કવીઓ જૈન
બિદડા (વીરા ફરિયા)ના
ધનસુખલાલ વીરા (ઉં. 79) 26મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. મોંઘીબેન ડુંગરશીના પુત્ર.
રંજનના પતિ. જીતેન, મેહુલ, દર્શનાના પિતા. સ્વ જયંતિલાલ, શશિકાંતના ભાઈ. સ્વ. પુષ્પા
શામજી ગાલાના જમાઈ. ચક્ષુદાન, ત્વચાદાન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. ઠે. : જીતેન
વીરા, 1407, ટી-2, બિર્ઝી, આરાધ્યા, એમઆઈસીએલ, નાયડુ કોલોની, પંતનગર, ઘાટકોપર (પૂ.).
મોટા લાયજાના
શાંતિલાલ (પપ્પુ) વોરા (ઉં. 67) 26મીએ અવસાન પામ્યા છે. તે દેવકાબેન ભવાનજી વોરાના
પુત્ર. ચેતનાના પતિ. ક્રિનાના પિતા. કેશરબેન, તારાચંદ, મણીલાલ, રશ્મિના ભાઈ. બાયાબાઈ
નાનજી વીરા ના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: ચેતનાબેન વોરા, 10, આરોગ્ય ધામ, દત્તાત્રય
રોડ, સાંતાક્રુઝ (પ.).
નાની તુંબડીના
વીરચંદ બૌઆ (ઉં. 88) 26મીએ અવસાન પામ્યા છે. તે મઠાબેન પોપટલાલ હંસરાજના પુત્ર. જયાબેનના
પતિ. રીતેશ, ભારતી, રીટા, બીનાના પિતા. ખીમજી, ખેતશી, પાનબાઈના ભાઈ. ગુણવંતી કાનજી
ઘેલાના જમાઈ. સ્મરણસભા : યોગી સભાગૃહ, દાદર (પૂ.). ટા. : 3.30થી 5.
ભુજપુરના અ.સૌ.
પલ્લવી ગડા (ઉં. 60) 25મીએ અવસાન પામ્યા છે. તે મણીબાઈ લાલજી જેઠાના પુત્રવધૂ. ગીરીશનાં
પત્ની. શ્રદ્ધાનાં માતા. જયવંતી વીરચંદ કુંવરજી કોરાણીનાં પુત્રી. કલ્પના અરૂણ મેઘજી,
દિના, રાજીવ બાબુભાઈ, મીના હરીશ પ્રેમજી, બિંદુ હિતેન સુરજી, સોનલ બીપીન નાનજી, પરેશના
બેન. પ્રા. શ્રી હાલારી વિ.ઓ.સ. વાડી, દા.સા. ફાલકે રોડ, દાદર (પૂ.). ઠે.: 3થી
4.30.
હાલાપુરના પોપટલાલ હરિયા (ઉં. 80) 25મીએ અવસાન પામ્યા
છે. તે રાણબાઈ જીવરાજના પુત્ર. ખેતબાઈના પતિ. દિપક, અશોક, કુસુમ, નીતાના પિતા. છગન,
મુલબાઈ, ગંગા, મણી, કેસરના ભાઈ. મઠીબાઈ કાનજીના જમાઈ. પ્રા. : શ્રી માટુંગા શ્વે. મૂ. જૈન સંઘની શ્રીનારાણજી
શામજી, માટુંગા (પૂ.). ટા. 4થી 5.30.
દેશલપુર (કંઠી)ના
પ્રભાવંતીબેન વીરા (ઉં. 86) 25મીએ અવસાન પામ્યા છે. તે ભચીબાઈ કુંવરજી જેવતના પુત્રવધૂ.
ભવાનજીભાઈના પત્ની. રાજેશ, જયેશ, અરૂણા, રેખાના માતા. તેજબાઈ નેણશી લાલજીનાં પુત્રી.
માવજી, ભવાનજી, રમણીકલાલ, સાડાઉ મઠાંબેન કોરશી હંસરાજનાં બેન. પ્રાર્થના સભા રાખી નથી.
નિ.: ભવાનજી કુંવરજી વીરા : એ-9, હિંદમાતા સોસાયટી, આંબેડકર રોડ, દાદર (પૂ.).
દશા શ્રીમાળી
સ્થા. જૈન
હરમડીયાના પ્રફુલભાઈ
ચંપાબેન ગિરધરલાલ મડિયા (ઉં. 67). તે તરલિકાબેનના પતિ. ધવલ, મિહિરના પિતા. રિદ્ધિના
સસરા. નવીનભાઈ, દિલીપભાઈ, પ્રમોદભાઈ, જતીનભાઈ, સ્વ. ઇન્દિરાબેન દોશી, હંસાબેન ઠોસાણીના
ભાઈ. સ્વ. જયંતીલાલ કલ્યાણજીભાઈ ગાંધીના જમાઈ 25મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
રવિવાર 29મીએ સવારે 10થી 12. ઠે.: લાયન્સ કોમ્યુનિટી હૉલ, ગરોડિયા નગર, ઘાટકોપર (પૂ.).
દશા શ્રીમાળી
સ્થાનકવાસી જૈન
સાવરકુંડલાના
સ્વ. પ્રતાપરાય કપૂરચંદભાઈ પારેખના પત્ની. ચંદ્રિકાબેન (ઉં. 75) 25મીને બુધવારે અરિહંતશરણ
પામ્યાં છે. તે પરિન, સ્વ. સારિકા ચેતન મહેતાના માતા. કિંજલના સાસુ. સ્વ. કંચનબેન ગુણવંતરાય
દોશીના દીકરી. સ્વ. કળાબેન, સ્વ. મધુબેન, હંસાબેન, દમયંતીબેન, રંજનબેન, જ્યોતિબેન,
લલિતભાઈ, રેખાબેન, સ્વ. અતુલભાઈ, સ્મિતા પારેખના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ
છે.
દશા શ્રીમાળી
સ્થા જૈન
સમઢીયાળાના ગં.સ્વ.
છાયાબેન (ઉં. 79). તે સ્વ. અનિલભાઈ ભાલાણીનાં પત્ની. સ્વ. લલીતાબેન ભોગીલાલ ભાલાણીનાં
પુત્રવધૂ. પ્રીતી અરૂણ શાહ, પિંકી યોગેશ શાહ, જીજ્ઞા મનોજભાઈ ટિમ્બડીયા, દીપેશ, હિતેશનાં
માતા. કેજલનાં સાસુ. પિયરપક્ષે સ્વ. શાંતિચંદ નેમચંદ ઝવેરીનાં દીકરી 24મીએ અરિહંતશરણ
પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી
જૈન
ઘોઘાના પુષ્પાબેન
ભૂપતરાય પારેખના પુત્ર હરેશભાઈ (ઉં. 72) બુધવાર, 25મીએ અરિહંતશરણ પામ્યા છે. તે અજીતભાઈ,
ભરતભાઈ, સ્વ. શૈલેષભાઈ, સ્વ.રાજુલબેન સતીષકુમાર શાહના ભાઈ. સ્વ. પ્રવિણાબેનના પતિ.
પૂજા જતીનકુમાર શાહના પિતા. ભોગીલાલ પ્રેમચંદ શાહના જમાઈ. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
ઠે. : ડી2- 26/28, કર્મક્ષેત્ર, સન્મુખાનંદ હોલ પાસે, કિંગ્સ સર્કલ, મુંબઈ-37.
જામનગર હાલાર
વીસા શ્રીમાળી જૈન
જામનગરના સ્વ.
રંભાબેન તથા સ્વ. ત્રિકમદાસ દામજી દોશીના પુત્ર ભગવાનદાસભાઈ (ઉં. 90). તે સ્વ. કુસુમબેનના
પતિ. અભયભાઈ, ગૌતમભાઈ, રાજીવભાઈના પિતા. સ્વ. ધર્મદાસભાઈ શાહના ભાઈ. સ્વ. ફુલચંદભાઈ
તંબોલીના જમાઈ 26મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 28મીએ સાંજે 4થી
6. ઠે.: કે. સી. કૉલેજ અૉડિટોરિયમ, ચર્ચગેટ.
દશા શ્રીમાળી
સ્થાનકવાસી જૈન
જેતપુર (કાથરોટા)ના
સ્વ. પ્રિયવંદા કપુરચંદ અભાણીના પુત્ર ચંદ્રકાંત (ઉં. 86) 15મીએ અરિહંતશરણ પામ્યા છે.
તે સ્વ. પ્રફુલ્લભાઈ, મુકેશભાઈના ભાઈ. સ્વ. નિતાબેનના જેઠ. લૌ. વ્ય. બંધ છે.
શિ.સ.ઔ.અ. બ્રાહ્મણ
ઊસરડના અ.સૌ.
યશોમતી પ્રમોદ જાની. તે ચંદ્રાબેન મોરલીધર દવેના પુત્રી. કાશ્મીરા હિતેન કોરડીઆ, સ્વ.
તુશારના માતા. ઇશા, જય, શિવાનીના નાની. ગં.સ્વ નિર્મળાબેન, ભારતીબેન, સ્વ. ભરત, ગં.સ્વ.
વર્ષાબેનના બેન. સ્વ. પ્રતાપભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. ચંપકલાલ, દયાશંકર મહેતાના ભાણેજ
26મીએ અવસાન પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી રાજગોર
મસ્કાના મયાશંકર
રાજગોર (ઉં. 83). તે સ્વ. મમ્મીબાઈ દેવજી રાજગોરના પુત્ર. રતનબેનના પતિ. દિપક, સ્વ.
દક્ષાના પિતા. સ્વ. મણિશંકર દેવજી રાજગોર, સ્વ. રાધાબેન લક્ષ્મીદાસ મોતા, સ્વ. રૂક્ષ્મણીબેન
બાબુલાલ મોતાના ભાઈ. કુંવરબાઈ ખીમજી મોતાના જમાઈ 25મીએ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
28મીએ સાંજે 4થી 6. ઠે.: જી.એસ. શેટ્ટી ગ્રાન્ડ સેન્ટ્રલ હૉલ, નેતાજી સુભાષચંદ્ર રોડ,
મુલુંડ (પ.).
નવગામ વીસાનગર
વણિક
પિલવાઈના સ્વ
કંચનબેન સુંદરલાલ શાહના પુત્ર અરૂણ (ઉં. 76) 27મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે રમીલાબેનના
પતિ. કૌશલ, જીજ્ઞાના પિતા. કુંજ, કલ્પેશકુમારના સસરા. ક્રીશા, કૃષના નાના. ઠે.: 103, સંકેત બિલ્ડિંગ, રાજશ્રી એપાર્ટમેન્ટની
સામે, મહાવીરનગર, કાંદિવલી (પ.). લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.
ચારગામ દશા પોરવાડ
વણિક
બીરપુરના પદ્માબેન
તથા નરેન્દ્રભાઈ પુનમચંદ શેઠના દીકરી હેતલ (ઉં. 53). તે શીતલ, અર્પિતના બેન. અમીના
નણંદ. મનિષકુમારના સાળી. સ્વ. ચંદ્રકાન્તભાઈ, ભરતભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ,
હરીશભાઈ, સ્વ. સુશીલાબેન, સવિતાબેન, શકુબેન, સ્વ. મદાબેનની ભત્રીજી 26મીને ગુરુવારે
શ્રીજીચરણ પામ્યીં છે. પ્રાર્થનાસભા 28મીને શનિવારે 5થી 7. ઠે.: તાલમકી વાડી, ગામડિયા
કોલોની સામે, ભાટિયા હૉસ્પિટલની બાજુમાં, તારદેવ, મુંબઈ-7.
વિસનગરા નાગર
સોજાના રમેશભાઈ
મનુભાઈ પંડ્યાના પત્ની અ.સૌ. કેતકીબેન (ઉં. 68) 26મીએ હાટકેશશરણ પામ્યા છે. તે ચિરાગ-
ઉરૂવેલા, નીલી આકાશકુમાર જોષીનાં માતા. સુરેશભાઈ, રાજેન્દ્રભાઈ, અશોકભાઈ, મીનાક્ષીબેન
દિનેશભાઇ પંડ્યાના ભાઈનાં પત્ની. પિયરપક્ષે જયેશભાઈ, સ્વ. રાકેશભાઈ નલીનભાઈ મહેતાનાં
બહેન. દૃષ્ટિ, જીયાંશ, દ્વિજાનાં બા. સર્વપક્ષની પ્રાર્થનાસભા 29મીને રવિવારે 5થી
7. ઠે.: સોનીવાડી, શીમ્પોલી સિગ્નલ, એસવી રોડ, બોરીવલી (પ.).
કપોળ
ભરૂચવાળા સ્વ.
શારદાબેન ભરતકુમાર નારિયેળવાળાના પુત્ર દિપકભાઈ (ઉં. 69) 26મીએ શ્રીજીશરણ પામ્યા છે.
તે રૂપલબેનના પતિ. કરણ, જીનલના પિતા. રૂપલના સસરા. હરેશભાઈ, મનોજભાઈના ભાઈ. પ્રાર્થનાસભા
29મીએ 4થી 6. ઠે.: માકૃપા બેન્કવેટ હોલ, નંદનવન ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, રાહેજા ગાર્ડન
નજીક, એલ બી એસ રોડ, થાણા (પ.).
કચ્છી ભાટિયા
ગં.સ્વ. દર્શના
આશર (ઉં. 86). તે સ્વ. દિલીપભાઈનાં પત્ની. સ્વ. વસંતબેન જેઠાલાલ આશરના પુત્રવધૂ. સ્વ.
પ્રેમાબેન પુરુષોત્તમ ધનાનીનાં દીકરી 26મીએ પુના મુકામે શ્રીજીશરણ પામ્યાં છે. લૌ.
વ્ય. બંધ છે.
વીસા સોરઠિયા
વણિક
કાસાબરના ગં.સ્વ.
જશવંતીબેન માણેકલાલ શાહના પુત્ર જયેશભાઈ (ઉં. 62) 25મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે જ્યોતિબેનના
પતિ. પૂજા, રીનાના પિતા. જય સોની, નિકુંજ પારેખના સસરા. સમીરભાઈ, રમીલાબેન મનોજભાઈ
શાહ, રેખાબેન મનોજભાઈ શાહના ભાઈ. પ્રાર્થનાસભા 28મીએ 4.30થી 6.30. ઠે.: લોટસ બેન્કવેટ
હોલ, રઘુલીલા મોલ, ત્રીજે માળે, કાંદિવલી (પ.).
ચાંપાનેરી ભાવસાર
કાંદિવલીના ગં.
સ્વ કૈલાશબેન ભાવસાર (ઉં. 74). તે સ્વ. રમેશકુમાર અમૂલખરાય ભાવસારનાં પત્ની. સ્વ. શાંતાબેન
સોમચંદ ભાવસારનાં દીકરી. બીજલભાઈ, સ્નેહાનાં માતા. ઉત્સવનાં દાદી 24મીએ શ્રીજીશરણ પામ્યાં
છે. પ્રાર્થનાસભા 28મીએ 5થી 7. ઠે.: લોહાણા બાળાશ્રમ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ષટેનશન
રોડ, કાંદિવલી (પ.).
કપોળ
શિહોરવાળા સ્વ.
ધીરજલાલ બાલુભાઇ ભુતાનાં પત્ની ગં.સ્વ. નિર્મળાબેન (ઉં. 91) 23મીએ શ્રીજીશરણ પામ્યાં
છે. તે સ્વ. પંકજ, હેમંત, રાજેન્દ્રનાં માતા. રૂપલ, હિના, ખ્યાતિનાં સાસુ. સ્વ. હીરાલક્ષ્મી,
સ્વ. અનુબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. ભુપેન્દ્રભાઈનાં ભાભી. પિયરપક્ષે સ્વ. જમનાદાસ કાનજી
પારેખનાં દીકરી. પ્રાર્થનાસભા 29મીએ 5થી 7. ઠે.: એક્સ પોઇન્ટ, ભાવના પી 2, શતાબ્દી
હોસ્પિટલ પાસે, એસવી રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી
વણિક
દહાણુના સ્વ.
ધીરજલાલ મનમોહનદાસ શાહના પુત્ર રમેશચંદ્ર (અન્નાભાઈ) (ઉં. 90) 27મીને શુક્રવારે શ્રીચરણ
પામ્યા છે. તે પ્રજ્ઞય, નયન, મિનેશ, જાગૃતિ બકુલકુમાર શાહના પિતા. આશા, મમતા, પ્રીતિના
સસરા. સરયુબેન (ડોલીબેન) રમેશચંદ્ર મહેતા, ગીતાબેન જીતેન્દ્રકુમાર પાતાણી, દક્ષાબેન
ગિરીશકુમાર મહેતા, જગદીશભાઈ ધીરજલાલ શાહના ભાઈ. સ્વ. જયેન્દ્રભાઈ નરોત્તમદાસ પુજાણીના
જમાઈ. પ્રાર્થનાસભા 28મીને શનિવારે બપોરે 3.30થી 5. ઠે.: દહાણુ દશા શ્રીમાળી વણિક સમાજ
હોલ, મસોલી, દહાણુ રોડ (પ.).
કપોળ
રાજુલા (કોટડી)
વાળા સ્વ. કંચનબેન ઠાકરશી દોશીના પુત્ર ધરણીધર (ધનાભાઈ) (ઉં. 87) ગુરુવાર 26મીએ શ્રીજીચરણ
પામ્યા છે. તે હંસાબેહના પતિ. ભાવના, મનીષા, ચેતનના પિતા. સ્વ. હરકિશનભાઈ, સ્વ. ચંદ્રિકાબહેન
સુરેન્દ્ર મોદી, ઇન્દુમતી મહેશ મથુરિયા, સ્વ. વાસંતીબેન અરવિંદ મહેતાના ભાઈ. સ્વસુર
પક્ષે સ્વ. તરવેણીબહેન પ્રભુદાસ મહેતાના જમાઈ. સર્વપક્ષની પ્રાર્થનાસભા રવિવાર 29મીએ
સાંજે 5થી 7. ઠે.: એફ.પી.એચ. બિલ્ડિંગ, લાલા લજપતરાય માર્ગ, હાજી અલી. લૌ. વ્ય. બંધ
છે.
હાલાઈ લોહાણા
સલાયાના સ્વ.
રમાબેન મથુરાદાસ ગઠિઆના પુત્ર પ્રવિણભાઈ (ઉં. 68). તે ગં.સ્વ. ભાવનાબેનના પતિ. અવની
અભિષેક શર્મા, ફોરમના પિતા. અનિલભાઈ, કિરણબેન જગદીશકુમાર સુચક, હર્ષાબેન રાજેશકુમાર
મોદીના ભાઈ. સ્વ. કાંતાબેન હિરજી ચોથાણીના જમાઈ 27મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર 28મીએ સાંજે 5થી 6. ઠે.: હાલાઈ લોહાણા મહાજન વાડી,
પહેલે માળે, ઠાકુરદ્વાર, મુંબઈ-4.