• ગુરુવાર, 07 મે, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

નાની ખાખરના બા.બ્ર. નાગજી દેઢીયા (ઉં. 88) 3જીએ અવસાન પામ્યા છે. તે સ્વ. હરીરામ ખેરાજ સોનીના શિષ્ય. સ્વ. કુંવરબાઈ કુંવરજી સારંગના પૌત્ર. સ્વ. વેલબાઈ લખમશીના પુત્ર. સ્વ. ખેતશી ગોપા ગડાના દોહિત્ર. સ્વ. મોરારજી, સ્વ. કલ્યાણજી સ્વ. કેશવજી સ્વ. રતનબેન, સ્વ. વેજબાઈ, સ્વ. જવેરબેનના ભાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. નિ.ઃ નાગજી દેઢિયા, રૂમ નં. 1 ફાતીમાબાઈ ચાલ, ડી.એન. દુબે રોડ, આંબાવાડી, દહીંસર (પૂ.).

 

શેરડીના દિલીપ હરિયા (ઉં. 62) 4થીએ અવસાન પામ્યા છે. તે મકાંબાઈ કાનજી ધરમશીના પુત્ર. જયશ્રીના પતિ. દિપેન, પિયુષના પિતા. શાંતિલાલ, દિનેશ, ભાનુ રમેશ, ગુલાબ લક્ષ્મીચંદ, લતા ખુશાલ, આરતી અતુલના ભાઈ. ઝવેરબેન પોપટલાલ ભાણજી નાગડાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ દિલીપ હરિયા, સેક્ટર 8, સી-32, 201, શાંતીનગર, મીરા રોડ (પૂ.).

 

વડાલાના લલિત સવરાજ ગાલા (સોઢા) (ઉં. 68) 30મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સોનબાઈ/ સાકરબાઈ સવરાજના પુત્ર. દમયંતીના પતિ. સ્વ. માવજી, સ્વ. શાંતીલાલ, નેમજી, અરાવિંદ, ધીરેન, સ્વ. હેમકુંવર પુરષોતમ નાયક, ગુણવંતી મહેન્દ્ર રાંભિયા, માયા મણીલાલ નીસર, જ્યોતી કિશોર સાવલા, સવિતા ટોકરસીના ભાઈ. હાંસબાઈ (કસ્તુરબેન) કુંવરજી છેડાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ સાકરબાઈ સવરાજ ગાલા, તરા ફળિયો ચક્કીની સામે, કચ્છ-વડાલા.

 

મોટા આસંબીયાના હિરાબેન છેડા (ઉં. 86) 4થીએ અવસાન પામ્યાં છે. તે કાનબાઈ નાનજી દેવશી છેડાના પુત્રવધૂ. નાગજીના પત્ની. સ્વ. ભરત, રાજેશ, કલ્પનાના માતા. લાછબાઈ આશારીયા કુરપારના પુત્રી. કલ્યાણજી, વશનજી, વલ્લભજી, સ્વ. રસીક, સ્વ. લક્ષ્મીબેન પ્રેમજી ગડા, અમૃતબેન વશનજી, રેવંતી ભરત સાવલાના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ રાજેશ છેડા, એ/903, ઝેનીથ ટોવર, પી.કે. રોડ, કેશવપાડાની સામે, મુલુંડ (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ભંડારીયા (કામળીયા)ના સ્વ. શેઠ ચત્રભુજ બાવચંદભાઈનાં પત્ની હીરાલક્ષ્મીબેન (ઉં. 102) 4થીએ અવસાન પામ્યા છે. તે દિલીપ, પંકજ, સ્વ. અનસુયાબેન શશીકાંત શાહ, ઉષાબેન હસમુખરાય દોશી, જ્યોત્સનાબેન અશોકકુમાર, છાયાબેન મુકેશકુમાર શાહનાં માતા. ભાવના, તરુણાનાં સાસુ. મિતેષ, નીકીત, માનસી, અભિષાનાં દાદી. પીયરપક્ષે ધીરજલાલ વનમાળીદાસ કોરડીયાનાં બેન. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. નિ.ઃ પંકજ ચી. શેઠ, 404 અમૃત ટાવર તાંબેનગર જૈન મંદિર, મુલુંડ (પ.).

