દશા શ્રીમાળી દેરાવાસી જૈન
સરધારના સ્વ. શારદાબેન લાભુલાલ દોશીના પુત્ર શશીવદન (કાકુભાઈ) (ઉં. 81) બુધવાર
10મીએ અરિહંતશરણ પામ્યા છે. તે અરુણાબેનના પતિ. દીપેન-ઇશિતા, રસેશ-ભક્તિના પિતા. સ્વ.
બિંદુબેન ગિરીશ કામાણી, અજય-અમિતા, તરૂબેન રમેશચંદ્ર દફતરીના ભાઈ. સ્વ. દલીચંદ નારાયણદાસ
વૈદ્યના જમાઈ. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.
અમદાવાદ વીસા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
સાન્તાક્રુઝના કિર્તીકુમાર પુરષોત્તમદાસ શાહ 10મીએ અરિહંતશરણ પામ્યા છે. તે
ઇલાબેનના પતિ. મનીષા, રિન્કુ, આશિષના પિતા. નિશા, ભાવેશકુમાર, સુજનકુમારના સસરા. શિવાન,
યશ, દ્રુવ, જીતના નાના-દાદા. પ્રાર્થનાસભા શુક્રવાર 12મીએ 4થી 6. ઠે.: હીરાવતી હૉલ,
ટાગોર રોડ, સાન્તાક્રુઝ (પ.).
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
જેસરના સ્વ. સુંદરભાઈ જસરાજભાઈ શેઠનાં દીકરી કૈલાસબેન (ઉં. 72) 11મીએ અરિહંતશરણ
પામ્યાં છે. તે સ્વ. અમુલખભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. હિંમતભાઈ, મનુભાઈ, સ્વ. બીપીનભાઈ,
વસંતબેન વૃજલાલ ગાંધી, પ્રભાબેન ધીરજલાલ શાહ, કાંતાબેન લહેરચંદ શાહ, હર્ષાબેનનાં બેન.
મોસાળ પક્ષે ચંદુભાઈ ઝવેરચંદભાઈ મેહતા. લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી જૈન
મોરબી (ગાળા)ના નેમચંદ જટાશંકર મહેતાના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 76) 10મીને બુધવારે
અરિહંતશરણ પામ્યા છે. તે ભાવનાબેનના પતિ. રિનાબેન કામદારના પિતા. મિતુલભાઈ જિતુભાઈ
કામદારના સસરા. મનસુખભાઈ ભુરાભાઈ કોઠારીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ભંડારીયા (કામળીયાના)ના લીલાવંતીબેન નાનાલાલ હઠીચંદ શાહના પુત્ર. મહેન્દ્રભાઈ
(ઉં. 79) સોમવાર, 8મીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે પ્રવિણાબેનના પતિ. નેહા, તોરલ, ભક્તિ,
તુષારના પિતા. ધર્મેશકુમાર, જમાલકુમાર, વિમલકુમાર નેહાના સસરા. દિલીપભાઈ, શશીભાઈ, કિશોરભાઈ,
કિરીટભાઈ, ચન્દ્રાબેન, મીનાબેન, કલ્પનાબેન, રેખાબેનના ભાઈ. સાસરા પક્ષે રમણીકલાલ મોહનલાલ
વોરાના જમાઈ. સાદડી પ્રથા તથા લૌ. વ્ય. બંધ છે.
કવીઓ જૈન
લાખાપુરના જયાબેન મારૂ (ઉં. 79) 10મીએ અવસાન પામ્યાં છે. તે કુંવરબાઈ વેલજીનાં
પુત્રવધૂ. જેઠાલાલનાં પત્ની. સ્વ. ભરત, મીના ખુશાલ ગડા, અંજના અનિલ છાડવા, ફાલ્ગુની
મુલચંદ છેડાનાં માતા. ઝવેરબેન ડુંગરશી રાંભિયાનાં દીકરી. પ્રવીણ, ઈશ્વર, નીરુનાં બેન.
પ્રાર્થના રાખી નથી. નિ. એ/302, નવનીત નગર, દેશલેપાડા, ડોમ્બીવલી (પૂ.).
