કોળી પટેલ
ખરસાડના જયંતીલાલ પટેલ (ઉં. 69) બુધવાર, 17મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. જીવણલાલ મણીલાલ તથા નંદકોરબેનના પુત્ર. ભારતીબેનના પતિ. સુરેશભાઈ- ભાવનાબેન, ગં.સ્વ. કમળાબેન ભગવાનદાસ, કોકીલાબેન જિતેન્દ્રભાઈ, જ્યોતીબેન નીતિનભાઈના ભાઈ. ફાલ્ગુનીબેન વિશાલ શ્રોફ, કિંજલબેન સચીન ચૌહાણના પિતા. સ્વ. છગનભાઈ અને સ્વ. મધુબેનના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, 19મીએ 2થી 4. પુચ્છપાણી રવિવાર, 28મીએ 4થી 6. ઠે.: રામચંદ્ર ગવળી ચાલ, રૂમ નં. 1, પારસી વાડી, ઘાટકોપર (પ.). લૌ. વ્ય. બંધ છે.
કપોળ
ડુંગર-તામસાવાળા સ્વ. જયંતીલાલ રામજી તથા સ્વ. ભાગુબેન વોરાના પુત્રવધૂ કવિતા પ્રવિણચંદ્ર વોરા (ઉં. 69) 16મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે રમેશભાઈ- મનીષાબેન, ગં.સ્વ. શારદાબેન રમણલાલ મેહતા, સ્વ. નયનાબેન શૈલેષકુમાર મહેતા, સ્વ. નીરૂબેન સુમનલાલ મહેતા, જયશ્રીબેન શૈલેષકુમાર મહેતા, જ્યોતિબેન નયનકુમાર નાયર, કિરીટભાઈ-ફાલ્ગુનીબેનના ભાભી. હેમલ-પ્રાચી, અર્ચના નીરવ કોટેચા, ગૌરાંગના કાકી. પિયર પક્ષે સ્વ. મંજુલાબેન બાલગાવિંદજી ખત્રીના પુત્રી, રાજુભાઈ, દિનેશભાઈ, રંજનબેન કનૈયાલાલ ખત્રીના બહેન. લૌ. વ્ય. બંધ છે.
દશા મોઢ માંડલિયા વણિક
ભેરાઈવાળા ભૂપેન્દ્રભાઈ ગોકળદાસ દોશી (ઉં. 84) 17મીને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ. સ્વ. મગનભાઈ, સ્વ. જમનાદાસભાઈ, સ્વ. પરમાણંદભાઈ, સ્વ. ધીરજલાલભાઈના ભાઈ. કેતનના પિતા. બીજલના સસરા. સ્વ. નટવરલાલ દુર્લભદાસ ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. પ્રથા બંધ છે.
હિન્દુ
વીણાબેન બકુલેશ બુચ. તે હરેન્દ્રરાય વહીયા અને દીનવંતીબેનના પુત્રી. મયુરભાઈ વહિયાના બહેન. હરસુખરાય દુલેરાય બુચના પુત્રવધૂ. નેહલ તરુણ ગોયલ,ખ્યાતિ ચિરાયુ વ્યાસના માતા. રિધિમા, દિવ્યાનાના નાની 18મીએ અવસાન પામ્યાં છે. લૌ. પ્રથા બંધ છે.
સિહોર સં. ઔ. અ. બ્રાહ્મણ
મુલુંડના સ્વ. પ્રમોદાબેન વતનકુમાર મહેતાના પુત્ર કેતનભાઈ (ઉ. 57). તે ઉર્મિલાબેનના પતિ. ચૈતાલી અનીષકુમાર ગંગર, ખ્યાતિના પિતા. સપનાબેન જયદીપ જાની, પરીતા, ચેતના સમીરકુમાર પંડયાના ભાઈ. સ્વ. કાંતાબેન, હિંમતલાલ મહેતાના ભાણેજ. સ્વ. રૂક્ષ્મણીબેન શંભુલાલ તન્નાના જમાઈ 16મીને મંગળવારે સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા 19મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે : કાલીદાસ બેન્કવેટ હોલ, પી.કે. રોડ, મુલુંડ (પ.).
કપોળ
મહુવાવાળા સ્વ. ભારતીબેન ઈશ્વરદાસ હરકિશનદાસ સંઘવીના પુત્ર સંજય (ઉં. 61) બુધવાર, 17મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે નીતા નીતિન પારેખ, કમલેશ, નિખિલના ભાઈ. અનિતા, રેણુના જેઠ-દેર. ડિમ્પલ, જીનલ, મહિમા, કરણ, અદિતિના કાકા. જય, જ્યોતિના મામા. લૌ. વ્ય. અને પ્રાર્થનાસભા બંધ છે.
હાલાઈ લોહાણા
જામરાવલ (પોરબંદર)વાળા વિરલ રાયઠઠ્ઠા (ઉં. 34). તે સંગીતાબેન તથા રાજેશના પુત્ર. ધનલક્ષ્મીબેન તથા સ્વ. શાંતિલાલ ગોરધનદાસ રાયઠઠ્ઠાના પૌત્ર. સ્વ. જ્યોતિબેન તથા સ્વ. શાંતિલાલ દુર્લભજી સાદરાણીના દોહિત્ર. પલ્લવી કિશોર વેદ, ભાવના હેમંત પંચાલ, ડિમ્પલ રાયઠઠ્ઠાના ભત્રીજા 14મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસથા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
કુક્કડના સ્વ. હંસાબેન અનંતરાય રામજીભાઈ મહેતાના પુત્ર તુષાર (ઉં. 61). તે અમેશ, અંજનાબેન વિરેન્દ્ર દેસાઈ, ઉર્વશીબેન નલીનભાઈ શાહના ભાઈ. સ્વ. શીલાના પતિ. સૌમિલના પિતા 17મીને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
પાવરાઈ ભાટિયા
મંજલના વિજયાસિંહ આશર (ઉં. 94) બુધવાર, 17મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ લીલાધર આનંદજી અને પ્રેમાબાઈના પુત્ર. સ્વ. પુષ્પાબેનના પતિ. સ્વ. જમનાદાસ ઉમરશી લાલાઈનાં જમાઈ. કલ્યાણજીભાઈ, સ્વ. જયાબેન, સ્વ. શાંતુબેનનાં ભાઈ. હીરાબેનના જેઠ. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ઘેટીના હસમુખરાય ખુશાલદાસ મહેતાનાં પત્ની સરલાબેન (ઉં. 86) 18મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે શ્રેણિક, મનિષા, હિમલનાં માતા. યોગીતા, અશોક શાહ, ભદ્રેશ જોગાણીનાં સાસુ. સ્વ. વ્રજલાલભાઈ, પ્રતાપભાઈનાં ભાભી. પિયર પક્ષે સ્વ. સુંદરજી ગીરધરલાલ શેઠનાં દીકરી. ત્વચાદાન કર્યું છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: હસમુખરાય મહેતા, 14 12, ઈ-વિંગ, રોયલ સમ્રાટ, એસ.વી. રોડ, ગોરેગામ (પ.).
કવીઓ જૈન
ગુંદાલાના ભાવિન ગાલા (ઉં. 43) 17મીને બુધવારે દેહપરિવર્તન પામ્યા છે. તે કુંવરબાઈ ધારશી શીવજીના પૌત્ર. પાનબાઈ લાલજી રામજી સાવલાના દોહિત્ર. ગં.સ્વ. કંચનબેન કિરીટના પુત્ર. વિશાલના ભાઈ. પ્રા.: શ્રી વ. સ્થા. જૈન શ્રા. સં. કરસન લધુ નિસર હોલ (દાદર). ટા. 2થી 3.30. ચક્ષુદાન કર્યું છે.
ડોણના વસંતલાલ વીરા (ઉં. 76) 17મીએ અવસાન પામ્યા છે. તે કુંવરબેન તેજશીના પુત્ર. નીતા (ઝવેર)ના પતિ. હિમંત, મહેશ, વનિતા હિતેશના પિતા. મેઘજી, રતિલાલ, રાઘવજી, સૂરજ, જેઠીબેન દેવરાજ, દેવકાબેન દામજી, નાનબાઈ કુંવરજીના ભાઈ. સુંદરબેન મુરજી નાગડાના જમાઈ. ચક્ષુદાન, ત્વચાદાન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. ઠે.: હિમ્મત વસંતલાલ વીરા, 601, ૐ ક્રિષ્ણા કૃપા સોસાયટી, વિઠ્ઠલ મંદિર રોડ, દત્તનગર, ડોમ્બિવલી (પૂ.).
ટુન્ડાના શાંતિલાલ ગોગરી (ઉં. 79) 17મીએ અવસાન પામ્યા છે. તે કુંવરબાઈ વીરજી જેવતના પુત્ર. કસ્તુરબેનના પતિ. હિના, હર્ષા, ધર્મેશ, મિનલના પિતા. કુંવરબાઈ પ્રેમજી વેલજી છેડા, ખીમઈબાઈ કુંવરજી ભેદાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: હીના ગાલા, 108, સાઈ દ્વારકા, જય હિન્દ સિનેમાની સામે, ડો. બી.એ. રોડ, ચિંચપોકલી, મુંબઈ-12.
પોરબંદર દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
પોરબંદરના સ્વ. રંજનબેન ચંપકલાલ અડોદરાના પુત્ર ઉદયભાઈ (ઉં. 65). તે કિરણબેનના પતિ. યશના પિતા. ભાવિન, લાજુના ભાઈ. સ્વ. કુસુમબેન હરીલાલ બોઘાણીના જમાઈ 14મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે.
ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થા. જૈન
નાગનેશના સ્વ. કસ્તુરચંદ તલકશી શેઠના પુત્ર સ્વ. રમણીકભાઈનાં પત્ની. જ્યોતીબેન (સરોજબેન) (ઉં. 78) તે જીગ્નેશનાં માતા. પિયર પક્ષે સ્વ. રંભાબેન નરોત્તમદાસ સંઘવીનાં દીકરી. સ્વ. વિરચંદભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. હિમ્મતભાઈ, સ્વ. મનસુખભાઈ, સ્વ. છબીલભાઈ, રસીકભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. કાન્તાબેન, સ્વ. સરલાબેન (મંગુબેન)ના ભાઈનાં પત્ની 15મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા, લૌ. વ્ય. બંધ છે.
સ્થાનકવાસી જૈન
અમરેલીના શશીકાંતભાઈ રામજીભાઈ મહેતાના પત્ની અ.સૌ. ભારતીબેન (ઉં. 80) 16મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે અલ્પેશભાઈ, હિરેનભાઈ, પિયુષભાઈ, કાશ્મીરાબેન જીતેન્દ્રકુમાર મિયાણીના માતા. બીનાબેન, વૈશાલીબેન, મમતાબેન, સ્વ. જીતેન્દ્રકુમાર અમૃતલાલ મિયાણીના સાસુ. રમાબેન ભોગીલાલ મહેતા, જયશ્રીબેન મહેન્દ્રભાઈ મહેતાના ભાભી. પિયર પક્ષે સ્વ. અમૃતલાલ વેલજીભાઈ દોશીના દીકરી. પ્રાર્થનાસભા 21મીને રવિવારે સવારે 10થી 12. ઠે.: શાંતિસાગર હૉલ, આદિનાથ દિગબર જૈન મનદિરની સામે, ચામુંડા સર્કલ, મંડપેશ્વર રોડ, બોરીવલી (પ.).
જામનગર વીસા ઓશવાળ જૈન
અરુણાબેન પારેખ (ઉં. 79). તે સ્વ. બાબુલાલ મોહનલાલ પારેખનાં પુત્રવધૂ. સ્વ. મધુકરનાં પત્ની 18મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. પારસ, ભાવેનનાં માતા. દિનાબેનનાં સાસુ. પિયરપક્ષે સ્વ. કાંતિલાલ કાલીદાસનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે.
ખંભાત વીસાશ્રીમાળી જૈન
ખંભાતના મેણાબેન (ઉં. 90) 17મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. જયંતીભાઈ મોહનલાલ દીપચંદ ચોકસીનાં પત્ની. સ્વ. શાંતિભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. કુસુમબેન, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. સરોજબેનનાં ભાભી. પિયરપક્ષે લલીતાબેન કેશવલાલ બુલાખીદાસ કાપડિયાનાં દીકરી. નવીનભાઈ, ધીરુભાઈ, રમણીકભાઈ, અશ્વિનભાઈ, હસુમતીબેન, જયાબેન, ઇન્દિરાબેન, સૂર્યાબેન, કુસુમબેનનાં બેન. ઠે.: 3ડી ક્રીસ્ટલ, 36 અલ્ટમાઉન્ટ રોડ, મુંબઈ- 26. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
મહુવાના સ્વ. હસુમતીબેન હસમુખરાય દોશીના પુત્ર. સ્વ. હરેન્દ્રભાઈના પત્ની ભાવનાબેન (ભારતીબેન) (ઉં. 71) 17મીને બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. તે દિનેશભાઈ, સ્વ. ભારતીબેન મહેન્દ્રકુમાર દોશી, માયાબેન નીતિનકુમાર શાહના ભાભી. મનન, ધરતી (ધરા) રોનકકુમાર દોશી, જીનલ દેવાંગકુમાર દોશીના માતા. પિયર પક્ષે સૌભાગ્યચંદ પાનાચંદ દોશીના દીકરી. લૌ. વ્ય. બંધ છે. ઠે.: જય નીલકંઠ, 1લે માળે, રૂમ નં. 106/107, ફડકે રોડ, ગુલશન જ્યુસ ગલી, ડોમ્બીવલી (પૂ.).