 

ઝાલાવાડી સ્થા. વી. શ્રીમાળી જૈન

શેખપરના જયેશ ધીરજલાલ શાહનાં પત્ની શીતલ (શૈલા) (ઉં. 60). તે મિતુલ, વિનિષા નિરવકુમાર શાહનાં માતા. શૈલેષ, વર્ષા રમેશકુમાર તુરખીયા, નયના (નીતા) ભરતકુમાર શાહ, બિંદુ અશોકકુમાર મોદીનાં ભાભી. પિયરપક્ષે હિતેશ પ્રવીણચંદ્ર શાહ, સંગીતા આસિતકુમાર શાહ, ફાલ્ગુની ભાવેશકુમાર ખંધારનાં બહેન. રચિતા મિતુલ શાહનાં સાસુ 4થીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

હરસોલ સત્તાવીશ વીસા શ્રીમાળી જૈન

રણાસણના સ્વ. વોરા મનહરલાલ અમૃતલાલનાં પત્ની ચમેલીબેન (ઉં. 73) 3જીએ અરિહંતશરણ પામ્યા છે. તે અંકિત-માનસી, કામીનીબેન-જયેશકુમાર, મેઘનાબેન-યતિનકુમાર, ઉર્વિબેન-સ્નેહલકુમારનાં માતા. સ્વ. હેમલતાબેન, સ્વ. વસંતભાઈ, પ્રેમલતાબેન- પ્રકાશભાઈ, લીલાવતીબેન, અરવિંદલાલ, સ્વ. પ્રેમીલાબેન-રતીલાલ, કુસુમબેન-ધીરજલાલ, દમયંતિબેન-નવીનચંદ્ર, લતાબેન-સુરેશભાઈ, વર્ષાબેન-સ્વ. કિર્તીલાલનાં ભાભી. સ્વ. જસ્મીન, નીતલ-નીરવ, વિજેતા-કવીનકુમાર, ખુશ્બુ-િવરલકુમાર, કોમલ-ધૈવતકુમાર, ચૈતાલી-િવપુલકુમાર, મિતલ-અનિલકુમાર, ધારા-પ્રશાંતકુમારનાં મોટીબા. પિયરપક્ષ- સ્વ. શારદાબેન ઉત્તમલાલ હકમચંદ શાહનાં પુત્રી. માતુવંદના બુધવાર, 6ઠ્ઠીએ બપોરે 3થી 5. ઠે.ઃ ક્ષેત્રપાલ જૈન અતિથિ ભુવન, ઝાવબાવાડી, ચીરા બજાર, ઠાકુરદ્વાર મુંબઈ.

 

સોરઠ વીસાશ્રીમાળી દેરાવાસી જૈન

એડિસ અબાબાના ચંપકલાલ જેઠાલાલ શેઠ (ઉં. 90) 5મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. જ્યોત્સનાબેનના પતિ.  ભારતી, મયુરી, ચેતના, નૈનેશના પિતા. સ્વ. અશોક, પંકજ, સ્વ. ભરત, જાગૃતિના સસરા. જીનય, યશના દાદા. જેનીલ, માનસી, હર્ષિલ, હેતવી, વિશાલ, રિયાના નાના. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ

મરોલીના ઉદયકાંત રમાશંકર જોષી. તે તરૂણ, હર્ષલના પિતા. હેતલ, ઈશાના સસરા. દિયા, ભૂમિ, મિહિત, વેદા, સિયાના દાદા. આશિષ, લીનાના કાકા સોમવાર, 4થીએ દેવલોક પામ્યા છે. પ્રાર્થના સભા શનિવાર, 9મીએ સાંજે 5થી 8. ઠે.ઃ કોમ્યુનિટી હોલ, સ્વસ્તિક રેસીડેન્શી, ફેઝ 2, સરસ્વતી વિદ્યાલયની પાસે, કવેસર, આનંદ નગર, થાણે (પ.).

 

કચ્છી ભાટિયા

હેમરાજ આશર (ઉં. 92). તે સ્વ. ગોમતીબાઈ ચતુર્ભુજ ગોરધનદાસ (ધનાણી)ના પુત્ર સ્વ. ખટાઉ, સ્વ. પદમાબેન, સ્વ. હરિદાસ, સ્વ. મધુરીબેન, સ્વ. ચંદ્રકાંત, નલિનના ભાઈ 4થીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા બુધવાર 6ઠ્ઠીએ સાંજે 5થી 7. ઠે.ઃ કે.સી. કૉલેજ હૉલ, 124, દિનશાહ વાચ્છા રોડ, ચર્ચગેટ.

 

ઘોઘારી મોઢ વણિક

સાવરકુંડલાના કમલેશભાઈ મનસુખલાલ પારેખનાં પત્ની અ.સૌ. છાયાબેન (ઉં. 63). તે શ્રીજી શુભાંકર ભટ્ટાચાર્ય શ્રેણુજનાં માતા. સ્વ. હરિલાલ રેવાશંકર યાજ્ઞિકનાં દીકરી. મધુબેન, જયશ્રીબેન, સ્વ. આશાબેન, કિરણબેન, હરીશભાઈનાં ભાભી. સ્વ. રાજેન્દ્રભાઈ, સ્વ. હર્ષદભાઈનાં બહેન. 3જીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 7મીને ગુરુવારે સાંજે 4.30થી 6. ઠે.ઃ બિલાવર ભવન, ત્રીજે માળે, ગુરુનારાયણ માર્ગ, આનંદ નગર, સાંતાક્રુઝ (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ વિઝાણના ચંદાબેન કેસરીયા (ઉં. 69). તે સ્વ. ભાગીરથીબેન હંસરાજ કેસરીયાનાં પુત્રવધુ. જગદીશભાઈનાં પત્ની. સ્વ. હીરાબેન જમનાદાસભાઈ સોમૈયાનાં પુત્રી. સૌરભ, પારસનાં માતા. દર્શના, મનીષાનાં સાસુ 4થીને સોમવારે અવસાન પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 6ઠ્ઠીને બુધવારે સાંજે 5થી 7. ઠે.ઃ લખમશી નપુ હૉલ, તેલંગ રોડ, માટુંગા. લૌ. વ્ય. બંધ છે.

 

વૈષ્ણવ વાણિકા

અમદાવાદના કૃતિબેન મહેતા (ઉં. 64). તે સ્વ. જગદીશચંદ્ર મહેતા, સ્વ. કોકિલાબેન મહેતાનાં દીકરી 1લીએ શ્રીજીચરણ પામ્યાં છે.  પ્રાર્થના ગુરુવાર, 7મીએ સાંજે 5થી 7. ઠે.201/ અનુરાગ બિલ્ડિંગ, ટાગોર રોડ, સરલા હોસ્પિટલ પાસે, સાંતાક્રુઝ (પ.).

 

કચ્છી લોહાણા

મંજલ મંગવાણાના મીના અને કેકીન રસિક ગણાત્રાના પુત્ર હર્ષભાઈ (ઉં. 28). તે સ્વ.  ચંદ્રાબેન  રસિકભાઈ ગણાત્રાના પૌત્ર. હેમના ભાઈ. સ્વ. કલાવતીબેન જગદીશભાઈ ભગદે (ઠક્કર)ના દોહિત્ર. વર્ષાબેન કેતન ગણાત્રા, સચિન, સમીર, હિરેન, નિખિલના ભત્રીજા. ભાવના રૂપેશ, નિશા જતીન ભગદેઠક્કરના ભાણેજ 4થીને સોમવારે શ્રીરામ શરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 6ઠ્ઠીને બુધવારે સાંજે 5થી 7 ઠે.ઃ પરમેશ્વરી સેન્ટર, મદન મોહન માલવિયા રોડ, અચીજા હોટલની બાજુમાં, આશા નગર, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

ચોરવાડના ગં.સ્વ. સવિતાબેન કાપડીયા (કાનાબાર) (ઉં. 92) 1લીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ઈશ્વરલાલનાં પત્ની. સ્વ. ઉદયભાઈ, વિપિનભાઈ, જયશ્રીબેન દીપકકુમાર સુખાનીનાં માતા. રૂપાબેન, નીલમનાં સાસુ. સ્વ. ચંપાબેન રવજીભાઈ ઉનડકટનાં દીકરી. સ્વ. ધીરજલાલ, સ્વ. રમણિકલાલ, હસમુખભાઈ, સ્વ. મનસુખભાઈ, સ્વ.ચંદ્રિકાબેન સોઢાનાં બેન. લૌ. વ્ય. બંધ છે.

 

સિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ

મહુવાના સ્વ. ચંપાબહેન જીવનલાલભાઈ જેશંકરભાઈ પુરોહિતના પુત્ર શશીકાંતભાઈ (ઉં. 84). તે નિરૂપમાબેનના પતિ. તુષાર, પુનિત, મેઘનાબેન ગૌતમભાઇ મોદીના પિતા. સ્વ. ઈન્દુબહેન રવિન્દ્રકુમાર પંડિત, ચંદ્રકાન્તભાઈ, ભાવનાબેન વિજયકુમાર મહેતા, જયશ્રીબેન પ્રકાશકુમાર મહેતાના ભાઈ. સ્વ. રતિશંકરભાઈ નર્મદાશંકરભાઈ પંડયાના જમાઈ. 4થીને સોમવારે કૈલાસવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા 7મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે. ઃ- કેવલ બાગ , કિલાચંદ રોડ, કાંદિવલી ફલાય ઓવરની નીચે, કાંદિવલી(પ.).લૌ. વ્ય. બંધ છે. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો