કવીઓ જૈન
લુણીનાં
વનિતાબેન (વેલબાઈ) સોની (ઉં. 77) 6ઠ્ઠીએ અવસાન પામ્યાં છે. તે લક્ષ્મીબેન વસનજી રવજીનાં પુત્રવધૂ. હરખચંદના પત્ની. કમલેશના માતા. લક્ષ્મીબેન વીરજી ઉકેડાના પુત્રી. ચંચળબેન ચીમનલાલ, જયાબેન દામજી, રમેશના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ કમલેશ સોની, 104/1101, ઓમ મકરંદ હા.સો., પંતનગર, ઘાટકોપર (પૂ.).
બાડાના
શૈલેષ ગડા (ઉં. 41) 4થીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કંચનબેન કાંતિલાલના પુત્ર. પૂનમના પતિ. જીલ, અંશના પિતા. સ્વ. દિપકના ભાઈ. પદ્માબેન ધીરજલાલ કપુરીયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ કંચન ગડા, સી-1/419, ઓમકાર, એસઆરએ બિલ્ડિંગ, જાન ભોયે નગર, શાંતરામ તળાવ, કુરાર વિલેજ, મલાડ (પૂ.).
નાના
રતડીયાના દેવેન્દ્ર ગડા (ઉં. 74) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે ગોરબાઈ પદમશીના પુત્ર. ચંચળના પતિ. દિપેશ, ભાવેશના પિતા. જગદીશ, વિપીન, દિપક, પરેશ, મહેશ, ખુશાલ, દમયંતી ચુનીલાલ, હિના હેમલના ભાઈ. વેજબાઈ પુનશી રણશીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ દિપેશ ગડા, 2/8, ધીરજ પેલેસ, ડી.એન.સી. સ્કૂલની સામે, નાંદીવલી રોડ, ડોંબિવલી (પૂ.).
શેરડીના
નવીનચંદ્ર હરિયા (ઉં. 74) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. તે ભાણબાઈ દામજીના પુત્ર. નિર્મળાના પતિ. નેહલ, મિત્તલના પિતા. લક્ષ્મીબેન (સા.શ્રી અશોકવૃક્ષગુણાશ્રીજી) મૂલચંદના ભાઈ. ભાણબાઈ ખેરાજ ભાણજી ગોસરના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ નિર્મળા હરીયા, 4 સી, ગૌતમ ટાવર, ગોખલે રોડ, નૌપાડા, થાણા (પ.).
દેશલપુર
(કંઠી)ના મનોજ ગાલા (ઉં. 51) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. તે ભારતી જયંતિલાલના પુત્ર. અર્પિતાના પતિ. વિરતીના પિતા. નિપુલના ભાઈ. શોભનાબેન હેમચંદ લાલનના જમાઈ. ત્વચાદાન-ચક્ષુદાન કર્યું છે. પ્રાર્થનાઃ શ્રી વ. સ્થા. જૈ. શ્રા. સંઘ કરસન લઘુ નીસર હોલ, દાદર (પ.). ટા. 2થી 3.30.
દેવપુરના
કરણ ગાલા (ઉં. 42) 4થીએ અવસાન પામ્યા છે. તે કલ્પના નરેન્દ્રના પુત્ર. ભક્તિના પતિ. સ્વ. ધનવંતી તલકશીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ નરેન્દ્ર લીલાધર ગાલા, એ/5, જવાહર સોસાયટી, સાંગલી.
દશા
શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટના
ગં.સ્વ. અનિલાબેન ગાંધી. તે સ્વ. રમેશચંદ્ર ચંદુલાલ ગાંધીના પત્ની. ઉમેશભાઈ, જિતેન્દ્રભાઈના માતા. રક્ષાબેન, સંગીતાબેનના સાસુ. રોનક, ગૌરવ, ખુશીના દાદી. સ્વ. અમૃતલાલ નાનજી દોશીના પુત્રી ચોથીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા દસમીએ સવારે 10થી
12. ઠે.ઃ પાવનધામ (પહેલો માળ), મહાવીર નગર, કાંદિવલી (પ.).
દશા
શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભાડલાના
તરુલતાબેન શાહ (ઉં. 89). તે સ્વ. મનહરલાલ લક્ષ્મીચંદ શાહનાં પત્ની. સ્વ. પાનાચંદ મુળચંદ વોરાનાં પુત્રી. સુનિલ શાહ, શિતલ શાહનાં માતા. કોમલનાં સાસુ. ઋષભ, સિદ્ધાર્થનાં દાદી 6ઠ્ઠીને સોમવારે અવસાન પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી
વીસા શ્રીમાળી જૈન
ઘેટી
વાળા મહેતા દામજીભાઈ ધરમશીભાઈના પુત્ર સ્વ. જયસુખભાઈ (બુધાભાઈ)નાં પત્ની શશીકલાબેન (ઉં. 83) સોમવાર 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યાં છે. તે રાજેશ, ડોલીનાં માતા. ફાલ્ગુની, ધર્મેશકુમારનાં સાસુ. સ્વ. વિનુભાઈ, સ્વ. મનુભાઈ, દિલીપભાઈ, મુકેશભાઈ, અનિલભાઈ, સ્વ. રસિલાબેન, જ્યોતિર્ધરા શ્રીજી મ. સા., ધૈર્યમિત્રા શ્રીજી મ. સા.ના ભાઈનાં પત્ની. શેઠ શાંતિલાલ ચત્રભુજ ગાંધીનાં દીકરી. નિ. : રાજેશ જયસુખલાલ મહેતા, 1102, વોરા એપાર્ટમેન્ટ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
કચ્છી ભાટિયા
લીલાબેન
સંપત (ઉં. 92) છઠ્ઠીને સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. માધવ આણંદજી સંપતના પત્ની. સ્વ. હીરાબાઈના પુત્રી. જયેશ, નિખિલ, વિક્રમના માતા. રાધિકા, ચારુ, શિલ્પાના સાસુ. અખિલ, પ્રિયમ, દેવાંશી, કનવ, વૃંદા, આદિત્ય, રાજવી, સામરા, આયરા, નીતારા, રાજવીરના દાદી/ પરદાદી 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા નવમીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.ઃ રમા સુંદરી વાટુમલ અૉડિટોરિયમ, કે. સી. કૉલેજ, ચર્ચગેટ. લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ
લોહાણા
કુતિયાણાના
ભરતભાઈ સોમૈયા (ઉં. 74) ચોથીએ શ્રીજીચરણ પામ્યા છે. તે રેખાબેનના પતિ. સ્વ. દૂધીબેન મગનલાલ સોમૈયાના પુત્ર. સ્વ. દયાબેન, મંજુબેન, નિરુબેન, પ્રતિભાબેન, ધનસુખભાઈ, કિશોરભાઈના ભાઈ. અલ્પા, ભક્તિ, હેમાલીના પિતા. સ્વ. નાનાલાલ રણછોડદાસ પૂનાવાલાના જમાઈ.
કચ્છી
બ્રહ્મક્ષત્રિય
માંડવીના મનસુખલાલ દાંધડા (ખન્ના) (ઉં. 81) છઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે સ્વ. પાર્વતીબેન પ્રભુદાસ દાંધડાના પુત્ર. રસીલાબેનના પતિ. મટુબાઈ જેઠાલાલ ટાટારીયાના જમાઈ. રવિલાલ, ચંદ્રકાંત, પ્રદીપ, કિરીટ, સ્વ.
મંજુલા મોહનલાલ, લીલાવંતી રતિલાલ, સુશીલા શાંતિલાલ, મેના ગિરીશ, વનિતા પ્રફુલ, ભારતી નરેશના ભાઈ. રીટા, સ્વ. જુલી, પ્રીતિ, નયન, ડોલીના પિતા. પ્રાર્થનાસભા આઠમીને બુધવારે સાંજે 4થી 5 પાંજીવાડી, કાંજુરમાર્ગ ખાતે રાખી છે. લૌ. પ્રથા બંધ છે.
દશા
સોરઠીયા વણિક
નિર્મલાબેન
કૂલર (ઉં. 71). તે વિનોદરાય હરિલાલ કૂલરના પત્ની. સ્વ. ખીમચંદના નાના ભાઈના પત્ની. સ્વ. મનસુખભાઈ, પ્રવિણભાઈ, વનિતાબેન હસમુખલાલ ગાદોયા, જયશ્રીબેન વિનોદભાઈ વજીરના ભાભી. મિતેશ, બ્રિજેશ, સાગર, કિરણના માતા. સ્વ. કપૂરચંદ હંસરાજ ભૂપતાનીના દીકરી 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી નથી.
ખંભાત
દશા મોઢ
ખંભાતના
સ્વ. કાંતાબેન જીવતલાલ ભગતના પુત્ર જયેશભાઈ (ઉં. 69). તે સોનલબેનના પતિ. નિધી, ઈશાનીના પિતા. દર્શનના ભાઈ. સ્વ. પધુતભાઈ પરીખના જમાઈ રવિવાર 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર 9મીએ 5થી 7. ઠે.ઃ મંડપમ હોલ, ઈસ્કોન મંદિર, જુહુ.
ઈડર
ઔદીચ્ય સત્તાવીસ બ્રાહ્મણ
બેરણાના
વસંત નારણદાસ ઉપાધ્યાયનાં પત્ની ભારતીબેન (ઉં. 78). સોમવાર 6ઠ્ઠીએ દેવલોક પામ્યાં છે. તે સ્વ. હીરેન, નેહાબેન ચવાથે, રસેશનાં માતા. શીલન ઉલ્લાસભાઈ ચવાથે, કલ્યાણીનાં સાસુ. ગં.સ્વ. જયાબેન હસમુખભાઈ, કૃષ્ણકાન્તભાઈ, પ્રફુલ્લાબેન મહેન્દ્રકુમાર ઉપાધ્યાય, ગં.સ્વ. અનસૂયાબેન રશ્મીકાંત ગોરનાં ભાભી. સ્વ. જશોદાબેન વિઠ્ઠલદાસ ગોરનાં પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર 9મીએ સાંજે 5થી 7. ઠે.ઃ હાલાઈ લોહાણા બાલાશ્રમ, મથુરાદાસ એકસ્ટેશન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (પ). લૌ. વ્ય. બંધ છે.
ગુર્જર
પ્રજાપતિ
મલાડના
કામિનીબેન પ્રજાપતિ. તે સુરેશ બાબુલાલ પ્રજાપતિનાં પત્ની. તેજસ, ધવલનાં માતા 5મીએ દેવલોક પામ્યાં છે. પ્રાર્થનાસભા 9મીને ગુરુવારે સાંજે 4થી 6. ઠે.ઃ મોનિકા હોલ, સુભાષ લેન, દફતરી રોડ, મલાડ (પૂ).
કપોળ
ડુંગરવાળા
ગં.સ્વ. સુધાબેન (ઉં. 82). તે સ્વ. જયંતભાઈ બાલુભાઈ મહેતાનાં પત્ની. રાજીવ, રસેષનાં માતા. કવિતાનાં સાસુ. પિયર પક્ષે સુંદરલાલ અને શાંતાબેન શ્રોફનાં દીકરી. સ્વ. જ્યોત્સના બિપીન દોશી, રશ્મિ મહેન્દ્ર ભાલકિયા, સ્વ. આશા ગૌતમ દલાલનાં ભાભી મંગળવાર 7મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
કચ્છી
લોહાણા
નરેડાના
રતનશી કેશરીયા (ઠક્કર) (ઉં. 84). તે સ્વ. કાશીબેન ટેલારામ કેશરીયાના પુત્ર. ગં. સ્વ. ઝવેરબેનના પતિ. સ્વ. ભીમજી ઠાકરશી પલણના જમાઈ. રાજેશભાઈ, સ્વ. શિલ્પાબેનના પિતા. સ્વ. તુલસીદાસ, સ્વ. બાબુભાઈ, રામજીભાઈના ભાઈ મંગળવાર 7મીએ રામશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
શિહોરવાળા
સ્વ. ભૂપેન્દ્ર ચત્રભુજ દોશીનાં પત્ની ગં. સ્વ. ક્રિષ્નાબેન (ઉં. 77) સોમવાર 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ભાવના, સમીર, હીમા, ઉદયનાં માતા. જયતિ, અંકીત, મીત, શાશ્વતનાં દાદી. લતા-લલિત, રુપા-રાજેન્દ્ર, હેમલતા બિપીનચંદ્ર મહેતા, ચારુ હિતેન પારેખનાં ભાભી. પિયર પક્ષે સ્વ. જશવંતરાય હરિલાલ મહેતાનાં દીકરી. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
પાંદડ
(ખંભાત)ના સ્વ. શાંતિલાલ પોપટલાલ મહેતાનાં પત્ની અનસુયાબેન (ઉં. 90). તે સ્વ. પ્રફુલ્લ, કમલેશ, અતુલ, નિલેશનાં માતા. સુરેશકુમાર મોહનલાલ મહેતા, કોકીલા, મયુરી, શ્વેતાનાં સાસુ. હર્ષિલ, અંકીતા, ઉત્સવ, નિધી સિદ્ધાર્થ મહેતા, જીનલ પ્રતિક ગોરડીયા, સાગર, સૌરવ, સ્મિત, રચના કેતનકુમાર પારેખ, મેહુલ, ખુશ્બુ, ભક્તિનાં દાદી. પિયર પક્ષે સ્વ. પોપટલાલ ભાણજીભાઈ મહેતાનાં દિકરી. 7મીએ મંગળવારે શ્રીજીચરણ પામ્યાં છે. સર્વે પક્ષની પ્રાર્થનાસભા 9મીએ ગુરુવારે સાંજે 5થી 7. ઠે.ઃ લોટસ હોલ, રઘુલીલા મોલ, 4થે માળે, પોઈસર ડેપો, બોરીવલી (પ). લૌ. વ્ય. બંધ છે.