• શનિવાર, 06 જૂન, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવિઓ જૈન

કપાયાના પ્રભાબેન દેઢીયા (ઉં. 85) 3જીએ અવસાન પામ્યાં છે. તે પાનબાઈ મોણશીના પુત્રવધૂ. સ્વ. લક્ષ્મીચંદના પત્ની. હસુમતી, દીલીપ, ભાવના (ટીના), બીપીનના માતા. રામાણીયા હેમલતા/ રાણબાઈ મોરારજી રાયશીના પુત્રી. મણીલાલ, કાંતીલાલ, જયંતીલાલ, ભાગ્યવંતી (ભારતી), દિપક, કમલેશ, પારસના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ પ્રણવ દેઢીયા, ડી/615, અમીવર્ષા, જૈન સોસાયટી, રામબાગ, કલ્યાણ (પ.).

 

નરેડીના મોંઘીબાઈ નાગડા (ઉં. 82) 1લીએ અવસાન પામ્યાં છે. તે લક્ષ્મીબેન મેઘજીના પુત્રવધુ. સ્વ. લક્ષ્મીચંદના પત્ની. મોહન, દમયંતીના માતા. મઠાંબાઈ શામજીના પુત્રી. પ્રેમજી, રતનશી, પદમશી, ખેતબાઈના બેન. મુંબઇમાં પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન કર્યું છે. નિ.ઃ મોહન ગાલા, ડી.એમ.આર દુબેઝ એન્ક્લેવ, કાચીગુડા સ્ટેશન રોડ, કાચીગુડા, હૈદરાબાદ, તેલંગાણા.

 

લાખાપરના લક્ષ્મીચંદ નંદુ (ઉં. 68) 3જીએ અવસાન પામ્યા છે. તે કસ્તુરબેન લાલજી ભાણજીના પુત્ર. સ્વ. ઉષા/કંચનના પતિ. દિપેશ, પ્રિયંકા, મયુરીના પિતા. જયંતિલાલ, અરાવિંદ, કલ્યાણજી, દિપકના ભાઈ. લક્ષ્મીબેન દામજી મોણશી, મઠાબાઈ વેલજી કાંઈયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ લક્ષ્મીચંદ નંદુ, જે/501, નવનીત નગર, દેશલે પાડા, ડોંબિવલી (પૂ.).

 

કાંડાગરાના લક્ષ્મીબેન ગાલા (ઉં. 86) 2જીએ અવસાન પામ્યાં છે. તે મણીબાઈ માણેક તેજશીના પુત્રવધુ. હંસરાજના પત્ની. ખુશાલ, જયેશ, નરેશ, રેખા (કોકીલા)ના માતા. હીરબાઈ લાલજી કેશવ દેઢિયાના પુત્રી. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ નરેશ હંસરાજ ગાલા, એ-2, નારાયણ ભુવન, 4-ક્રોસ લેન, રાજાજી પથ, ડોંબિવલી.

 

મચ્છુકાંઠા વીસા માળી જૈન

મોરબીના સ્વ. કાંતિલાલ કેશવલાલ દોશીના પત્ની જયશ્રીબેન (ઉં. 87) 2જીએ અરિહંતશરણ પામ્યાં છે. તે રાજેશભાઈ, અતુલભાઈ, સોનલબેનના માતા. સ્વ. (િમતાબેન) પ્રીતિ, આરતી, દર્શનકુમારના સાસુ. પ. પૂ. જિનેન્દ્ર વલ્લભ મ. સા. (જશવંતભાઈ), સ્વ. મનહરભાઈ, સ્વ. સુમતિભાઈના ભાભી. સ્વ. હીરાબેન હાકેમચંદ જુઠાલાલ શાહના દીકરી. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી સ્થાનકવાસી જૈન

પાળીયાદના સ્વ. પ્રવિણચંદ્ર શિવલાલ શાહના પત્ની સુધાબેન (ઉં. 87). તે સ્વ. પુષ્પાબેન નરોત્તમદાસ દોશીના પુત્રી. સંજયભાઈ, ભાવનાબેન શૈલેષભાઈ શાહ, બીનાબેન વિજયભાઈ શેટ્ટી, અલ્પાબેન કાંતેશભાઈ રાથૌરના માતા. સોનાલીબેન (હેમલ)ના સાસુ. શ્રદ્ધા સિદ્ધાંત કામદાર, શ્રેયાંશના દાદી 3જીને બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