સાડાઉના અ.સૌ. ઈંદિરાબેન ગોગરી/પટેલ (ઉં. 64) 10મીએ અવસાન પામ્યાં છે. તે લક્ષ્મીબેન
પ્રેમજી રવજી (ગગુ પટેલ)નાં પુત્રવધૂ. પ્રવિણનાં પત્ની. દિપા, પ્રેમલનાં માતા. પ્રભાબેન
નાનજી ગણપત સુરાણીનાં પુત્રી. પ્રાર્થના રાખી નથી. નિ.: પ્રવિણ ગોગરી, 603, ગૌરવ હાઈટ,
મહાવીર નગર, લીંક રોડ, કાંદિવલી (પ.).
ઝાલાવાડી વીસા શ્રીમાળી જૈન
વઢવાણના અ.સૌ. આરતીબેન દાદભાવાળા (ઉં. 67) 11મીએ અવસાન પામ્યાં છે. તે ધીરજબેન
યશવંતભાઈના પુત્ર અભયભાઈનાં પત્ની. હિમા-દર્શક, દિશા, ડોલીનાં માતા. પિયર પક્ષે સ્વ.
સવિતાબેન અમૃતલાલભાઈ સુખલાલભાઈ શાહનાં પુત્રી. મીરાબેન અનિલભાઈ શાહનાં ભાભી. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા 13મીને શનિવારે બપોરે 3.30થી 5. ઠે.: ભારતીય વિદ્યા ભવન, ચોપાટી.
લૌ. વ્ય. બંધ છે.
સુડતાળીસ જ્ઞાતિ
વડાવલીના સ્વ. બાબુલાલ નાથાલાલ શાહના પુત્ર હર્ષદભાઈ (ઉં. 70)11મીએ અરિહંતશરણ
પામ્યા છે. તે જયશ્રીબેનના પતિ. ઉષા- જયકુમાર દેસાઈ, પારૂલ-જયેશકુમાર શાહ, સ્વ. બીના-
કેતનના ભાઈ. તેજસ-મૃણાલીની, નીરવ-અંકિતા ગાંધીના પિતા. કલ્પના નાના. તારાચંદ ભાઈચંદ
શાહના જમાઈ. નિ.: 1701, વીના સુયોગ, એસ.વી. રોડ, મલાડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
બોટાદના સ્વ. મહેશ મગનલાલ મહેતાનાં પત્ની પ્રીતિ (પ્રતિમાબેન) (ઉં. 77) 9મીને
મંગળવારે અરિહંતશરણ પામ્યાં છે. તે ચંદ્રેશનાં માતા. માનસીનાં સાસુ. સ્વ. ભુપતરાય,
સ્વ. જ્યોતિ અરવિંદ અજેરા, સ્વ. વનલીલા નરેશકુમાર શેઠ, સ્વ. કમલેશભાઈ, રમેશભાઈના ભાભી.
પિયર પક્ષે સ્વ. નગીનદાસ સવચંદ સોમાણીનાં દીકરી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
કુતિયાણાના સ્વ.ગંગાબેન લક્ષ્મીદાસ ચોલેરાના પુત્ર તુલસીદાસભાઈ (ઉં. 85) અવસાન
પામ્યા છે. તે જસુમતીબેનના પતિ. અનિલ, સંતોષ, સુનીતાબેન ગિરીશ મીરાણીના પિતા. માધવજી
મકનજી ઠકરારના જમાઈ. શિલ્પાબેન, વૈશાલીબેનના સસરા.
કપોળ
શીહોરવાળા સ્વ. ગીરજાલક્ષ્મી હરીવલ્લભ દુલેરાય મહેતાના પુત્ર જયંતભાઈ (ઉં.
83) મંગળવાર, 9મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મૃદુલાબેન (મંગળાબેન)ના પતિ. માધવી
પંકજકુમાર દોશી, કેતન, રૂપલ અજયકુમાર મહેતાના પિતા. ચંદ્રીકાબેન હસમુખરાય સંઘવી, સ્વ.
રાજેષ, સુનીલના ભાઈ. સ્વસુરપક્ષે સ્વ. વનમાળીદાસ લવજી ગોરડીયાના જમાઈ. લૌ. વ્ય. બંધ
છે.
પરજિયા સોની
ગાધકડાવાળા સ્વ. નિર્મળાબેન બચુભાઈ ભીમભાઈ ધાણકના પુત્ર સ્વ. હસમુખભાઈ (ઉં.
70). તે સ્વ. રમાબેનના પતિ. સ્વ. શાંતિભાઈ, સ્વ. મુળજીભાઈ, ગં.સ્વ. શારદાબેન કાંતિલાલ
ધકાણ, ગં.સ્વ. હિરાબેન ભગવાનદાસ ધકાણ, સ્વ. જસવંતભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. ભરતભાઈ,
હરેશભાઈ, કિશોરભાઈ, વિનોદભાઈના ભાઈ7મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ ભાટિયા
પ્રવીણભાઈ કાપડિયા (ઉં. 80). તે જ્યાબાઈ મનુભાઈના પુત્ર. કુમુદના પતિ. તેજલ
અમિત, મીતા ચેતનભાઈ, નીપા યોગેશના પિતા. સ્વ. સુરેશભાઈ, સ્વ. નલીનભાઈ, સ્વ. રજનીબેન,
જ્યોતિબેન, અરુણાબેન, હેમંતના ભાઈ. સ્વ. વલ્લભદાસ વિઠ્ઠલદાસના જમાઈ 10મીએ શ્રીજીશરણ
પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
ઉરસડના રમાબેન જાની (ઉં. 81). તે સ્વ. રમેશચંદ્રનાં પત્ની. તૃપ્તિ, ધર્મેન્દ્ર,
મેહુલનાં માતા. પ્રદીપનાં સાસુ. સ્વ. જેન્તીલાલ ભટ્ટનાં દીકરી. દિલીપભાઈ, જગદીશભાઈ,
ચંદુભાઈ, વનરાજભાઈ, શારદાબેન, ચંદ્રિકાબેન, મંજુલાબેન, અનસૂયાબેનનાં ભાભી 10મીએ કૈલાશવાસ
પામ્યાં છે. ટેલિફોનિક બેસણું 12મીએ 3થી 6 રાખ્યું છે.
લુહાર
પડધરીના જાધવજીભાઈ સિધ્ધપુરા (ઉં. 87) 10મીએ રામશરણ પામ્યા છે. તે સ્વ. ઉજમબેન
દામજીભાઈ સિધ્ધપુરાના પુત્ર. સ્વ. મણીબેન માધવજીભાઈ પીઠવાના જમાઈ. રંજનબેનના પતિ. નિશાંત,
નીરવ, વૈશાલી, મધુના પિતા. દીપ્તિ, શાયલી, હર્ષદકુમાર, નિહાલકુમારના સસરા. પ્રાર્થનાસભા
12મીએ 5થી 7. ઠે.: કે એન એસ ડી નામદેવવાડી હોલ, મહર્ષિ કર્વે રોડ, બેડેકર હોસ્પિટલ
અને ન્યુ ઈંગ્લીશ સ્કૂલ પાસે, નૌપાડા થાણે (પ.).
જામનગર ગિરીનારા બ્રાહ્મણ
મુંબઈ ગોવાલ્યા ટેંકના દિનેશભાઈ શંકરલાલ પુરોહિત 10મીએ શ્રીજીશરણ પામ્યા છે.
તે સ્વ. જયાબેનના પતિ. સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ. ગં.સ્વ. વીણાબેનના જેઠ. ભારતી, કેતકી,
આશિષના બાપા. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
કચ્છ-કોઠારાના ગં.સ્વ. તારાબેન રત્નેશ્વર (ઉં. 95) 10મીએ કૈલાશવાસ પામ્યાં છે.
તે પુરષોત્તમ (બચુમારાજ) વેલજીનાં પત્ની. વિઠ્ઠલદાસ પ્રાગજી રાડીયાનાં પુત્રી. જયાબેન
લવજી રત્નેશ્વર, સ્વ. કમળાબેન, સ્વ. હીરાભાઈનાં બહેન. નિરંજના પ્રવીણકુમાર હરિયા માણેક,
મધુભાઈ, અજીતભાઈનાં માતા. વિભાબેનનાં સાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર 12મીએ
સાંજે 5થી 7. ઠે.: આર્યસમાજ હોલ, 2જે માળે, સૌંદર્ય હોટલની ઉપર, ગાલાનગર, જે. એન. રોડ,
મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
વમોટી મોટીવાળા સ્વ. કેશવજી રાઘવજી ચંદનના પુત્ર જીતેન્દ્ર (ઉં. 60) 10મીએ શ્રીરામશરણ પામ્યા છે. તે કુંવરબેન રામજી ઘૂંઘટના જમાઈ. કિરણબેનના પતિ. રૂચિતના પિતા. ભરત, કમલેશ, સંજય, નીતાબેન બીપીનભાઈ કોટક, જ્યોતિબેન દીપકભાઈ પોપટના ભાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે. નિ. : દોસ્તી કોમ્પલેક્ષ, કલ્હેર, ભિવંડી.