• રવિવાર, 12 એપ્રિલ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

લુણીના વીણાબેન નિસર (ઉં. 47) 8મીએ અવસાન પામ્યાં છે. તે જયંતીલાલના પત્ની. સ્વ. વેલબાઈ અને સ્વ. વેલજીના પુત્રવધુ. યશ, યુક્તાના માતા. સ્વ. શાંતાબેન અને સ્વ. મગનલાલ પરમારના પુત્રી. હંસાબેન હસમુખ, મીનાબેન, સ્વ. ભરતભાઈ, રમીલાબેન ગિરીશ, રેખાબેન, સ્વ. ભારતીબેન, સ્વ. પ્રવીણના બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.: જયંતીલાલ નિસર, 413, આરવ રેસિડન્સી, અંબિકાનગર, ગોગ્રાસવાડી, ડોંબિવલી (પૂ.).

 

બાડાના અ.સૌ. રશ્મિ વિસરીયા (ઉં. 69) 8મીએ અવસાન પામ્યાં છે. તે લક્ષ્મીબેન લક્ષ્મીચંદના પુત્રવધુ. ગાવિંદના પત્ની. મનન, હેતલના માતા. રતનબાઈ જેઠાલાલ સાવલાના પુત્રી. વિનોદ, મહેન્દ્રના બેન. ચક્ષુદાન અને ત્વચાદાન કર્યું છે.  પ્રાર્થના રાખી નથી. નિ.: ગાવિંદ વિસરીયા, સી-2, ફેરલોન સોસાયટી, સાયન-ટ્રોમ્બે રોડ, ચેંબુર, મું.-71.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

રાજકોટના સ્વ. રમેશભાઈ રતીલાલ દોશીનાં પત્ની. વિરમતીબેન (ઉં. 91). તે સ્વ. શાંતિભાઈ કેશવલાલ કામદારનાં દીકરી. ચંદ્રેશભાઈ, નયનભાઈનાં માતા. સ્વ. ફાલ્ગુનીબન, રેખાબેનનાં સાસુ. સ્વ. જયવંતભાઈ, સ્વ. શશીકાન્તભાઈ, પ્રતાપભાઈ, સ્વ. ભદ્રાબેન. સ્વ. વિમળાબેન, સ્વ. શાંતાબેન, સ્વ. પુષ્પાબેનનાં ભાભી શુક્રવાર, 10મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી દેરાવાસી જૈન

જશવંતીબેન મહેતા (ઉં. 93) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. ચંદુલાલ નાનચંદ મહેતાનાં પત્ની. સ્વ. દિવાળી મોહનલાલ દોશીનાં દીકરી. દિનેશ, અરુણ, અશોકનાં માતા. પ્રતિમા, સ્વ. વિશાખા, જ્યોતિનાં સાસુ. શ્વેતા ભાવિન મહેતા, દેવલ હાર્દિક પરીખ, હર્ષલ, નિલ યશ આરિકાનાં દાદી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન 

ઉગામેડીના સ્વ. મીનાબેન કિશોરભાઈ કાંતિલાલ ગાંડાણી (શાહ)ના પુત્ર ચિ. હિરેન (ઉં. 42) 3જીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. આશાબેન નરેન્દ્રભાઈ, કુસુમબેન અશ્વિનભાઈ, ગં.સ્વ. વંદનાબેન, સ્વ. ભાવેશભાઈ, ચંદ્રિકાબેન જયંતીલાલ વોરા, નીતાબેન અનિલભાઈ શાહના ભત્રીજા. સ્વ. જાતિનભાઈ, બોની, ચિંતન, વૈભવ, માનસી, રોહિત, બીજલ સચિન મોદી, શ્રેયાના ભાઈ. સ્વ. નટુભાઈ મણિલાલ કુવાડિયાના ભાણેજ. પ્રાર્થનાસભા 12મીએ બપોરે 3થી 5. ઠે.: શ્રી ડોમ્બીવલી સ્થાનકવાસી જૈન સંઘ, ગ્રાઉન્ડ ફ્લોર, તોરલ સોસાયટી, બાલાજી મેડિકલની ગલ્લીમાં, વાસી બસ સ્ટોપની બાજુમાં, કોપર ક્રોસ રોડ, ડોમ્બિવલી (પ.).