જૈન

પાટણ ઢંઢેરવાડાના રંજનબેન શાહ (ઉં. 81) બુધવાર, 3જીએ અરિહંતશરણ પામ્યાં છે. તે શાંતીલાલ મગલચંદ શાહના પુત્રવધૂ. હરેશભાઈના પત્ની. પૂર્વી, નિલેશ, વિરાજના માતા. જતીનભાઈ, સ્વ. શીતલબેન, સમીરભાઈના સાસુ. ચીમનલાલ મોહનલાલ શાહના દીકરી. ઠે.ઃ 77/9, પાટણ જૈન મંડળ, મરીન ડ્રાઈવ, મુંબઈ-20. લૌ. વ્ય. બંધ છે.

 

સોરઠ વીસા શ્રીમાળી જૈન

મધરવાડાના દુર્લભજી મુલચંદ મહેતા તથા વિજયાબેનના પુત્ર રમેશભાઈના પત્ની ઈલાબેન (ઉં. 67) 1લીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ચિરાગ, વિધિના માતા. સ્વ. કિશોરભાઈ, સ્વ. દિનેશભાઈ, ચંદ્રેશભાઈના ભાઈના પત્ની. લાભુબેન નાથાલાલ રાઘવજી મહેતાના દિકરી. શત્રુંજયની ભાવયાત્રા 6ઠ્ઠીને શનિવારે સવારે 10થી 12. ઠે.ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકિઝની સામે, બોરીવલી (પ.).

 

ગઢ પાલનપુર જૈન

ગઢના ભાનુબેન પેથાણી (ઉં. 89) 4થીએ અરિહંતશરણ પામ્યાં છે. તે રમેશભાઈ ઉત્તમભાઈ પેથાણીના પત્ની. પરેશભાઈ, નીલેશભાઈ, મનીષભાઈના માતા. પ્રીતીબેન, રશ્મીબેન, આશાબેનના સાસુ. હંસાબેન દીનેશભાઈ, જયાબેન સુરેશભાઈ, જયશ્રીબેન મહેશભાઈ, કિશોરીબેન ગીરીશભાઈ, સરોજબેન પ્રવીણભાઈ, સંગીતાબેન અરવિંદભાઈ, શર્મિષ્ઠાબેન વીરેશભાઈના સાળી. યશ- સીમરન, સલોની રૂષીન, સોનમ પીંકેશ, શ્રુતી- રાજેશ, શ્રુતી- શ્રેયસના દાદી. માતૃવંદના 5મીને શુક્રવારે સાંજે 4થી 6. ઠે.ઃ ભારતીય વિદ્યા ભવન.

 

જૈન

ચબાળાના હર્ષદરાય માણેકચંદ લાખાણી (ઉં. 94) બુધવાર, 3જીએ અરિહંતશરણ પામ્યા છે. તે વીણાબેનના પતિ. પારૂલ, તૃપ્તીના પિતા. રાજેશ શાહના શ્વસુર. સ્વ. ગુલાબચંદ અમરશી બાવીશીના જમાઈ. સ્વ. ગુણવંતભાઈ, સ્વ. મધુકાંતભાઈ, રજનીભાઈ, સ્વ. તારાબેન બદાણી, હંસાબેન હરીશભાઈ મહેતાના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

માંગરોળ દેરાવાસી જૈન

માંગરોળના રવીન્દ્રભાઈ ન્યાલચંદ લિલાધર શેઠ (ઉં. 86) 2જીએ અરિંહતશરણ પામ્યા છે. તે સરોજબેનના પતિ. વૈશાલી, ભાવિની, કાજલ, જીનલના પિતા. રાકેશ શાહ, પરેશ દાની, સમીર પારેખ, ભાવીન શાહના સસરા. નરેન્દ્રભાઈ, સ્વ. ઉર્મિલાબેન અનિલભાઈ દોસાનીના ભાઈ. સ્વ. ચંદનબેન ધીરાજલાલ દોશીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

સોરઠ વીસાશ્રીમાળી જૈન

મઘરવાડાના રમેશભાઈ દુર્લભજી મહેતાનાં પત્ની ઈલાબેન (ઉં. 67) 1લીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ચિરાગ-રેષા, વિધિ રાકેશકુમાર સરવૈયાનાં માતા. સ્વ.િકશોરભાઈ, સ્વ.િદનેશભાઈ, ચંદ્રેશભાઈનાં ભાઈનાં પત્ની. લાભુબેન નાથાલાલ રાધવજી મહેતાનાં દીકરી. સ્વ. જસવંતભાઈ, ભૂપેન્દ્રભાઈ, નરેશભાઈ, અશોકભાઈ, ચંદનબેન પ્રવિણકુમાર સલોત, પ્રફુલાબેન શૈલેશકુમાર સંઘવીનાં બહેન. શત્રુંજયની ભાવયાત્રા 6ઠ્ઠીને શનિવારે સવારે 10થી 12. ઠે.ઃ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

શેલાણાના સ્વ. પ્રેમચંદ માધવજી દોશીનાં પુત્રવધૂ. સ્વ. રમણિકલાલ પ્રેમચંદ દોશીનાં પત્ની હીરાબેન (ઉં. 91). તે વિજયભાઈ, યોગેશભાઈ, હરેશભાઈ, મીતાબેન, ગીતાબેનનાં માતા. સ્વ. રજનીકાંત, સ્વ. લીલાવંતીબેન ધીરજલાલ શાહનાં ભાભી. પિયર પક્ષે જેચંદભાઈ છગનલાલ દોશીનાં દીકરી બુધવાર, 3જીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. નિ.ઃ હરેશભાઈ દોશી એ-802, સાંઈ દર્શન, એસ.વી. રોડ,િવજય સેલ્સની બાજુમાં, અંધેરી (પ.).

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા

કુતીયાના મોહનલાલ વસનજી રાયચુરાના પુત્ર પ્રદીપ રાયચુરા. તે ચંદ્રીકાબેન, મધુબેન, પ્રભાબેન, કિશોરભાઈના ભાઈ. ભારતીબેનના પતિ. સાગરના પિતા. રૂપારેલિયા પરિવારના જમાઇ 3જીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ ભાટિયા

ગં.સ્વ. ભાનુબેન વેદ (અફિણી) (ઉં. 87). તે સ્વ. રામદાસના પત્ની. સ્વ. જમનાદાસ નરશી વેદના પુત્રવધૂ. સ્વ. મોંઘીબેન મુલજી ઉદેશીના પુત્રી. સંજય, રિતેશ, દક્ષા ધર્માશુ, બીના નિમેશકુમારના માતા. જયશ્રીના સાસુ બુધવાર, 3જીએ શ્રીજીચરણ પામ્યાં છે. ઉઠમણું 5મીને શુક્રવારે 5. ઠે.ઃ કોઠારી મંગલ કાર્યાલય, જળગાંવ.

 

નવસારી વીસા લાડ વણિક

સ્વ. જયંતિલાલ નગીનદાસ શાહ (ભાતવાળા) તથા સ્વ. વસંતીબેનના પુત્ર. રોમવ ભરતની પુત્રી ડૉ. વિધી શાહ (ઉં. 32) 3જીને બુધવારે શ્રીજીશરણ પામ્યાં છે. તે પ્રુથાની બહેન. મનોજભાઈની ભત્રીજી. વ્યોમેશચંદ્ર નટવરલાલ શાહની દોહિત્રી. પ્રાર્થનાસભા 6ઠ્ઠીને શનિવારે સાંજે 4.30થી 6.30. ઠે.ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટા ઉપાશ્રય) પારેખ ગલીના નાકે, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).

