દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરાપુરના પ્રવીણચંદ્ર રામજીભાઈ મડિયા
(ઉં. 85) 23મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ઉષાબેનના પતિ. ચેતન, નિલય, વૈશાલી શેઠના પિતા.
સ્વ. અસ્મિન શેઠ, પ્રાચી, વૈશાલીના સસરા. સ્વ. જમનાદાસ, સ્વ. પ્રાણકુવરબેન જીવનલાલ
બાખડા, સ્વ. પ્રભાબેન ભાઈચંદભાઈ દેસાઈ, નિર્મળાબેન શશીકાંતભાઈ મહેતાના ભાઈ. સ્વ. વેણીલાલ
કેશવલાલ શેઠના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, 26મીએ 4થી 6. ઠે.: લોહાણા બાળાશ્રમ મથુરાદાસ
રોડ, અતુલ ટાવરની પાસે, કાંદિવલી (પ.).
ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણના સ્વ. મહાસુખલાલ નાગરદાસ શાહનાં
પત્ની જસવંતબેન (ઉં. 89) સોમવાર 23મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે દીપકભાઈ, મયુરભાઈ,
નેહલબેનનાં માતા. દક્ષાબેન, ચૈતાલીબેન, સંજયકુમારનાં સાસુ. સ્વ. છબીલભાઈ, સ્વ. હિમ્મતભાઈ,
સ્વ. ચીમનભાઈ, સંથારા આરાધક શોભનાબાઈ મહાસતીજીનાં ભાભી. સ્વ. ત્રિભોવનદાસ રાયચંદ બારભાયાનાં
દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર 26મીએ સવારે 10-12. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય,
એલ.ટી. રોડ, બોરીવલી (પ.).
પાટણ જૈન દશા શ્રીમાળી
પાટણના હરેશભાઈ પુનમચંદ શાહ (ઉં. 85).
તે પુષ્પાબેનના પતિ. નીજલ, તેજલ, બીજલના પિતા. દેવેશભાઈ, પ્રીતેશભાઈ, શિલ્પેશભાઈના
સસરા. સ્વ. નવિનભાઈ (ભાણાભાઈ), સ્વ. જશવંતલાલ, સ્વ. સુશીલાબેન, સ્વ. ગુણીબેન, સ્વ.
નિર્મલાબેનના ભાઈ. સ્વ. રસિકભાઈ જમનાદાસના જમાઈ 22મીને રવિવારે અવસાન પામ્યા છે. લૌ.
વ્ય. બંધ છે.
ઝાલાવાડ વીસા શ્રીમાળી શ્વે.જૈન
મૂળીના સ્વ. જગજીવન મેઘજી કોઠારીના પુત્ર
સ્વ. લક્ષ્મીકાંતનાં પત્ની કમળાબેન (ઉં. 92) સોમવાર, 23મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે
કમલેશ-નેહા કમલેશ કોઠારી, નીતિન, હર્ષા જયેન્દ્રકુમાર શાહ, મીના કેતન પરીખનાં માતા.
સ્વ. ચંદ્રકાંતભાઈ-સુર્યાબેન, યશવંતભાઈ-વીણાબેન, અનસુયાબેન જશવંતભાઈ શાહ, સ્નેહલતાબેન
હરીલાલ બગડિયાનાં ભાભી. પિયરપક્ષે સાકરચંદ
ડોસજીભાઈ શાહનાં દીકરી. બંને પક્ષનો
લૌ. વ્ય. બંધ છે.
કવીઓ જૈન
કોડાયના હરખચંદ સાવલા (ઉં. 78) 23મીએ અવસાન
પામ્યા છે. તે ભાણબાઈ ભાણજી કોરશી સાવલાના પુત્ર. હેમલતાના પતિ. ભાવના, દિપકના પિતા.
લખમીબાઈ, ટોકરશી, વિમળા, જયંતીલાલના ભાઈ. પાનબાઈ નાનજી ધારશીના જમાઈ. પ્રાર્થના રાખી
નથી. નિ.: હરખચંદ સાવલા, 303, આયેશા એપાર્ટમેન્ટ, 2જી હસનાબાદ લેન, સાંતાક્રુઝ (પ.).
નાના ભાડિયાના લક્ષ્મીબેન મારૂ (ઉં.
86) 21મીએ અવસાન પામ્યાં છે. તે પનઈબાઈ વેલજીના પુત્રવધૂ. જેઠાલાલના પત્ની. મુક્તા,
હસમુખ, પ્રવિણા, અરૂણા, શીલાના માતા. પાનબાઈ રામજી ફુરિયાના પુત્રી. ભવાનજી, વલ્લભજી,
મણીલાલ, કાંતિલાલ, લીલાવંતીના બહેન. પ્રા.: શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.: કરશન લધુ નિસર
હોલ (દાદર). ટા. 2થી 3.30.
કપાયાના વિજયાબેન કેનિયા (ઉં. 85) 21મીએ
અવસાન પામ્યાં છે. તે સ્વ. ઉમરબાઈ ઉમરશીના પુત્રવધૂ. સ્વ. જયંતીલાલના પત્ની. હરેશ,
પરેશ, સીમાના માતા. હીરબાઈ ખીમજી નાગપારના પુત્રી. હિરજી, પ્રેમજી, વીરચંદ, મધુરી સીતારામના
બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: હરેશ કેનિયા, આશીર્વાદ બિલ્ડિંગ, પહેલે માળે, પ્રિયંકા
રેસીડેન્સી, માતૃત્વ હૉસ્પિટલ પાસે, મંઠા ચૌફુલી, જાલના.
બિદડાના આણંદજી છેડા (ઉં. 86) 22મીએ અવસાન
પામ્યા છે. તે ગાંગબાઈ શામજીના પુત્ર. હેમલતા (દમયંતી)ના પતિ. શૈલા, દિનેશ, પ્રીતીના
પિતા. મેઘબાઈ રતનશી દેઢીયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: દિનેશ છેડા, રૂમ નં.
2, મંત્રી ચાલ, ચેમ્બુર નાકા, મુંબઇ-71.
દેશલપુર (કંઠી)ના પ્રકાશ ગંગર (ઉં.
63) 23મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન હીરજીના પુત્ર. દિપીકાના પતિ. તેજલ, તેજશના
પિતા. ગિરીશ, ચંદન ભાઈલાલ બૌઆ, વર્ષા નરેશ પરમારના ભાઈ. જવેરબેન હંસરાજ પુનશી ગલિયાના
જમાઈ. પ્રા.: શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.: કરશન લધુભાઈ નિસર હૉલ (દાદર). ટા. 4થી
5.30.
સિધ્ધપુર સંપ્રદાય ઔદીચ્ય સાડા ચારસો બ્રાહ્મણ
દીપકભાઈ (ઉં. 69) રવિવાર, 22મીએ કૈલાસવાસ
પામ્યા છે. તે સ્વ. મુકતાબેન અનંતરાય શુકલના પુત્ર. ઉર્વશીના પતિ. જીગરના પિતા. હર્ષાબેન
સુરેશભાઈ પુરોહિત, આશા જયંતભાઈ જોષીના ભાઈ. સ્વ.લાભુબેન ગોપાળજી જીવરામ ઉપાધ્યાયના
જમાઈ. પ્રાર્થનાસભા, 26મીને ગુરુવારે સાંજે 4.30થી 6. ઠે.: કોમ્યુનિટી હોલ, પ્રેસિડેન્શિયલ
ટાવર,એલ. બી.એસ માર્ગ, આર સીટી મોલની સામે, ઘાટકોપર (પ.). લૌ. વ્ય. બંધ છે.
ઔદીચ્ય બ્રાહ્મણ
ભરુચના લલીતભાઈ મહેન્દ્રભાઈ પંડ્યા (ઉં.
76) 20મીએ દેવલોક પામ્યા છે. તે સ્વ. હર્ષાબેનના પતિ. રસેશ, નિશા, દીપાના પિતા. પ્રિયંકા,
જીતેન્દ્રભાઈ, રાહુલભાઈના સસરા. ક્રિદયના દાદા. રીતિશા, ધૃવિકા,વિવાનના નાના. પ્રાર્થનાસભા
26મીને ગુરુવારે, સાંજે 5થી 7. ઠે.: વિશ્વેશ્વર ભવન, પહેલે માળે, સંન્યાસ આશ્રમ, વિલે
પારલે (પ.).
સોમપુરા બ્રાહ્મણ
પ્રભાસ પાટણ સોમનાથના પ્રફુલભાઈ કાપડિયા
(ઉં. 72) 22મીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ.
મોહનલાલ તથા ક્રિષ્નાબેનના પુત્ર. જ્યોતિના પતિ. કેતકી, દિવ્યા, સાગરના પિતા. સ્વ.
લીલીબેન, સ્વ. હંસાબેન, નિર્મળાબેન, ચંદ્રકાંત, સ્વ. જયદેવના ભાઈ. મેહુલ કુમાર, અંતર
કુમાર, કિંજલના સસરા. પ્રાર્થના સભા 26મીએ 5થી 7. ઠે.: સોની વાડી, બોરીવલી (પ.).
વીસા સોરઠિયા વણિક
ઓસાવાડા કેશવલાલ કરસનદાસ ઝવેરી (ઉં.
88) 22મીએ શ્રીજી ચરણ પામ્યા છે. તે સ્વ. ઇન્દુમતીબેનના
પતિ. જ્યોતિ અજય, વિજયના પિતા. સ્વ. પ્રકાશ લીના, સોનલના સસરા. સ્વ. ગોકળદાસ, સ્વ.
મનસુખલાલ, જયંતીલાલ, હસમુખલાલ, સ્વ. કમળાવતી વલ્લભદાસ ગાંધીના ભાઈ. સ્વ. વલ્લભદાસ ગાવિંદજી
શાહના જમાઈ. પ્રાર્થના સભા રાખી નથી.
લુહાર સુથાર
પરિયાના ધનસુખ પ્રાણજીવન પંચાલ (ઉં.
74) 22મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે દક્ષાબેનના પતિ. અમિત, નીતાના પિતા. અશ્વિની, સચિનના
સસરા. રિયાનના દાદા. લાવણીયાના નાના. પ્રાર્થનાસભા 26મીએ 4થી 6. ઠે.: વીવી હૉલ, સોની
વાડી ચોક, સિમ્બોલિક ક્રોસ લેન, એસવી રોડ પાસે, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
ભાવનગરના સ્વ. મધુકાંતાબેન ભુપતરાય મણિયારના
પુત્ર બાલકિશન (ઉં. 64) 20મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે બિન્દુબેન (નાનુબેન)ના પતિ.
નિખિલ, કોમલના પિતા. સ્વ. ગુણવંતરાયના ભાઈ. સ્વ. મુક્તાબેન મનસુખલાલ શાહના જમાઈ. સાદડી
તથા લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
ભાવનગરના હરીશભાઈ શ્રીમાકર (ઉં. 74). તે
ગો.વા. ભાવનાબેનના પતિ. રાહુલના પિતા. ગો.વા. લાભુબેન અને સ્વ રમણીકલાલ ફુલચંદ શ્રીમાકરના
પુત્ર. સ્વ. દુર્લભજી ભીમજી સાંગાણીનાં જમાઈ. ગો.વા. જયંતભાઈ, ગો.વા. અજયભાઈ, ગો.વા.
યોગેશભાઈ, વિજયભાઈના ભાઈ 23મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
ગઢશીશાના અ.સૌ. મંગળાબેન (ઉં. 80). તે
પ્રભુલાલ રાઘવજી ચોથાણીના પત્ની. સાકરબેન કલ્યાણજી ચંદનના પુત્રી. ગીતા રસિક ગણત્રા,
ભગવતી કિશોર જોશી, આશાબેનના માતા. સ્વ. મનજી કલ્યાણજી ચંદન, કાશીબેનના બેન. પુનીત,
મંગલ, ભક્તિનાં નાની 23મીએ રામશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ
છે.
હાલાઈ ભાટિયા
જામનગરના સ્વ. શાંતાબેન તુલસીદાસ વેદના
પુત્ર વિજય વેદ (ઉં. 76). તે આશાના પતિ. લીના પરાગ મહેતા, સોનલના પિતા. સ્વ. હરેન્દ્ર,
સ્વ. નીરૂબેન ભગવાદાસ ધુતીયાના ભાઈ. સ્વ. સુશીલા શામજી પરમાનંદ કાપડીયાના જમાઈ 23મીને
સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.
મોઢ ચાર્તુવેદીય બ્રાહ્મણ
ભાવનગરના હિતેશ ત્રિવેદી (ઉં. 47) તે સ્વ.
રમણલાલ અ. અને સ્વ. તારામતી ત્રિવેદીના પુત્ર. સચીન નિમેષના ભાઈ. દેવયાની, બીનાના દિયર.
વેદાંત, વ્યોગના કાકા 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કોળી પટેલ
ખરસાડના રમેશભાઈ નારણભાઈ પટેલ (ઉં.
71) શુક્રવાર, 20મીએ અવસાન પામ્યા છે. તે ઉષાબેનના પતિ. ફાલ્ગુની, કિંજલ, સ્નેહાના
પિતા. આસિફ, ગણેશના સસરા. અરમાન, વૈષ્ણવી, લાવન્યાના નાના. હરીલાલભાઈ, સ્વ. રાજુભાઈના
ભાઈ. બેસણું ગુરુવાર, 26મીએ 2થી 5. અને બારમું પુષ્પપાણી સોમવાર 2જીએ 2થી 3.30. નિ.
: 25/સી, રૂમ નં.4, મારુતિ લેન, ગ્રાઉન્ડ ફ્લોર, ફોર્ટ, મુંબઈ-1.
દશા શ્રીમાળી વણિક
જૂનાગઢના સ્વ. લલીતભાઈ ત્રીભુવનદાસ દેસાઈ
અને સરલાબેનના પુત્ર નીમીષ. તે અમીતાના પતિ. મયુરના ભાઈ 23મીએ શ્રીજીચરણ પામ્યા છે.
પ્રાર્થનાસભા 26મીએ સાંજે 5થી 7. ઠે.: કાંદિવલી રીઇક્રેશન ક્લબ, શાંતીલાલ મોદી માર્ગ,
કાંદિવલી (પ.).
ઘોઘારી લોહાણા
હર્ષદભાઈ (ઉં. 77) 22મીએ શ્રીજીશરણ પામ્યા
છે. તે સ્વ. મુક્તાબેન કાંતિલાલ ચિત્તલિયાના
પુત્ર. સ્વ. સુશીલાબેન, સ્વ. નલિનીબેન, સ્વ. હીરાબેન, સ્વ. વસંતભાઈ, કલ્પનાબેનના ભાઈ.
જ્યોતિ, કિરણ, કીર્તિ, ઈલા, નિલમ, વર્ષા, રેખા, હરીશના મામા. ચાર્મીના કાકા. લૌ. વ્ય.
બંધ છે.
હિન્દુ
મુ. સિહોરના સ્વ. નલીનકાંત દ. પંડયા
24મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કાન્તાબેન જે. રાજ્યગુરુના પુત્ર. સ્વ. રજનીકાંતના
ભાઈ. ગં.સ્વ. ઉષાબેનના પતિ. કીર્તિબેનના પિતા. સ્વ. કેશવલાલ નાનાલાલ ઉપાધ્યાયના જમાઈ.
સંયુક્ત પક્ષની સાદડી 26મીને ગુરુવારે સાંજે 4થી 5.30. ઠે.: બીએપીએસ સ્વામિનારાયણ મંદિર,
90 ફુટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ.).
વડનગર દશાનાગર વણિક
વાલકેશ્વરના હેમાબેન શાહ (ઉં. 75). તે
સ્વ. હસમુખ શાહનાં પત્ની. નેહલનાં માતા. સ્વ. નવનીતલાલ શાહનાં પુત્રવધૂ. નરેન્દ્ર,
સોના, સ્વ. ધૃવુલતા, સ્વ. માલવિકા, ભારતી, અમિતા, ગીતા જગદીશ પરીખનાં ભાભી. સ્વ. માણેકલાલ
તથા તારાબેન મહેતાનાં પુત્રી 23મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થના સભા તથા લૌ. વ્ય.
બંધ છે.