 

દશા શ્રીમાળી સ્થા. જૈન  

જાંબુડાના સ્વ. સવિતાબેન તથા સ્વ. મણિલાલ કેશવલાલ ચિતલીયાના પુત્ર ગીરીશભાઈ (ઉં. 65). તે ફાલ્ગુનીબેનના પતિ. નીલ-વલ્લરી, ઈશા કુશલ સરૈયાના પિતા. મિતુલા કૌશિકભાઈ ચિતલિયા, કિરણ નીતીનકુમાર અવલાણી, રેખા સતિષભાઈ શાહ, નીતાબેન શૈલેષભાઇ શેઠના ભાઈ. કમલેશ લાલભાઈ પીપરીયા, ઉષા, રેખા, આશા, ઈલાના બનેવી 9મીએ અરિહંતશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 11મીએ 4થી 6. ઠે.: વર્ધમાન સ્થા. જૈન સંઘ, ડાયમંડ ટોકીઝ સામે, એલ. ટી. રોડ, બોરીવલી (પ.). 

 

દશા શ્રીમાળી સ્થા.જૈન

પરવાળાના સ્વ. મનહરલાલ લલ્લુભાઈ શાહ (બાઘાણી)ના પત્ની ઇન્દુમતી (ઉં. 81) 9મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ચારૂલ, દેવેન, પારૂલના માતા. જ્યોતિ, શાલિની, નીતિનકુમાર પ્રભુદાસ ઘેલાણીના સાસુ. સ્વ.ગુલાબભાઈ, રમણીકભાઈ, કાંતિભાઈ, સ્વ. લીલાબેન દલિચંદ અજમેરા, સ્વ. હીરાબેન પ્રાણલાલ વોરાના ભાભી. પિયર પક્ષે સ્વ. અમૃતલાલ દુર્લભજી જાગાણીની દીકરી. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

કચ્છી બ્રહ્મક્ષત્રિય 

કચ્છ નાના લાયજાના જયાબેન લિયા (ઉં. 72) બુધવાર, 8મીએ રામશરણ પામ્યાં છે તે  સ્વ. રાધાબેન હંસરાજ લિયાના પુત્રવધુ. સ્વ. મોહનલાલના પત્ની. નેહલ નિતેશ વીંછી, રચના મનીષ છાટબાર, સોમીલ, પાયલ ધીરેન ટાટારીયાના માતા. કાંતિલાલ,  ભારતી ચમનલાલ  મચ્છર, પ્રતિમા હિંમતલાલ મામતોરા, હર્ષિદા રશ્મિકાન્ત છાટબારના ભાભી. સ્વ. પાર્વતીબેન કલ્યાણજી સોનેજીના પુત્રી. પ્રાર્થનાસભા શનિવાર, 11મીએ સાંજે 4થી 5. ઠે.: કચ્છી બ્રહ્મક્ષત્રિય પંચાયત - પાંજીવાડી, કાંજુર માર્ગ (પૂ.). લૌ. તથા દસાવ પ્રથા બંધ છે.

 

દેસાઈ સઈ સુતાર 

ભાવનગરના સ્વ. રમાબેન તથા કાંતિલાલ ઝવેરલાલ દેસાઈ (ગોહિલ)ના પુત્ર કિશોરભાઈ દેસાઈ (ઉં. 75) સોમવાર, 6ઠ્ઠીએ રામચરણ પામ્યા છે. તે સ્વ. ગુણવંતરાય, સ્વ. ઇન્દુબેન ગીરધરલાલ સરવૈયા, સ્વ. કુંદનબેન પંકજકુમાર વાઘેલાના ભાઈ. કિર્તિકુમાર, વિજયકુમાર, હિતેન્દ્ર, કપીલાબેન કુણાલ બોરખતરીયાના કાકા. પ્રાર્થનાસભા 12મીને રવિવારે સાંજે 5થી 6.30. ઠે.: સંત સાવતા માણી હોલ, ભાયખલા સ્ટેશનની સામે, ડૉ. બી. એ. રોડ, ભાયખલા (પૂ.), મુંબઈ-27. લૌ. પ્રથા બંધ છે.

 

મોઢ ચતુર્વેદિ ખીજડીયા સમવાય બ્રાહ્મણ

ભાવનગરના સ્વ. ચંદ્રકાન્ત હિંમતલાલ પંડ્યાનાં પત્ની સવિતાબેન (ઉં. 86) 7મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે કાંતીલાલ ગીરધરલાલ શુક્લનાં દીકરી. ભારતી, અલકા, તૃપ્તિનાં માતા. જયેશ, સંજીવ, રાજીવનાં સાસુ. કિંજલ, ફોરમ, દૃષ્ટિ, આદિત્ય, શીવાની, આયુષનાં નાની. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છી વરલીના સ્વ. મહેશભાઈ પુરસોત્તમ ઠક્કર (અડવા) તથા ગં.સ્વ. વિરબાળાના પુત્ર રાજેશભાઈ (ઉં. 50). તે પૂજાબેનના પતિ. સુનીતાબેન ચંદ્રકાંત પારેખના જમાઈ. ખૂશ, શૌર્યના પિતા. પલ્લવી (હેમાલી) જયેશ દાવડા, અજય, વિણા, વૈશાલી, સ્વીટીના ભાઈ 8મીને બુધવારે શ્રીરામચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 11મીને શનિવારે સાંજે 4થી 6. ઠે.: પંજાબી કૉલોની, ગુરુદ્વારા હૉલ, ઉલ્હાસનગર (3). લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

કારવડ, સીમાણીવાળા ગં.સ્વ. ધીરજબેન લક્ષ્મીદાસ મુલજી તન્ના (ઉં. 92). તે ઉષાબેન તનસુખલાલ વીઠલાણી, ગં.સ્વ. કલ્પનાબેન નટવરલાલ ચોલેરા, કમલેશનાં માતા. સ્વ. હંસરાજભાઈ, વલ્લભદાસ, પ્રાગજીભાઈ, સ્વ. શામકુવરબેન ઉનડકટનાં ભાભી. શીલાબેનનાં સાસુ. નેહા દર્શન કાપડીયા, મીતનાં દાદી. બબીતાનાં દાદીસાસુ 10મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 11મીએ સાંજે 5થી 7. ઠે.: લોહાણા ભવન, સેક્ટર નં. 10, પ્લોટ નં. 14, 3જે માળે, ડી માર્ટ પાસે, કોપર ખૈરનાર, નવી મુંબઈ.

 

કપોળ

જમરાળાવાળા સ્વ. હર્ષદરાય પરશોત્તમદાસ દેસાઈનાં પત્ની હંસાબેન (ઉં. 80) બુધવારે 8મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે પૂર્ણિમા, ધિરેનનાં માતા. કેતન, કાનનનાં સાસુ. પિયર પક્ષે સ્વ. રમણીકલાલ ભાયલાલ પારેખ તથા સ્વ. તુલસીદાસનાં પુત્રી. ભારતીબેન હર્ષદરાય સંઘવી, ઉષાબેન સુરેશચંદ્ર સંઘવી, દિપીકાબેન સુરેશચંદ્ર દોશી, દેવયાનીબેન પ્રફુલચંદ્ર બુસા, હિના-જવાહર દેસાઈનાં ભાભી. નૂપુર, આયુષી, નમસ્વી, રાજવીનાં દાદી. પ્રાર્થનાસભા તેમ જ લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

ડેડાણવાળા સ્વ. મકનદાસ દયાળજી મહેતા તથા સ્વ. પ્રભાવતીબેનના પુત્ર હરેશભાઈ (ઉં. 65) 7મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ધનેશ્રીના પતિ. મુકેશભાઈના ભાઈ. કલ્પનાબેનના દિયર. સ્વ. કાંતાબેન કાંતિલાલ બારોટના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. નિ.: બી-302, પર્લ્સ ગેટવે ટાવર્સ, 44-બી, 46,47, નુતન ભારત સોસાયટી, અલકાપુરી, વડોદરા.

 

કચ્છી લોહાણા

કાંદિવલીના અશોક ઠક્કર (ઉં. 64). તે સ્વ. શાંતાબેન લક્ષ્મીદાસ ઠક્કર (કોટક)ના પુત્ર. સ્વ. જગદીશ લક્ષ્મીદાસ ઠક્કર, ઉર્મિ વિજય આઇયાના ભાઈ. તનુજાના દિયર. અવનીના મામા 7મીએ શ્રીજીના શરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

મોટા આંસબીયાના ગં.સ્વ. સરસ્વતી મુલજી લક્ષ્મીદાસ ઠક્કરના પુત્ર દેવેન્દ્રભાઈ (ઉં. 69) 6ઠ્ઠીએ રામશરણ પામ્યા છે. તે મહેન્દ્રભાઈ, પ્રભાબેન, શારદાબેન, પુષ્પાબેન, નમૃદાબેન ગજેન્દ્રભાઈના ભાઈ. નીતાબેન મહેન્દ્રકુમાર ઠક્કરના દેવર. નિમેષ, કવિતાના કાકા. ગીતાના કાકા સસરા. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા 11મીએ સાંજે 5થી 7. ઠે.: મુક્તેશ્વર મહાદેવ મંદિર, ડૉ.  રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (પ.).

 

કપોળ

ત્રાપજવાળા જયશ્રીબેન મહેતા (ઉં. 69) બુધવાર 8મીએ શ્રીજીચરણ પામ્યાં છે.  તે સ્વ. ઇન્દુમતી અનંતરાય વિઠ્ઠલદાસ મહેતાના પુત્ર કિરણનાં પત્ની. જેસલ, કુણાલનાં માતા. નૈનેશ, કરીશ્માનાં સાસુ. પિયરપક્ષે સ્વ.પદ્માબેન ચંદ્રકાંત દોઢીયાવાળાનાં દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, 11મીએ સાંજે 5થી 7. ઠે.: જલારામ હોલ, એન.એસ. રોડ નં. 6, હાટકેશ સોસાયટી, જે.વી.પી.ડી. સ્કીમ, વિલે પાર્લે (પ.).

 

કંઠી ભાટિયા

મુંગણીના સ્વ. ધરમશી માધવજી ગોંડલીયાનાં પત્ની સુશીલાબેન (ઉં. 86) 9મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે પરેશ, પંકજ, હિનાનાં માતા. વર્ષા, કવિતા, પ્રકાશ ધનજી ગાજરીયાનાં સાસુ. ગં.સ્વ. નલીની ભરત નાથાણી, ગં.સ્વ. પ્રવિણા હંસરાજ ગાંધીનાં ભાભી. પિયરપક્ષે સ્વ. જેરામદાસ મુલજી ઉદેશીનાં પુત્રી. પ્રાર્થનાસભા શનિવાર 11મીએ 5થી 6.30. ઠે.: બાલ્કનજીબારી, રાજાવાડી, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

રાજુલાના સ્વ. ભાનુબેન અને સ્વ. ગંગાદાસ ગાંધીનાં પુત્રવધૂ. મંજુલાબેન (ભાનુબેન) (ઉં. 86) 8મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. હરકિશનદાસનાં પત્ની. રસિકભાઈ, દિવ્યાબેન, ચેતનભાઈનાં માતા. જયાબેન, સ્વ. ઇંદુબેન, સ્વ. જશીબેનનાં ભાભી. પિયરપક્ષે સ્વ. જયંતિભાઈ, સ્વ. કાંતિભાઈ, સુરેશભાઈ, સ્વ. ચંદુભાઈ, શશીકાંતભાઈનાં બેન. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કંઠી ભાટીયા

આરબલુસના જ્યોતીન્દ્ર (ખટાઉ) નેગાંધી (ઉં. 85) 10મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મણીબેન અને કાનજી નેગાંધીના પુત્ર. કુમુદબેનનાં પતિ. ધરમશી જીવરાજના જમાઈ. શીલ્પા, જલ્પા (જયા), મીતા (અમીતા), કેતન, હસિતના પિતા. ભાવેશભાઈ વેદ, નિમેષભાઈ આશર, અજયભાઈ ભાટિયા, રાખી, ચૈતાલીના સસરા. પ્રાર્થનાસભા 12મીને રવિવારે સાંજે 5થી 6.30. ઠે.: લાયન્સ કોમ્યુનિટી હૉલ, ગારોડીયા નગર,  ઘાટકોપર (પૂ.).

 

નવગામ ભાટિયા  

કાલાવડના ધીરેન વિઠ્ઠલદાસ નેગાંધી (ઉં. 49) 9મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે આશાબેનના પતિ. મુકુલ, રક્ષાના ભાઈ. હરીશભાઈ ગોરધનભાઈ પાલેજાના જમાઈ. ટીશા હર્ષિલના કાકા. વ્રિશાના પિતા. પ્રાર્થનાસભા 12મીએ 4થી 6. ઠે.: શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (પ.). 

 

ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ  

સ્વ. કૃપાશંકર ભવાનીશંકર ભટ્ટના પૌત્રી. સ્વ. દુર્ગાબેન નરહરિપ્રસાદ ભટ્ટના પુત્રી. ડો. ભારતી ભટ્ટ (ઉં. 73). તે સ્વ. સુનીતાબેનના નણંદ. વિદુબેન, ઊર્મિબેન, રાજેન્દ્ર, દીપ્તિ, અમરીશના બહેન 7મીએ કૈલાશવાસી પામ્યાં છે. પ્રાર્થનાસભા 11મીએ 5થી 6. ઠે.: શાંતિકુંજ, દૌલતનગર રોડ ન 8, બોરીવલી (પૂ.). 

 

દીન્ડુ વાણીયા

નીરજ દલાલ (ઉં. 55). તે સ્વ. અરાવિંદભાઈ તથા વિભાબેન દલાલના પુત્ર. નિકિતાના પતિ. કરણના પિતા. સ્વ. મદનગોપાલ મહેતાના જમાઈ 9મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. 

 

સુરતી દરજી  

સૂર્યકાંત મણિલાલ લાડવા (ઉં. 81). તે સ્વ. નીલાના પતિ. દિનેશ, મનીષાના પિતા. હિના, અશ્વિનકુમાર શાહના સસરા. કૌસ્તુભના દાદા. હર્ષિલના નાના 7મીને મંગળવારે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, 12મીએ સાંજે 4થી 6. ઠે.: જ્યેષ્ઠાલય ગાર્ડન, સિદ્ધાર્થનગર, ધીરજ એન્કલાવની બાજુમાં, બોરીવલી (પૂ.). 

 

વીસા સોરઠીયા વણિક 

ગણોદવાલાના સ્વ. રંભાબેન માણેકચંદ શાહના પુત્ર દલીપકુમાર (ઉં. 74) 9મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે કીર્તિદાના પતિ. નમ્રતા, નેહલ, વિશાલના પિતા. નેહલ, આશિષ, કલગીના સસરા. સ્વ. વલ્લભદાસ પુરુષોત્તમદાસ શાહના જમાઈ. યશ, ટિયા, રિશી, દિયા, વિહાન, વેનિશાના નાના-દાદા. લૌ. પ્રથા બંધ છે.

 

કપોળ

સિહોરવાળા સ્વ. ગુલાબબેન અમૃતલાલ મગનલાલ સંઘવીના પુત્ર કિશોરલાલ (ઉં. 92) 9મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ઇન્દુમતિના પતિ. કેતન, ભાવનાના પિતા. તારાલક્ષ્મી પ્રતાપરાય દ્વારકાદાસ મહેતાના જમાઈ. સ્વ. ભગવંતરાય, સ્વ. ચંદ્રકાંતના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

નાઘેર દશા શ્રીમાળી 

સીમરના સ્વ. અનિલભાઈ પોપટલાલ બખાઈના પત્ની  જયશ્રીબેન બખાઈ  (ઉં. 70) 9મીએ સદગુરુચરણ પામ્યાં છે. તે પ્રજ્ઞા રાહુલ, હસ્મિતા રાકેશ, ભાવિકા રાજેશના માતા.  વસંતભાઈ, નવીનભાઈ, પ્રકાશભાઈ, ભાનુમતિબેન, મંજુલાબેન, દમયંતીબેનના ભાભી. છગનલાલ દુલ્લભદાસના  પુત્રી. ધૈર્ય, આર્યા, અક્ષય, કાવ્યાના નાની.  લૌ. વ્ય. બંધ છે. 

 

હાલાઈ લોહાણા

સ્વ. હીરાલાલ કે. તન્ના (હારીજ)ના પુત્રવધુ. મુકેશભાઈ તન્નાની પત્ની. હાર્દિકભાઈના માતા માલતીબેન તન્ના 8મીએ અવસાન પામ્યાં છે. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો