• શનિવાર, 28 માર્ચ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

કાંડાગરાના ડૉ. હરેશ ગાલા (ઉં. 93) 25મીએ અવસાન પામ્યા છે. તે મઠાબાઈ લાલજીના પુત્ર. હાંસબાઈ ગાંગજી હિરજીવીરાના જમાઈ. સ્વ. લક્ષ્મીબેનના પતિ. નિતીન, પોનિલ, હશ્મીન, ડિલા, પ્રીનાના પિતા. સૂર્યકાંત, અરૂણ, નેમચંદ (બબાશેઠ)ના ભાઈ. પ્રાર્થના શુક્રવાર 27મીએ સાંજે 4થી 5.30. ઠે.: શ્રી માટુંગા શ્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, 1લે માળે, પ્રેમજી જેઠાભાઈ હોલ, ભાઉદાજી રોડ, માટુંગા (સે.રે).

 

કચ્છી ગુર્જર જૈન

કચ્છ માંડવીના ડૉ. મહેન્દ્ર શાહ (ઉં. 88) 24મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. પારોતી અને સ્વ બુદ્ધિચંદ કેશવજી શાહના પુત્ર. મધુબેનના પતિ. બીના, સ્વ. અમિત, દર્શકના પિતા. સ્વ. પ્રેમિલાબેન, સ્વ. ધીરજભાઈ, સ્વ. મણિલાલભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈના ભાઈ. સ્વ. મોતીબેન અને સ્વ. તારાચંદ ડામરશી શાહના જમાઈ. પ્રાર્થના રાખી નથી.

 

ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન

ભાવનગરના સ્વ. વસંત જેઠાલાલ શાહના પુત્ર જયંતભાઈ (ઉં. 71) 25મીએ અરિહંતશરણ પામ્યા છે. તે હર્ષાબેનના પતિ. મિલન,લિપ્સાના પિતા. સ્વ. કમળાબેન શાંતિલાલ ખંધારના જમાઈ. સ્વ.  અરુણભાઈ, કિરણભાઈ, પુષ્પાબેન, રેણુકાબેન, સ્વ. અનીલાબેનના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

વંડાના બિપીનભાઈ વનમાળીદાસ પટેલના પત્ની અ.સૌ. તરૂબેન (ઉં. 74) 25મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે રસીકભાઈ પટેલ-દીપાવલીબેન, જ્યોતિબેન, અરૂણાબેન, વિલાસબેનના ભાભી. તેજસ-શીતલ, સૌમીલ-બીજલનાં કાકી. હસમુખભાઈ, ઉષાબેન, નલીનીબેનના બહેન. લૌ. વ્ય. બંધ છે. 

 

દશા શ્રીમાળી જૈન

જૂનાગઢ અગતરાઈના ચંદ્રકાંતભાઈ મિઠાણી (ઉં. 85) 25મીને બુધવારે અરિહંતશરણ પામ્યા છે. તે ગુલાબચંદ મિઠાણીના પુત્ર. સ્વ. દિવ્યાબેનના પતિ. હિતેશભાઈ, સ્વ. જીજ્ઞેશભાઈના પિતા. સુધાબેન ગાંધી, મધુબેન શાહ, મીનાબેન ગાંધીના ભાઈ. સ્વ. મણીલાલ નાગરદાસ દાણીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

વિજાપુર સત્તાવીસ વીસા શ્રીમાળી જૈન 

લીમ્બોદરાના સુધીરભાઈ શાહ (ઉં. 73). તે રસીકલાલ ડાહ્યાલાલ શાહના પુત્ર. કંચનબેન તથા આશાબેનના પુત્ર. શીતલ, રાહુલ, પ્રતિકના પિતા. જપેનકુમાર, શીતલ, પાયલના સસરા. નાથાલાલ મોતીલાલ શાહના જમાઈ. સિયા, પર્વ, ટીશા, રાશી, હિતાંશ, કવિશના દાદા-નાના મંગળવાર 24મીએ અરિહંતશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 28મીને શનિવારે સાંજે 7થી 8.30. ઠે.: ઠાકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, 7મો માળ, છત્રપતિ શિવાજી રોડ, ઓફ એમ.જી. રોડ, કાંદિવલી (પ.).

