• શનિવાર, 18 એપ્રિલ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

દેશલપુર-કંઠીના પારુલ વીરા (ઉં. 63) 14મીએ અવસાન પામ્યાં છે. તે હેમલતા વલ્લભજીનાં પુત્રવધુ. કેતનનાં પત્ની. યશ્વીનાં માતા. શાંતાબેન કલ્યાણજી વિશ્રાણીનાં પુત્રી. જયંત, અજય, પલ્લવીનાં બેન. પ્રા.: યોગી સભાગૃહ, 1લે માળે, દાદર (પૂ.). 4થી 5.30. 

 

નાના ભાડીયાના નેમજી રવજી (મગન) વરજાંગ મારૂ (ઉં. 79) 15મીએ અવસાન પામ્યા છે. તે કુંવરબાઇના પુત્ર. શીલાના પતિ. કૌશીક, હેતલના પિતા. જયવંતી લખમશી વીરાના જમાઈ. અરાવિંદ, ભરત, કિર્તીના ભાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: કૌશિક મારૂ, 1102-સ્પાન એકસલેન્સી, ડી માર્ટ મોલની બાજુમાં, 150 ફૂટ રોડ, ભાયંદર (પ.). 

 

મોટા આસંબીયાના જયાબેન ગાલા (ઉં. 95) 16મીએ અવસાન પામ્યા છે. તે સ્વ.બાબુભાઈનાં પત્ની. વેલબાઈ ઉમરશી જેઠા ગાલાનાં પુત્રવધૂ. જેતબાઈ દેવરાજ રાજૂ પોલડિયાનાં પુત્રી. ગુણાનુવાદ સભા રાખી નથી. નિ.: જયાબેન ગાલા, 201, ઉદયભાનું, એમ.જી.રોડ, ઘાટકોપર (પૂ.).

 

જામનગર હાલારી વીસા શ્રીમાળી જૈન 

ભાણવડના સ્વ. પ્રાણજીવન હરખચંદ સંઘવીના પુત્ર ચંપકભાઈ (ઉં. 88). તે સ્વ. શારદાબેનના પતિ. સ્વ. ઉમેશ, નીતા અજય મહેતાના પિતા. વિનોદરાય, જગદીશચંદ્ર, મંછાબેન, તારાબેન, શાંતાબેનના ભાઈ. શ્વસુર પક્ષે નાગરદાસ ફુલચંદ બખાઈના જમાઈ 15મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. 

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન 

ગોપાલ ગ્રામના સ્વ. રમણીકલાલ છગનલાલ વેલાણીનાં પત્ની ગં.સ્વ નિર્મળાબેન (ઉં. 80) 15મીને  બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સાધના દિનેશ શાહ, નિલેશ, જિતેન્દ્રનાં માતા. દિનેશકુમાર વૈશાલી, કામિનીનાં સાસુ. નિકી પાર્થ વેલાણી, નેજલ,આદિતના દાદી. પિયર પક્ષે જમનાદાસ રૂગનાથ દોશીનાં દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, 18મીએ સવારે 10થી 12. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય), એસ.વી રોડ, પારેખ નગર કોર્નર, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

પોરબંદર દશા શ્રીમાળી જૈન  

પોરબંદરના મનોરમાબેન (ઉં. 84). તે સ્વ. રજનીકાંત ગોરધનદાસ ભણસાલીનાં પત્ની. જ્યોતિબેન જયંતભાઈ શેઠ, અતુલભાઈ, પ્રદીપભાઈ, યોગેશભાઈનાં માતા. ભારતીબેન, વર્ષાબેન, બીનાબેનનાં સાસુ. વૈભવ, અમિત-રૂપાલી, ચિરાગ- સુરભી, બ્રિન્દા- યશ, સ્નેહા- રાજીવ, વૃષભ- અંકિતા, સીમરન- ઉત્સવનાં દાદી 15મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા શુક્રવાર, 17મીએ સાંજે 5થી 7. ઠે.: સંન્યાસ આશ્રમ, પહેલે માળે, અૉફ બજાજ રોડ, વિલે પારલે (પ.). 

 

સુરત વીસા ઓસવાળ શ્વે. જૈન  

સુરતના સ્વ. અશોકકુમાર નાનાભાઈ મરચન્ટનાં પત્ની સરલાબેન (ઉં. 94) 15મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સત્યેન, પ્રેમાનાં માતા. બેલા, વીરેનનાં સાસુ. નિમિત્ત, નિયતિનાં દાદી. દર્શક, હર્ષિકાનાં નાની. લૌ. વ્ય. બંધ છે.  

હિન્દુ મરણ

નાથાળિયા ઉનેવાળ બ્રાહ્મણ 

વાપી/સનખડાના બિપીનચંદ્ર જોશી (ઉં. 72). તે સંતોકબેન ઇચ્છાશંકર ઉમિયાશંકર જોષીના પુત્ર. હંસાબેનના પતિ. નિર્મળાબેન દયાશંકર ઓઝાના જમાઈ. સ્વ. ઇન્દુભાઈ, નવીનભાઈ, અન્નાભાઈ, જગદીશભાઈ, સ્વ. પ્રવીણભાઈના ભાઈ. ભક્તિ સમીર જોશી, તુલસી પ્રતીક ઓઝા, પૂજા અભિષેક ઉપાધ્યાયના પિતા 15મીને બુધવારે કૈલાસવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા 17મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: દહિસર ઈસ્ટ પેરેડાઇઝ બેન્કવેટ હોલ, વિદ્યામંદિર સ્કૂલ, છત્રપતિ શિવાજી રોડ, મુંબઈ-68.  સનખડા મુકામે પ્રાર્થનાસભા 20મીને રવિવાર, 5થી 7. ઠે.: એમ. જી. દામાણી હાઈ સ્કૂલ , ગાંગડા - સનખડા રોડ, સનખડા.

 

કોળી પટેલ 

ધમડાછાના વસંતભાઈ મંગળદાસ પટેલનાં પત્ની મંજુલાબેન (ઉં. 61) શુક્રવાર, 10મીએ અવસાન પામ્યાં છે. તે દિશા, ઝીનલ, નિકીતાનાં માતા. ઈશ્વરભાઈ રતનજી પટેલનાં પુત્રી. સાદડી શનિવાર, 18મીને 2થી 5 તથા પુષ્પપાણી મંગળવાર, 21મીએ બપોરે 3થી પ. નિ. કોડાય કો.ઓ.સોસાયટી, એવિંગ, 7મે માળે, ડી માર્ટ રેડીની સામે, દત્ત મંદિર રોડ, મલાડ (પૂ.). લૌ. વ્ય. બંધ છે. 

 

હાલાઈ ભાટિયા  

માનાસિંગ કાપડિયા (ઉં. 85). તે સ્વ. લક્ષ્મીદાસ ચાંપસી તથા સ્વ.  મણિબાઈ લક્ષ્મીદાસના પુત્ર. સ્વ. પ્રતિમાબેનના પતિ. મયુરના પિતા. ફાલ્ગુની કાપડિયાના સસરા. સ્વ. ગાવિંદદાસ દ્વારકાદાસ વેદના જમાઈ 15મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, 17મીએ  સાંજે પથી 7. ઠે.: ક્લબ હાઉસ, અશોક ગાર્ડન્સ બેન્કવેટ હૉલ, ટોકરશી જીવરાજ રોડ, શીવરી, પરેલ. 

 

પાટણ દશા દિશાવાળ 

ભાયંદરના અંકિતભાઈ પરીખ (ઉં. 43). તે પ્રકાશભાઈ તથા શોભનાબહેનના પુત્ર. હિરલબહેનના પતિ. યશ્વિના પિતા. જીગરભાઈના ભાઈ. સ્વ. પંકજબહેન તથા રાજુભાઈ મહેતાના જમાઈ 15મીને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 17મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: કપોળવાડી સુદામા હોલ, વાલચંદ સોસાયટી સામે, ફાટક રોડ, ગીતા નગર, ભાયંદર (પ.) થાણા.

 

હિન્દુ

દિશા હરિષ ચૌહાણ 13મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. હરીશ તેમ જ ગં.સ્વ. રેખાબેનનાં દીકરી. સ્વ. ભાયાભાઈ, રામજીભાઈ પાલાભાઈ ચૌહાણનાં પોત્રી. શોકસભા 18મીને શનિવારે સાંજે 5થી 7.  ઠે.: તુલસીવાડી મેઘવાળ પંચાયત, બી-1, હા. સો. સામંતભાઈ રાઠોડ માર્ગ.

 

કપોળ

સાવરકુંડલાવાળા સ્વ. હરેશકુમાર બચુભાઈ મોદીનાં પત્ની અલ્કાબહેન (ઉં. 65). તે સ્વ. કુસુમબહેન પ્રવીણચંદ્ર મહેતા, મનીષ ગંગાદાસ મોદીનાં ભાભી. રૂચીરનાં મામી. કુમુદબહેન કિશોરભાઈ મહેતાનાં પુત્રી. મહેન્દ્રભાઈ વેણીલાલ મથુરીયાનાં ભાણેજ 15મીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. નિ. : બી-2, માતૃછાયા, 187, સંન્યાસ આશ્રમ રોડ, પાર્લા (પ.). 

 

અંજારિયા કચ્છી ભાટિયા 

અ.સૌ. મમતા(ભારતી) મહેશ કાનાણી (ઉં. 78). તે સ્વ. પોરીબાઈ વલ્લભદાસ ડુંગરશી કાનાણીનાં પુત્રવધૂ. હાર્દિક, પ્રણામનાં માતા. ભાવના, ભવ્યાનાં સાસુ. પંખી, જીયાનાં દાદી. સ્વ. રેખાબેન રણછોડદાસ રૂગનાથ આશરનાં પુત્રી 14મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, 18મીએ સાંજે 5થી 6.30.  ઠે.: શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, ઉપાશ્રય લેન, ધાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે. 

 

ઝાલાવાડી સઈ સુથાર  

ભાડલાના સ્વ. મગનલાલ બેચરદાસ સોલંકીના પુત્ર અનિલભાઈ (ઉં. 70) 14મીએ શ્રીજીચરણ પામ્પાં છે. તે ભારતીબહેનના પતિ. ફાલ્ગુનીબહેન વિશાલકુમાર શાહ, દિવ્યાબહેન સૌરભકુમાર આહુજા, વિશાલના પિતા. યાશિકાના સસરા. કુબેરદાસ પ્રભુદાસ ચૌહાણના જમાઈ. પ્રાર્થના સભા શનિવાર 18મીએ સાંજે 4થી 6. ઠે.: પાવનધામ, મહાવીર નગર, બી.સી.સી.આઈ. ગ્રાઉન્ડ, કાંદિવલી (પ.).

 

નથુ તુલસી ઔદીચ્ય બ્રહ્મ સમાજ  

કોઠાપીપળીયા-ધારીના સ્વ. મનસુખલાલ હીરાલાલ જોશી તથા સ્વ. મંજુલાબેનના પુત્ર  યજ્ઞેશભાઈ જોષી (ઉં. 59) તે મનીષભાઈ, પિયુષભાઈના ભાઈ. પ્રતિમાના પતિ. કર્ણના પિતા. નંદલાલભાઈ પંડ્યાના જમાઈ. 16મીએ સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર 18મીએ સાંજે 4થી 6. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝ સામે, બોરીવલી (પ.). 

 

હાલાળ લોહાણા  

જામસલાયા ગં.સ્વ. ગીતાદેવી (રસીલાબેન) ગાવિંદજીભાઈ સુતરીયા (ઉં. 75). તે ભાવેનભાઈ, નીતાબેન, હેતલબેનનાં માતા. દીપા, સંજયકુમાર રૂપારેલ, પરેશકુમાર પાબારીનાં સાસુ. નરેશભાઈ, સ્વ. વિજયભાઈ, વિરેન્દ્રભાઈનાં ભાભી. વંશ, હિરનાં દાદી. સ્વ. જમનાબેન ખેરાજભાઈ કારિયાનાં દીકરી 15મીએ શ્રીજીશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 17મીએ 5થી 7. ઠે: લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્ષટેનશન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે. 

 

દશા શ્રીમાળી વૈષ્ણવ  

માળિયા હાટીના સ્વ. છબીલદાસ નાગરદાસ જુઠાણીનાં પત્ની શારદાબેન (ઉં. 87) 15મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે પ્રભાકુંવર શામળજી શેઠનાં દીકરી. જશમન, ભાવનાનાં માતા. દર્શના, અરુણકુમાર મીઠાણીનાં સાસુ. ખુશાલભાઈ, રમેશભાઈનાં બહેન. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

સાવરકુંડલાવાળા ચંદ્રકાંત હરીવલ્લભદાસ મહેતાનાં પત્ની અ.સૌ તરુણાબેન (ઉં. 84) 15મીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે. નીલેશ, ઉષ્મા દીપક પારેખ, બીના અતુલ ગાંધી, દર્શના હેમલ પટેલનાં માતા. સંગીતાનાં સાસુ. પિયર પક્ષે સ્વ. મગનલાલ છગનલાલ મોદીનાં પુત્રી. સ્વ. નીરૂબેન રમણીકલાલ મહેતા, સ્વ.ભાનુબેન ચંદ્રકાંત સંઘવી, સ્વ. પુષ્પાબેન હરિલાલ પારેખ, બકુલાબેન મહેશભાઈ ગોરડિયાનાં ભાભી. પ્રાર્થનાસભા 17મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: રવજી જીવરાજ ચાંગડાઈ વાળા હોલ, એસ એન ડી ટી કોલેજ, આર એ કિડવાઈ રોડ, માટુંગા (પૂ.). લૌ. વ્ય.  બંધ છે.

 

દશા સોરઠિયા વણિક

ધોરાજીના સ્વ. લીલાવતીબેન અને જમનાદાસ ભગવાનદાસ વખારિયાના પુત્ર હરિતભાઈ (ઉં. 79) મંગળવાર, 14મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ગં.સ્વ. મીનાબેનના પતિ. કુમાર, દીપાલીના પિતા. હેમેન્દ્રભાઈના ભાઈ. સ્વ. ગુણવંતીબેન અને સ્વ. ભોગીલાલ વલ્લભદાસ બાબરીયાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

સુરતી ભાનુશાલી

બારશીના સતીષ વિઠ્ઠલદાસ ભાનુશાલીમાં પત્ની જયશ્રીબેન (ઉં. 69) 14મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. નર્મદા વલ્લભદાસ માણેકનાં પુત્રી. અર્હમ, ચાંદની મિહિર ઘાસવાળાનાં માતા. નાજ અર્હમ ભાનુશાલી, મિહિર કૌશિક ઘાસવાળાનાં સાસુ. ઝાડીન, જીતન, યોદાન નૈશા, મીવાનનાં નાની-દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા, શુક્રવાર 17મીએ સાંજે 4.30થી 6. ઠે.: બોરીવલી સ્થાનકવાસી જૈન સમાજ, ડાઇમંડ ટોકીઝની સામે, એલ ટી રોડ, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

ઓથાવાળા ગં.સ્વ. રંજનબેન પારેખ (ઉં. 87) 16મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. મનુભાઈ ભગવાનદાસ પારેખનાં પત્ની. દીપકભાઈનાં માતા. કામીનીબેનનાં સાસુ. અલ્કાબેન કિશોરભાઈ સંઘવી, નીતાબેન ઉમેશભાઈ મહેતા, વૈશાલીબેન રાકેશભાઈ મહેતાનાં માતા. સ્વ. લીલાવતી આણંદજી મેઘજી મહેતાનાં પુત્રી. પ્રાર્થનાસભા 18મીને શનિવારે સાંજે 5થી 7. ઠે.: પાટીદારવાડી, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર (પ.).

 

હિન્દુ

ગલથના મગનલાલ પરમાર (ઉં. 86). તે સ્વ. કસ્તુરબેન જીવરાજભાઈ આનંદભાઈ પરમારના પુત્ર. સ્વ. શારદાબેનના પતિ. બ્રહ્મામન ગઢ જીવતીબેન વેલજીભાઈ ચૌહાણના જમાઈ 14મીએ શ્રીરામ ચરણ પામ્યા છે. તે સ્વ. દિલીપભાઈ તથા રાકેશભાઈ, જીતેન્દ્રભાઈ, કલાબેન બિપિનકુમાર વાધેલા, રેખાબેન અશોકકુમાર ડોડિયાના પિતા. સ્વ. ધીરુભાઈ, રવજીભાઈ, રતિલાલભાઈ, પ્રભાબેન રણછોડભાઈ સોલંકી, લિલીબેન મનસુખલાલ પીઠવા, મંજુબેન મૂળજીભાઈ સોલંકીના ભાઈ. પ્રાર્થનાસભા 17મીએ સાંજે 5થી 7. ઠે.: લુહાર સુથારની વાડી, બોરીવલી (પૂ.).

 

દશા શ્રીમાળી વણિક

ઉનાના સિદ્ધાર્થ કોઠારી (ઉં. 65). તે મૃદુલાબેન ગુણવંતરાય કોઠારીના પુત્ર. રશ્મિબેનના પતિ. કર્ણ, અપેક્ષાના પિતા. અશ્વિનભાઈ, ગીતાબેન દિનેશકુમાર તુરખીયાના ભાઈ. દલસુખ લાલ ટી. શાહના જમાઈ મંગળવાર 14મીએ શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર 18મીએ સવારે 10થી 12. ઠે.: સેન્ટર પ્લાઝા બેન્કવેટ, બૅન્ક અૉફ ઇન્ડિયાની ઉપર, શાંતિ પાર્ક, મીરા રોડ (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

રાજુલાના સ્વ. અમૃતલાલ કેશુરદાસ મહેતા તથા તારાલક્ષ્મી અમૃતલાલ મહેતાના પુત્ર મધુસુદન (ઉં. 75) 11મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ધર્મિષ્ઠાબેન તથા ભારતીબેનના પતિ. નિશા મુકેશકુમાર મહેતા, સ્નેહા નિલેશકુમાર પટેલ, રાજના પિતા. સ્વ. મહેશભાઈ, સ્વ. દિનેશભાઈના ભાઈ. સ્વ. મણિલાલ ભગવાનદાસ દોશી તથા સ્વ. વેણીશંકર ગોવર્ધન જોશીના જમાઈ. સર્વપક્ષીય પ્રાર્થનાસભા 18મીને શનિવારે સાંજે 5થી 7. ઠે.:  નારાયણજી શામજી મહાજનવાડી 1લો માળ, ભાઉદાજી રોડ, મહેશ્વરી ઉદ્યાન, કિંગ્સ સર્કલ, પાર્શ્વનાથ જૈન મંદિરની પાછળ, માટુંગા (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

શિ. સં. ઔ. અ. બ્રાહ્મણ

ઠળિયાના વિનોદકુમાર પંડયાનાં પત્ની રક્ષાબેન (ડિંપલબેન) (ઉં. 45) 14મીએ કૈલાસવાસ પામ્યા છે. તે સ્વ. જયાબેન ઇચ્છાશંકર પંડયાનાં પુત્રવધૂ. ગં.સ્વ. જસુબેન રમેશભાઈ, પ્રજ્ઞાબેન જગદીશચંદ્રનાં દેરાણી. ગૌરાંગ, ઓમનાં માતા. જસપરા પંડયા શારદાગૌરી કાળીદાસનાં દીકરી. પ્રાર્થનાસભા 18મીને શનિવારે 4થી 6. ઠે.: સ્વામીનારાયણ મંદિર હૉલ (બીએપીએસ), 1લે માળે, ગાંધીનગર, માનપાડા રોડ, ડોમ્બિવલી (પૂ.).

 

કચ્છી લોહાણા

કચ્છ ખાવડાના સરલાબેન રવાણી (ઉં. 85) 16મીને ગુરુવારે અક્ષરનિવાસ પામ્યા છે. તે સ્વ. ગંગારામ ચાગપાર રવાણીનાં પત્ની. સ્વ. શાંતાબેન જમનાદાસ ચગસોતાનાં પુત્રી. સ્વ. ગોદાવરીબેન કેશવજી રવાણી, સ્વ. વસંતબેન ગોપાલજી રવાણી, સ્વ. તારાબેન વેલજી રવાણીનાં દેરાણી. કલ્પનાબેન હેમંતભાઈ ઠક્કર, શીલાબેન બીપીનભાઈ ભીંડે, નિપમબેન નિલેશભાઈ કોઠારી, ભાવનાબેન ભરતભાઈ ઠક્કર, રાખીબેન રાજેશભાઈ મેવાવાલા, સ્વ. આનંદનાં માતા. સ્વ. ધર્મિષ્ઠા આનંદ રવાણીનાં સાસુ. સ્વ. માનાબેન, સ્વ. ગંગાબેનનાં ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર 17મીએ સાંજે 5થી 6. ઠે.: મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર.ટી. રોડ. લૌ. વ્ય. બંધ છે.

 

દશા સોરઠિયા વણિક

સ્વ.નર્મદાબેન વ્રજલાલ ધારસી ગોરાસિયાના પુત્ર સ્વ.પ્રફુલભાઈનાં પત્ની લીનાબેન (ઉં. 76) 14મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ઈન્દુબેન મણિલાલ ધોળકિયાનાં દીકરી. સ્વ. જેઠાલાલ, સ્વ.હસમુખભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. ભુપતભાઈ, સ્વ. નવીનભાઈ, સ્વ.રંજનબેન મગનલાલ વેકરીએ, દક્ષાબેન મહેન્દ્ર શાહ, ભરતી નરેન્દ્ર સંઘાણીનાં ભાભી. સ્વ. ભરતભાઈ, મુકુંદભાઈ, લતાબેન કિશોરકુમાર મોતીપરા, સ્વ. હર્ષાબેન પ્રવીણ ધંધુસારીએ, બીનાબેન વિપુલકુમાર લોટીયાનાં બેન. લૌ.વ્ય. બંધ છે. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો