કવીઓ જૈન
મોખાના યમીત ધરોડ
(ઉં. 46) 21મીએ અવસાન પામ્યા છે. તે કેસરબેન રવજી માણેકના પૌત્ર. પ્રભાબેન મણીલાલના
પુત્ર. ઉર્વી હીરેનના ભાઈ. મણીબેન મોરારજી (ગાભુ) જેઠાના દોહિત્ર. પ્રાર્થના રાખી નથી.
ઠે. : મણીલાલ ધરોડ, 308-સી, રાધાકુંજ, નીવેટીયા રોડ, મલાડ (પૂ.).
વડાલાના ભાવિન
શાહ (સોની) (ઉં. 51) 22મીએ અવસાન પામ્યા છે. રંજનબેન નવિનચંદ્રના પુત્ર. સંગીતાના પતિ.
દિશાંતના પિતા. વિમેશના ભાઈ. સુમારી દ્વારીકા મિશ્રાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.
: સંગીતા ભાવિન સોની, 302, જય સોનાલી બીલ્ડીંગ, સાઇબાબા હૉસ્પિટલની પાછળ, બી.પી. રોડ,
ભાયંદર (પૂ.).
નરેડીના દેવકાબેન
નાગડા (ઉં. 80) 20મીએ અવસાન પામ્યાં છે. તે ધનબાઇ ગાંગજી જેઠાનાં પુત્રવધૂ. વિસનજીભાઇનાં
પત્ની. કુંવરબાઇ શામજી પચાણનાં પુત્રી. મોહનલાલ, મોરારજી, દેવચંદ, ચંચળબેન જીવરાજ ભાણજી,
નવલબેન જગશી ગોસરનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: રંજનબેન મોરારજી દેઢીયા, એ-102,
ઓધવ કે.કે. રેસીડેન્સી, નારાયણ નગર, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર (પ.).
ડુમરાના વિજયાબાઈ
ગાલા (ઉં. 84) 20મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે મુરજીનાં પત્ની. કુંવરબાઈ માવજી પચાણનાં
પુત્રવધૂ. અમૃત, હીરાલાલ, નરેદ્ર, નયના, દમયંતીનાં માતા. દેમીબાઈ હરશી કુંવરજીનાં પુત્રી.
ચાંપશી, મુરજી, કસ્તુર, કલ્યાણબાઈનાં બહેન. ગુણાનુવાદ 24મીએ 10.30થી 11. ઠે.: હૈદરાબાદ
કચ્છી ભવન.
બિદડાના લક્ષ્મીચંદ
ફુરીયા (ઉં. 86) 22મીએ અવસાન પામ્યા છે. તે લાડબાઈ લાલજીના પુત્ર. કસ્તુરબેનના પતિ.
સમીર, ભારતી, દિવ્યા (નેહા)ના પિતા. નેમચંદના ભાઈ. પાનબાઈ શીવજી ધનજી ગડાના જમાઈ. પ્રા.:
કરસન લધુ નીસર હોલ, દાદર (પ.). ટા. 4થી 5.30.
દેશલપરના રમેશ
હરશી વીરા (ઉં. 60) 23મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. સાકરબેન/સ્વ. કેસરબેન ચાંપશી પોલડીયાના
પુત્ર. કાંતાબેનના પતિ. ભાવિનના પિતા. સ્વ. સંગીતા, પરેશ, સરલાબેન નવિનચંદ્ર શેઠીયા,
પ્રવિણાબેન રમણીકલાલ સૈયાના ભાઈ. ભીચીબાઇ છીમુભાઇ પટેલના જમાઈ. પ્રાર્થના રાખી નથી.
નિ. : ભાવિન રમેશ વીરા, 103, સોમેશ્વર નગર-2, મિતાલી ગ્યાસ સર્વિસની બાજુમાં, જીયાવ
બુડીયા રોડ, ભેસ્તાન (સુરત).
સ્થાનકવાસી જૈન
મોટા કોટડાના
અ.સૌ. ઊર્વીબેન રૂપાણી (ઉં. 38) 19મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે નિમિતનાં
પત્ની. ગં.સ્વ હંસાબેન બકુલભાઈ શાહનાં પુત્રી. ઇલાબેન દિલીપભાઈ રૂપાણીનાં પુત્રવધૂ.
નેત્રનાં માતા. ઈશિતા મેઘલ શાહનાં ભાભી. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી
સ્થાનકવાસી જૈન
ભાવનગરના અનિલભાઈ
હરગોરવિંદદાસ ગોસળીયા (ઉં. 98) બુધવાર, 22મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. સુભલબેનના
પતિ. દિલીપભાઈ, સ્વ.ઉદયભાઈ, કલ્પનાબેનના પિતા. સ્વ. કાંતીભાઈ, સ્વ. રસીકભાઈ, સ્વ. તારાબેન,
કુસુમબેનના ભાઈ. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.
જામનગર હાલાર
વીસા શ્રીમાળી જૈન
ધ્રાફાના સ્વ.
મંજુલાબેન તથા સ્વ. જયસુખલાલ ભગવાનજીભાઈ દોશીના પુત્ર હિતેશ (ઉં. 63) ગુરુવાર, 23મીએ
અરિહંતશરણ પામ્યા છે. તે યોગેશ, કેતન, વર્ષા દિલીપ દડીયાના ભાઈ. નમ્રતા, રૈનિલના પિતા.
સ્વ. સંગીતા, સ્વ. હેતાના પતિ. નિરંજનાબેન નવનીતલાલ ગાવિંદ વોરાના જમાઈ. લૌ. વ્ય. બંધ
છે.
ઝાલાવાડી જૈન
વીસા શ્રીમાળી મૂર્તિપૂજક
ધોલેરા બંદરના
કસ્તુરીબેન કાંતીલાલ શાહનાં પુત્રવધૂ ચંદનબેન (ઉં. 79). તે અરાવિંદભાઈનાં પત્ની. કેતનભાઈ,
હિરવાબેન, પારુલબેનનાં માતા. ડિમ્પલબેન, વિપુલકુમાર, સંજયકુમારનાં સાસુ. પિયર પક્ષે
ઝવેરીબેન ચીમનલાલ દોશીનાં દીકરી. 22મીને બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. ભાવયાત્રા શનિવાર,
25મીએ સવારે 10થી 12. ઠે.: જી. એચ. હાઈ સ્કૂલ હૉલ, બોરીવલી ઈસ્ટ સ્ટેશનની બાજુમાં રાખી
છે.
દિગમ્બર જૈન
સોનગઢના સ્વ.
અરૂણાબેન જયસુખલાલ કોઠારીના પુત્ર હિતેન (ઉં. 53) 19મીને રવિવારે અરિહંતશરણ પામ્યા
છે. તે અર્પિતા (અમી)ના પતિ. ક્રિનાના પિતા. હેમલ જયેશભાઈ પંચમીયા, અમીતા અમીતભાઈ શાહના
ભાઈ. સ્વ. વીણાબેન બીપીનચંદ્ર કિશોરકાંત દેસાઈના જમાઈ. પ્રાર્થનાસભા 24મીને શુક્રવારે
4.30થી 6.30. ઠે.: લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ.).
દશા શ્રીમાળી
દેરાવાસી જૈન
જામખંભાળિયાના
જગદીશભાઈ ખજુરિયા (ઉં. 86) 22મીએ અરિહંતશરણ પામ્યા છે. તે વસનજી લક્ષ્મીચંદ ખજુરિયાના
પુત્ર. સ્વ. જયશ્રીબેનના પતિ. સુકેશભાઈના પિતા. ઉમેદલાલ રવિકાન્ત ઉદાણીના જમાઈ. સ્વ.
હીરાબેન, સ્વ. ધનીબેન, સ્વ. લીલમબેન, સ્વ. ધીરજબેન, સરયુબેન (સ્મિતાબેન), સ્વ. અનિલભાઈના
ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ
જામનગરના સ્વ.
દયાબેન રતિલાલ ઠાકરના પુત્ર ડૉ. પ્રથમેશભાઈ (ઉં. 81). તે અમિતાબેનના પતિ. મૌલિક, અલૌકિકના
પિતા. બંશ્રીના સસરા. પિયર પક્ષે મધુસુદન શાત્રીના જમાઈ 21મીએ કૈલાશવાસ પામ્યા છે.
પ્રાર્થનાસભા 25મીને શનિવારે સાંજે 5થી 7. ઠે.: 201/202, બીજે માળે, બી-વિંગ, મલાડ
શોપિંગ સેન્ટર, એસ. વી. રોડ, બાલાજી હોટલ સામે, મલાડ (પ.).
લોહાણા
ભિવંડીના માધુરીબેન
રાયચા (ઉં. 58). તે સ્વ.જનેશનાં પત્ની. સ્વ.જયંતીલાલ મેઘજી રાયચાનાં પુત્રવધૂ. અનિલભાઈ
ના ભાભી મંગળવાર, 21મીએ દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી
વણિક
પેટલાદના નીરૂબેન
(ઉં. 102). તે સ્વ. ધીરૂભાઈ ચોક્સીનાં પત્ની. સ્વ. શરદ, સ્વ. હેમંત, વર્ષા, દિનાનાં
માતા. ગં.સ્વ. કાન્તાબેનનાં દેરાણી. ગં.સ્વ. શ્વેતા, ગં.સ્વ. અમીતા, સ્વ. અતુલ, સુકેતુનાં
સાસુ. નીલ, કરીશ્મા, ક્રિષા, સમીર, સીમા, ચાંદનીનાં દાદી 18મીએ શ્રીજીચરણ પામ્યાં છે.
લૌ. વ્ય. બંધ છે.
શ્રીમાળી સોની
સિહોરના કનૈયાલાલ
બાબુભાઈ સોની (ઉં. 92) 21મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મંગળાબેનના પતિ.
ભરત, જયંત, શશી, કલ્પનાબેનના પિતા. સ્વ. શીલાબેન, સ્મિતા, છાયા, હરીશભાઈના સસરા. પ્રાર્થનાસભા
25મીએ સાંજે 4થી 6. ઠે.: ભાટીયા મહાજનવાડી, કાલબાદેવી રોડ, મુંબઈ. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
જાફરાવાદવાળા
જિતેન્દ્ર મહેતા (ઉં. 81) 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વિમલાબેન પુરુષોત્તમદાસ
કેસુરદાસ મહેતાના દીકરા. સ્વ. દેવીબેનના પતિ. સ્વ. ઉર્મિલાબેન વલ્લભદાસ લક્ષ્મીદાસ
ખીરાના જમાઈ. સ્વ. હર્ષદભાઈ, વિનોદરાય (વિનુભાઈ), ચારુબેન વિજયકુમાર ચવ્હાણ, સ્વ. રમેશભાઈના
ભાઈ. હીના જોસેફ વર્ગીઝના પિતા. લૌ. વ્ય. બંધ છે.
કચ્છ ગુર્જર ક્ષત્રિય
ખંભરાના અ.સૌ.
રંજનબેન રાઠોડ (ઉં. 74) બુધવાર, 22મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. કેશવજી ધનજી પઢિયારનાં
દીકરી. પ્રાગજીભાઈ દેવશીનાં પત્ની. અશ્વિન, સોનલનાં માતા. મીનલ, પ્રવીણ વરુનાં સાસુ.
રમેશભાઈનાં બહેન. પ્રાર્થનાસભા શુક્રવાર, 24મીએ સાંજે 4થી 6. ઠે.: જલારામ સભાગૃહ, મહાજન
વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પ.).
હાલાઈ લોહાણા
દ્વારકાના રમાબેન
ઠક્કર (દાવડા) (ઉં. 79) બુધવાર, 22મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. અરૂણકુમારનાં
પત્ની. સ્વ. લક્ષ્મીદાસ રતનશી દાવડાનાં પુત્રવધૂ. પ્રશાંત, યતીનનાં માતા. સ્વ.નારણદાસ
તુલસીદાસ ઠક્કરનાં પુત્રી. નિકીતા, ગ્રીષ્માનાં સાસુ. પ્રાર્થનાસભા શુક્રવાર, 24મીએ
સાંજે 4.30થી 6. ઠે.: રઘુવંશી હૉલ, થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, ખારકર આળી, થાણા
(પ.). લૌ. વ્ય. બંધ છે.
કંઠી ભાટિયા
ઘાટકોપરના હરેશ
ભાટિયા (ઉં. 75) 21મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પુષ્પાબેન પદમશી ભાટિયાના પુત્ર.
સ્વ. કેશરબેન ભગવાનદાસ છીછીયાના જમાઈ. દીનાબેનના પતિ. સ્વ. મેઘરાજ, સ્વ. રેખાના ભાઈ.
નિશા, દેવેનના પિતા. લૌ.વ્ય. બંધ છે.
કપોળ
દેલવાડાવાળા સ્વ.
જમનાદાસ મહેતાના પુત્ર હર્ષદરાય (ઉં. 93) 23મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ નિરંજનાબેન
પતિ. હેમંત, હિતેન, પૂર્વીના પિતા. સ્વ. સુશીલાબેન, સ્વ. પદ્માબેન, સ્વ. જયેન્દ્રભાઈના
ભાઈ. સસરાપક્ષ સ્વ. લક્ષ્મીદાસ પારેખના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
બગદાણાના સ્વ.
રાધાબેન તથા સ્વ. ગુલાબચંદ ભગવાનજી શ્રીમાંકરના પુત્ર કનૈયાલાલ (ઉં. 82) 22મીએ શ્રીજીશરણ
પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. ભાવેશ, કલ્પના અપૂર્વકુમાર વોરાના પિતા. નારણદાસ ઓધવજી
ડુંગરાણીના જમાઈ. સ્વ. જયસુખલાલ ચંદુલાલ સાંગાણીના વેવાઈ. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
ઠે. : બી 003, ન્યૂ સરોજ બિલ્ડિંગ, જે. પી. ઠાકુર માર્ગ, ભાયંદર (પ.).
કપોળ
દેરડીવાળા પ્રાણજીવનભાઈ
(ઉં. 88) 19મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. જયાબેન મણીભાઈ મહેતાના પુત્ર. સ્વ. કાંતાબેનના
પતિ. શોભના, સંદીપ, અલ્પા, નિલેશના પિતા. સ્વ. બાબુભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ,
અમીદાશભાઈ, સ્વ. તારાબેન, સ્વ. વિજુબેન, સ્વ ઈચ્છાબેન, સ્વ. જમનાબેન, સ્વ. કળાબેનના
ભાઈ. સ્વ. ધનજીભાઈ કલ્યાણજી મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા 25મીએ 5થી 7. ઠે.: વર્ધમાન
સ્થા જૈન સંઘ, પાંચમે માળે, પારેખ લેન કોર્નર, કાંદિવલી (પ.).
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
માંગરોળના જગદીશચંદ્ર
ગીરધરલાલ વશરામ મર્થક (ઉં. 83). તે સ્વ. ઉષાબેનના પતિ. સ્વ. હરકિશનદાસ, સ્વ. જવાહરલાલ,
સ્વ. અજિતકુમાર, સ્વ. મંજુલાબેન તુલસીદાસ જાજલ, દેવકુંવરબેન મર્થકના ભાઈ. સ્વ. રતિલાલ
હરજીવનદાસ પડીયાના જમાઈ. સ્વ. રમણીકલાલ સેતાના ભાણેજ. આશિષ, અજય, પ્રશાંત, ચિરાગના
પિતા 21મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. સાદડી 24મીએ સાંજે 4થી 6. ઠે.: ફ્લેટ નંબર 602, સ્વામી દર્શન સોસાયટી, યાદવ
ડેરીની ઉપર, નિર્મલ કૉલેજ પાસે, સમૃદ્ધિ સોસાઈટીની સામે, કાંદિવલી (પ.).
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ
બ્રાહ્મણ
બ્રહ્મપુરીના
ગં.સ્વ. તારાબેન જાની (ઉં. 83) 20મીને સોમવારે સ્વર્ગવાસ પામ્યાં છે. તે સ્વ. ગીરીશકુમાર
ભાનુપ્રસાદ જાનીનાં પત્ની. રોનકનાં માતા. જાગૃતીનાં સાસુ. કલ્પેશ બિપીનભાઈ જાનીનાં
ભાભી. નરહરિભાઈ, સ્વ.જગદીશભાઈ, સંજય, સ્વ.ગીતાબેન કાન્તીલાલ ભટ્ટનાં બહેન. પ્રાર્થનાસભા
24મીને 5થી 7. ઠે.: કેવલબાગ ટ્રસ્ટ, કિલાચંદ રોડ, ફ્લાયઓવર પાસે, શંકર ગલ્લી લેન, સિગ્નલ
સામે, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).
ઘોઘારી લોહાણા
અમરેલીના સ્વ.
કિરણકુમાર ધીરજલાલ આડતિયાનાં પત્ની ગં.સ્વ. સરોજબેન (ઉં. 79) 23મીએ શ્રીજીશરણ પામ્યાં
છે. તે સ્વ. વિનય, બીના પરાગ કાનાણી, મનીષનાં માતા. શિલ્પા, નમીતાનાં સાસુ. પિયરપક્ષે
સ્વ. વાલીબેન લવજીભાઈ કક્કડનાં દીકરી. વિપુલભાઈ આડતિયા, પ્રવિણાબેન મહેન્દ્રભાઈ મજીઠીયાનાં
ભાભી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.