હિન્દુ મરણ

કચ્છી દશા મોઢ માંડલિયા વણિક

માંડવીના નલીન (બકુલ) મહેતા (ઉં. 70). તે સ્વ. નિર્મળાબેન ઝવેરીલાલ મહેતાના પુત્ર. ઉષાના પતિ. સ્વ. ધ્રુવલ, બિનલના પિતા. સ્વ. હર્ષદભાઈ, સ્વ. નરેશભાઈ, ચંદ્રલેખાના ભાઈ. સ્વ. ભીમજીભાઈ લાખાણીના જમાઈ 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

શ્રીમાળી બ્રાહ્મણ

ચિરંજીલાલજી અમૃતલાલજી દવે 26મીએ ભાયંદર ખાતે સ્વર્ગવાસ પામ્યા છે. તે હરીશ, ચંદુ, પરેશના પિતા. પ્રાર્થનાસભા 28મીને શનિવારે સાંજે 4થી 6.30. ઠે.: કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ભાટિયા ભાગીરથી ટ્રસ્ટ, 88, દાદી શેઠ અગિયારી લેન, ભુલેશ્વર, કાલબાદેવી, મુંબઈ. 

 

શ્રીમાળી સોની

ગં.સ્વ. જયોતીબેન (ઉં. 77). તે સ્વ.લલિતકુમાર ઝવેરીના પત્ની. ત્રિવેણીબેન ઓધવજીભાઈ વેડીઆના પુત્રી. મિલન, વંદનાના માતા. મેઘના, નિલેષકુમારના સાસુ. સ્વ.સરલાબેન, કુમુદબેન, વિજયભાઈ તથા શીલાબેનના બેન 23મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા શુક્રવાર 27મીએ સાંજે 5થી 7. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ હોલ, હાલાઈ લોહાણા મહાજનવાડીની સામે, એસ.વી.રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી ભાટિયા 

દિનેશ રામૈયા (ઉં. 81).  તે સ્વ. દેહુતિબેન (માઘીબેન)ના પતિ. સ્વ. ઝવેરબેન અને ગોરધનદાસ રામૈયાના પુત્ર. સ્વ. રોમેશ, ઇલેશના પિતા. કૃપાના સસરા. સ્વ. શાંતાબેન, સ્વ. સાવિત્રીબેન, સ્વ. બહાદુરિસંહ, બિપિન, સ્વ. સ્વેતાબેન, સ્વ. બેબીબેનના ભાઈ 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, 28મીએ સાંજે 5થી 6.30 ઠે.: જલારામ હોલ, જુહુ જોગર્સ પાર્કની સામે, એન.એસ. રોડ-6, વિલેપાર્લા (પ.).

 

કપોળ

વાવેરાવાળા સ્વ. પુષ્પાબેન બાલુભાઈ દોશીના પુત્ર શરદ (ઉં. 78) મંગળવાર 24મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે વાસંતીબેનના પતિ. નીલેશ-પ્રશાંતના પિતા. નલીન, વિજય, સ્વ. હંસાબેન શાંતિલાલ, સ્વ. કંચનબેન દીલીપકુમાર, જ્યોત્સના (જયશ્રી) હરેન્દ્રકુમારના ભાઈ. સ્વ. લલીતાબેન શાંતીલાલ હરીલાલ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર 29મીએ સાંજે 5થી 7. ઠે: લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્સ્ટેંશન રોડ, આનંદનગર, કાંદીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

અનાવિલ બ્રાહ્મણ   

ચિખલીના ઉમાબેન દેસાઈ (ઉં. 89). તે સ્વ. મુકેશ હર્ષદરાઈ દેસાઈના બેન. સ્વ. તારા મુકેશ દેસાઈના નણંદ. રૂપા મુકેશ દેસાઈ, જિનેશના ફોઈ. કિયાના જિનેશ શાહના દાદી ફોઈ 21મીએ  અવસાન પામ્યાં છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

લેઉઆ પટેલ 

મહુધાના ગં.સ્વ. શાંતાબેન પટેલ (ઉં. 94). તે સ્વ. ઈશ્વરભાઈ છોટાભાઈ પટેલના પત્ની. સ્વ. પ્રશાંતભાઈ, સ્વ. શારદાબેન, સ્વ. વૃંદાબેન, સ્વ. ઉર્મિલાબેન, સ્વ. ગનુભાઈ, સ્વ. રમેશભાઈના ભાભી. ગં.સ્વ. પ્રવિણાબેન, ગં.સ્વ. પુષ્પાબેનના જેઠાણી. સ્વ. વિજયભાઈ, સ્વ. જયશ્રીબેન ગૌતમભાઈ પટેલના માતા. યોજનાના સાસુ 26મીએ દેવલોક પામ્યા છે.

 

હાલાઈ લોહાણા

જૂનાગઢના હરિદાસ (ભીખુમામા) શામજીભાઈ ઠક્કર (ઉં. 76). તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ. જય મિહિર, મીનલ કમલેશ રાયઠઠ્ઠાના પિતા. સુજાતા, જીજ્ઞાના સસરા. સ્વ. ભગવાનદાસ (કાકુભાઈ) અનડાના ભાણેજ. સ્વ. કનૈયાલાલ હરગાવિંદદાસ ઠક્કરના જમાઈ 25મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 27મીએ 4થી 6. ઠે.: ન્યુ સ્વામિનારાયણ મંદિર, પહેલે માળે, પાર્વતી ટોકીઝ પાછળ, સાંઈનગર, વસઈ (પ.).

 

કપડવંજ દશા પોરવાડ  

ઉમરેઠવાળા શૈલેશ કાંતિલાલ પરીખ (ઉં. 80) બુધવાર, 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ગં.સ્વ. અમિતાબેનના પતિ. જીગ્નેશ, ખ્યાતિના પિતા. કવિતા, રોનકભાઈના સસરા. મહિનના દાદા. મંથનના નાના. પ્રાર્થનાસભા શનિવાર, 28મીએ સાંજે 5થી 7. ઠે.: શ્રી લુહાર સુતાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ વેલ્ફેર સેન્ટર, અંબાજી માતાના મંદિર પાસે, કસ્તુરબા રોડ નં. 3, બોરીવલી (પૂ.).

 

ઘોઘારી લોહાણા  

વરસડાના સ્વ. નાથાલાલ મેઘજી આયાના પુત્ર ધીરજલાલ આયા (ઉં. 82) 26મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે હીનાબેનના પતિ. યોગેશ, પારૂલ નિલેશ ખોખાણી, વર્ષા દેવાંગ શાહના પિતા. સ્વ. જયંતીલાલ, સ્વ. ભુપેન્દ્રભાઈ, ગં.સ્વ. રેખાબેન કિશોરભાઈ મણિયારના ભાઈ. સાસરા પક્ષે સ્વ. કાંતિલાલ નાનાલાલ વસંતના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ચોરાસી મેવાડા બ્રાહ્મણ

સ્વ. અનંતરાય કાલિદાસ જોષીના પુત્રવધૂ. જયેન્દ્રભાઈના પત્ની બીનાબેન (ઉં. 64) 25મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. બિપીનભાઈ, મહેશભાઈ, ભરતભાઈ, ઉમેશભાઈ, સ્વ. ઇલાબેન જગદીશભાઈ, અરુણાબેન અરુણકુમાર, કિરણ પ્રકાશકુમાર, ગીતા પ્રબોધકુમારના ભાઈના પત્ની. અરાવિંદભાઈ પંડ્યાના દીકરી. રાજેશ, ઈલા, કીર્તિભાઈ, સંગીતાના બહેન. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા 28મીએ 4થી 6. ઠે.: સ્વસ્તિક પાર્ક, બી વિંગ, ફ્લેટ નં 304, જવાહરનગર, ગોરેગાવ (પ.). 

 

જનોડ એકડા વીસા ખડાયતા

મુંબઈના અ.સૌ. અનિતાબેન શાહ (ઉં. 59). તે વિજયકુમારના પત્ની. જયના માતા. સ્વ. ત્રિભુવનદાસ અને સ્વ. મઘુકાંતાના પુત્રવધૂ. પ્રફુલ્લાબેન, સ્વ. કુસુમબેન, દિપ્તીબેન, હર્નિશાબેનના દેરાણી. સ્વ. રજનીકાંત રવચંદદાસ શાહના પુત્રી. ગોપાલભાઈ, અલકાબેન, જાગૃતિબેન, વિહારીકાના બહેન 16મીને સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 28મીને શનિવારે સવારે 9થી 11. ઠે.: શ્રી ઠઠ્ઠાઈ ભાટીયા સેવા ફંડ હોલ નં. 4, એસ.વી. રોડ, કાંદીવલી (પ.). 

 

કચ્છી ભાટીયા

મુન્દ્રાના ગં.સ્વ. લીલાવંતીબેન (ઉં. 97). તે લક્ષ્મીદાસ ઈબજી આશરના પત્ની. સ્વ. સુરેશભાઈ, સ્વ. જયાબેન - ભરતકુમાર સંપટ, નલીનીબેન -રાજેનભાઈ બજરીયા, યશવંત (યશુ), કલ્પનાબેન - અશોકભાઈ ઠક્કર (ગાજરીયા), સ્વ. કાનાબેનના માતા. સ્વ. હર્ષાબેન, નિશાબેનના સાસુ. અશ્વિન-ડિમ્પલ, જીગ્નેશ-કાજલ, ફોરા-હાર્દીક જૈન, ધર્મેશ-ઉર્વશી, ચૈતાલી-અભીષેક, ધવલ- પૂજા, ખ્યાતિના બા. લક્ષ્મીબેન લાલજી પાલેજાના પુત્રી સોમવાર 23મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા શનિવાર 28મીએ સાંજે 5થી 7. ઠે.: કલબ હાઉસ, ઉતોપીયા ગાર્ડન ગ્રો, ફેસ-2, ચીકુવાડી, સિમ્પોલી મેટ્રો સ્ટેશન પાસે, બોરીવલી (પ.).

 

લેઉવા પટેલ

દામનગર સ્વ. ભૂપતભાઈ દેવજીભાઈ તથા ગં.સ્વ. કાન્તાબેન નારોલાના પુત્ર યોગેશ પટેલ (નારોલા) (ઉં. 66) ગુરુવાર 26મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે રાજેશભાઈ, પ્રકાશભાઈ, રૂપલબેન વિનોદકુમાર ત્રાપાસિયાના ભાઈ. ગીતાબેન, વર્ષાબેનના જેઠ. નિશાબેન હેમાંગકુમાર મેવાડા, બીનાબેન અર્પણકુમાર પટેલના પિતા. ભાવનાબેનના પતિ. પ્રાર્થનાસભા શુક્રવાર 27મીએ બપોરે 4થી 6. ઠે.: પરજિયા સોની વાડી, શીંપોલી રોડ, બોરીવલી (પ.).

 

હિન્દુ

બાલંભાના વસંતભાઈ દામજીભાઈ મકવાણા (ઉં. 84) અને મુદ્રિકાબેન મકવાણા (ઉં. 81) રવિવાર, 22મીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે આશેષ, મનિષના પિતા અને માતા. નીમુબેન, સ્વ. ગીતાબેનના કાકા અને કાકી. એકતા, રૂપાના સસરા અને સાસુ. પાર્થ, તીર્થ, પ્રથમના દાદા અને દાદી. પ્રાર્થનાસભા શુક્રવાર, 27મીએ બપોરે 4થી 5.30. લૌ. પ્રથા બંધ છે. ઠે.: કરસન લઘુ નિસાર હૉલ, જ્ઞાન મંદિર રોડ, એસ. કે. ભોલે માર્ગ,  દાદર (પ.).

 

દશા ઝારોળા વણિક 

ભાવનગરના હર્ષદ જસવંતરાય બક્ષી (ઉં. 79) 23મીએ સોમવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ચંદ્રકાંતાબેન, દક્ષાબેનના પતિ. ધવલના પિતા. અંજલિના સસરા. તનિષી-ટ્વિશાના દાદા. સ્વ. રંજનબેન, સ્વ. બિપીનચંદ્ર, સ્વ. પ્રદીપભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તા. 28મીને શનિવારના રોજ સાંજે 4.30થી 6.30.  ઠે.: ક્લબ હાઉસ, રૂસ્તમજી અર્બેનિયા અકૂરા બિલ્ડિંગ, માજીવાડા, વૃંદાવન સોસાયટીની પાસે થાણે (પ.).  

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો