પના હરિયા, એ/3, ગ્રાઉન્ડ ફ્લોર, અર્જુન નગર, કોમ્પલેક્ષ, પાર્થલી રોડ, શેલાર નાકા ચોકની પાસે, ડોમ્બીવલી (પૂ.).

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

અમરેલીના  સ્વ. સરલાબેન રમણીકલાલ ઉદાણીના પુત્ર રાજેશભાઈ (ઉં. 61). તે સ્વ. સંગીતાબેનના પતિ. રૂષભના પિતા. છાયા દર્શનકુમાર મહેતા, વિપુલ રમણીકલાલ ઉદાણી, નીતા પરેશકુમાર દોશીના ભાઈ. શ્વસુર પક્ષે વિનોદરાય (ભૈરૂભાઈ) જેચંદ મગીયાના જમાઈ 11મીને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: રાજેશ રમણીકલાલ ઉદાણી, રૂમ નં. 2, કોંબડી ગલ્લી, બાલુશેઠ પ્રતાપ ચાલ, ભાજી માર્કેટની પાસે, પાપડી, વસઈ રોડ (પ.). 

 

મચ્છુકાંઠા વીસા શ્રીમાળી જૈન

જુના ઘાંટીલાના નગીનદાસ કિરચંદભાઈ લોદરિયાના પુત્ર મહેશભાઈ (ઉં. 69). તે અલકાબેનના પતિ. શ્રુતિના પિતા. વસંતભાઈ, સ્વ. શૈલેષભાઈ, ચેતનભાઈ, ઈન્દુમતીબેન ભોગીલાલ શેઠ, પ્રફુલાબેન ચંપકલાલ શાહ, જ્યોતિબેન રજનીકાંત શાહ, જાગૃતિબેન નલિનકુમાર મહેતા, ગીતાબેન સંદીપકુમાર મોદીના ભાઈ. મહાસુખલાલ મોતીચંદ પારેખના જમાઈ 13મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: રૂમ નંબર 1, બિલ્ડિંગ નંબર 27, કમાઠીપુરા, 8મી ગલી, જૈન દેરાસરની બાજુમાં, મુંબઈ સેન્ટ્રલ. 

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

વઢવાણના અ.સૌ. મીતા ડગલી (ઉં. 54) 13મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તે હેમંતભાઈના પત્ની. લીલાવંતી ચંદુલાલ લેહેરચંદના પુત્રવધૂ. સ્નેહલતા ચંદ્રકાંત શિવલાલના પુત્રી. રાજના માતા. હિમાંશુભાઈ, રીટાબેન હિરેનભાઈ ટોલીયા, નીતાબેન દિલીપભાઈ શાહના ભાભી. પ્રાર્થનાસભા 16મીને ગુરુવારે સવારે 9.30થી 11. ઠે.: હિંગવાલા ઉપાશ્રય, આનંદ મંગલ હૉલ, બીજે માળે, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ગુજરવદીના પ્રવિણચંદ્ર ભીખાલાલ શાહ (ઉં. 90) સોમવાર, 13મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. રંજનબેનના પતિ. સ્વ. હિંમતભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. હસમુખભાઈ, કનુભાઈ ભીખાલાલ શાહના ભાઈ. ચેતનાબેન બીમલભાઈ વોરા, દીપાલીબેન જીગ્નેશભાઈ અજમેરા, જીગ્નેશભાઈ-હેમાલીબેન શાહ, પૂર્વીબેન ચિંતનભાઈ મણીયારના પિતા. આર્યનના દાદા. ઉષ્મા અનુજ સતિજા,  પ્રિયાંશી પ્રતીક શાહ, મનન-એશ અજમેરા, દૃષ્ટિ, હર્ષ, નમનના નાના. લૌ.વ્ય. બંધ છે.

 

કચ્છી દશા શ્રીમાળી વણિક 

કચ્છ માંડવીના કોકિલાબેન મહેતા (ઉં. 87) 13મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ ધીરજલાલ રતિલાલ ઉત્તમચંદ મહેતાનાં પત્ની. પ્રાગજીભાઈ હીરાચંદ મહેતાનાં પુત્રી. દીપ્તિ, સોનલનાં માતા. જીગરભાઈ (જયેશ), સરજુભાઈનાં સાસુ. નલિનીબેન, સ્વ. રમેશભાઈ, સ્વ. ગિરીશભાઈ, સ્વ. કિરણબેનનાં ભાભી. નિ.: 403/ઈ 601 વણિક નિવાસ, 7મી ક્રોસ લેન, ચેમ્બુર. લૌ. વ્ય. બંધ છે.

 

માંગરોળ જૈન

વિલે પાર્લેના સુરેન્દ્રભાઈ શાહ (ઉં. 88) 13મીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. શાંતાબેન તથા સ્વ. શાંતિલાલ શેઠના પુત્ર. નલિનીબેનના પતિ. ધીરજલાલ, સ્વ. વિરેન્દ્ર, સરોજ, જયશ્રી, સ્વ. રમીલાના ભાઈ. કૌશિક, જીજ્ઞાના પિતા. સ્વ. દેવિદાસ જમનાદાસ શાહના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, 17મીએ સાંજે 5થી 7. ઠે.: જલારામ હોલ, હટકેશ સોસાયટી, વિલે પારલે (પ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન 

મોરબીના સ્વ. રાજેન્દ્ર ધનસુખલાલ ગાંધીના પત્ની નીતાબેન ગાંધી (ઉં. 70). તે વપુલભાઈ, જીજ્ઞાબેન, નમ્રતાબેનના માતા. મીનલબેન, કિર્તીભાઈ, હાર્દિકભાઈના સાસુ. સ્વ. ભૂપેન્દ્રભાઈ, સ્વ. હિતેન્દ્રભાઈ, નયનાબેન, પુનિબેન (પ્રીતિબેન)ના ભાભી. પિયર પક્ષે સ્વ. ડાયાલાલ ખુશાલચંદ શાહના પુત્રી 13મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ભાદ્રોડના સ્વ. ધનલક્ષ્મીબેન હરિલાલ ખોડીદાસ દોશીના પુત્ર ધીરજલાલ (ઉં. 84) 12મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. તેઓ ભારતીબેનના પતિ. ધર્મેશ, મિતુલ, વૈભવના પિતા. ચંપકલાલ, અંબાલાલ, સ્વ. અરુણભાઈ, સુમતિભાઈ, અનંતરાયભાઈ, હંસાબેન હિંમતલાલ મહેતા, દીનાબેન દીપકકુમાર પટેલના ભાઈ. સસરા પક્ષે રમણીકલાલ નાનચંદ મહેતાના જમાઈ. શત્રુંજય ભાવયાત્રા ગુરુવાર, 16મીએ સવારે 10થી 1. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

પાલીતાણાના પ્રવીણચંદ્ર વૃજલાલ શાહ (ઉં. 73) 12મીને રવિવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે હર્ષાબેનના પતિ. મોના, કૃપાના પિતા. અંકિત, અલકેન્દ્રના સસરા. શાહ ચીમનલાલ ભીમજીભાઈના જમાઈ. સ્વ. હિમતભાઈ, સ્વ. મંજુલાબેન કેશવલાલ, સ્વ. કોકિલાબેન દિલીપભાઈ, સ્વ. હસુબેન છોટાલાલ, ઉષાબેન ભરતકુમારના ભાઈ. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન 

નવાગામના ચુનીલાલ પોપટલાલ કોઠારી (ઉં. 97) 11મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. પદમાબેનના પતિ. જયશ્રીબેન મુકુંદરાય ઝાટકિયા, મહેશભાઈ, બિપીનભાઈ, કૌશિકભાઈ, ગોંડલ સંપ્રદાય પ્રાણપરિવારના પૂ. શિલાબાઈ સ્વામીના સંસારી પિતા. પ્રિતિબેન, હેમાક્ષીબેન, નિશાબેનના સસરા. મોહનલાલ ગાવિંદજી સંઘવીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન 

ભાવનગરના ચંદ્રકાંત ચંપકલાલ નરસીદાસ શાહ (ઉં. 80) 11મીએ અરિહંતશરણ પામ્યા છે. તે જયશ્રીબેન (જાસુદબેન)ના પતિ. હાર્દિક-સૌમ્યા, વૈશાલી વિપુલકુમાર ગાલા, નિમેષના પિતા. સુરેશભાઈ, હર્ષદભાઈ, ઉષાબેન જીતેન્દ્રકુમાર શાહના ભાઈ. સાસરા પક્ષે સ્વ. ચંદનબેન અમૃતલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

નૂતન સાડત્રીસ વીસા શ્રીમાળી જૈન 

ઝીંઝુવાડાના સ્વ. કમળાબેન શાંતિલાલ શાહના પુત્ર મનહરલાલ (મનુભાઈ) (ઉં. 73) 11મીએ અવસાન પામ્યા છે. તે સરોજબેનના પતિ. કલ્પેશ, પ્રજ્ઞા, સ્વ. ચેતના, નિપૂર્ણાના પિતા. તૃપ્તિ, ભાવેશ, પિન્કેશ, હેમાંશુના સસરા. ચંદ્રકાંત, હેમેન્દ્ર, પ. પૂ આભ રાજપુણ્ય સુરીશ્વર મ. સા., પ. પૂ સાધ્વીજી શ્રી તત્વરસા મ સાના સંસારી ભાઈ. બાબુભાઈ દલસુખભાઈ શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે.

હિન્દુ મરણ

હાલાઈ ભાટિયા 

કરાચીવાળા વનરાજ (મનુભાઈ) ગાજરિયા (ઉં. 93). તે સ્વ. માણેકબાઈ તથા સ્વ. હરિદાસ લાલજી ગજરિયાના પુત્ર. સ્વ. ગોદાવરીબેન, સ્વ. દમયંતીબેન, સ્વ. ગોરધનદાસભાઈ, સ્વ. મથુરભાઈ, સ્વ. સરલાબેન, સ્વ. કુસુમબેન, સ્વ. જયાબેન, દીપકભાઈ, સ્વ. અશોકભાઈના ભાઈ. કુણલબેનના કાકા 12મીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. 

 

જંબુસર વીસા લાડ વણિક

માટુંગાના મધુકાંત ભોગીલાલ શાહ (ઉં. 95). તે સ્વ. વત્સલાબેનના પતિ. કૌશિક, મનીષના પિતા. અલકા, અવનીના સસરા. મનન, મંથન, ઉન્નતિ પ્રશાંત પરીખના દાદા. સોનાલી, સિમરના દાદા સસરા 13મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. 

 

સુરતી દશા લાડ વણિક

મુંબઈના અશોક જયંતિલાલ વકીલ (ઉં. 83). તે રેખાબેનના પતિ. નેહાબેન, દર્શનભાઈના પિતા. રાજેશભાઈ શાહ, પાયલબેનના સસરા. શૈલીના નાના. જય, મહર્ષીના દાદા 8મીએ શ્રીજીચરણ પામ્યા છે.

 

કચ્છી ભાટિયા

કિરણ વેદ (ઉં. 72). તે સ્વ. વસંત હંસરાજ ગોરધનદાસના પુત્ર. પ્રભાબેનના પતિ. કરણના પિતા. જયેશ, પલ્લવી, ભારતી અશ્વિનભાઈ સંપટના ભાઈ. બીનાના જેઠ 14મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 16મીએ 5થી 7. ઠે.: બાલ્કનજી બારી, રાજાવાડી, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે. 

 

હિન્દુ ક્ષત્રિય 

દમણના પ્રવિણકુમાર ભગવાનદાસ સોલંકી (ઉં. 86) 11મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે દમયંતીબેનના પતિ. ભાવેશ, ધર્મેન્દ્ર, દર્શનાના પિતા. નિમીષા, દીપા, સુનિલ અરોરાના સસરા. ગ્રીવા, જીઆન, આદિત્ય, ઉદિત, આર્યન, અનાયાના દાદા. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. 

સ્પોર્ટ્સ
વધુ વાંચો