 

પોરેચા દશા મોઢ માંડલિયા વણિક

ચંદ્રકાંત છોટાલાલ મોદીના પત્ની અ.સૌ. નિરૂપા મોદી (ઉં. 75) રવિવાર, 31મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે અર્પિતા, કલ્પેશના માતા. સુભાષ શેઠિયા, અમીતાના સાસુ. સ્વ. રમેશભાઈ, સ્વ. પ્રફુલભાઈ, જશુમતી, નિર્મલા, પન્ના રાજેન્દ્ર શાહના ભાભી. સ્વ. મંજુલાબેન અને સ્વ. હરિભાઈ રમણલાલ શાહના પુત્રી. પ્રાર્થનાસભા શુક્રવાર, 5મીએ સાંજે 5થી 7. ઠે.ઃ દોસ્તી એકર્સ બેન્ક્વેટ હોલ, દોસ્તી એસ્ટર પાસે, વડાલા (પૂ.). લૌ. પ્રથા બંધ છે.

 

હાલાઈ લોહાણા

મેવાસાવાળા ઇન્દિરાબેન (ઉં. 83) 3જીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ગંગાદાસ રણછોડદાસ રૂઘાણીના પત્ની. સ્વ. રાધાબેન, સ્વ. કાંતાબેન, ગં.સ્વ. જયવંતીબેનના દેરાણી. ગં.સ્વ. સોનલબેન હરીશભાઈ લાલ, સ્નેહાબેન ભાવેશભાઈ કલ્યાણીના માતા. સ્વ. જમનાદાસ વીરજી મશરૂના દીકરી. પ્રાર્થનાસભા પમીએ સાંજે પ.30થી 7. ઠે.ઃ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ (મોટા ઉપાશ્રય), હાલાઈ લોહાણા મહાજન વાડી, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કોટડા (રોહા)ના કલ્યાણજીભાઈ (ઉં. 92). તે વેલબાઈ અને હીરજીભાઈ મોનજી કોઠારીના પુત્ર. ઈન્દુમતીબેનના પતિ. જયશ્રી હરેશ ચંદનના પિતા. તન્વી-નીરવ ચોકસી, નિશિત-હેમાંગીની ચંદનના નાના. શાંતાબેન સુંદરજી ચંદારાનાના જમાઈ 3જીએ રામશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

ગુંદિયારીના ગં.સ્વ. વિજયાબેન ખાંટ (ઉં. 78). તે સ્વ. હર્ષદભાઈ મોરારજી ખાંટના પત્ની. દેવજી વેલજી કતિરાના પુત્રી. રૂપેશ, ભાવિનના માતા. રીના, જાગૃતિનાં સાસુ. જાનવી, સલોની, પાર્થ, પલકના દાદી 2જીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી સુઈ સુતાર

ગઢડાના ડાહ્યાલાલ પરશોત્તમદાસ માંડલીયા (ઉં. 91) 2જીને મંગળવારે અક્ષરવાસ પામ્યા છે. તે સ્વ. મધુબેનના પતિ. મનોજ, દક્ષાના પિતા. સ્વ. નાગરદાસ અને સ્વ. બાબુભાઈ, સ્વ.અમૃતલાલ, ગં.સ્વ. જ્યાબેન, સ્વ. વિમળાબેન, ગં.સ્વ. ભાનૂબેનના ભાઈ. માનસીબેન, કિર્તીકુમારના સસરા. હરગાવિંદદાસ ચાવડાના જમાઈ. બંને પક્ષની સંયુક્ત પ્રાર્થનાસભા 5મીને શુક્રવારે સાંજે 4.30થી 6.30. ઠે.ઃ ગોપુરમ બેન્કવેટ, પુરુષોતમ ખેરાજ એસ્ટેટ, ગોપુરમ, ડૉ . આર. આર રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (પૂ.).

 

દશા મોઢ માંડલિયા વણિક

ચંદનબેન (ચંદ્રમણીબેન) જગદીશચંદ્ર મહેતા (ઉં. 94) 1લીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે યોગેશભાઈ, જયેશભાઈ, બંકીમભાઈ, વિમલભાઈ, અતુલભાઈનાં માતા. પાયલબેન, છાયાબેન, સોનલબેનનાં સાસુ. સ્વ. રમાબેન તથા સ્વ. મગનલાલ અંદરજી દામાણીનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે. સાદડી પ્રથા બંધ છે.

 

હાલાઈ લોહાણા

જામ ખંભાળિયાના અ.સૌ. પ્રીતિબેન સુધીરકુમાર ગોકાણી (ઉં. 59). તે સ્વ.જયંતિલાલ તથા સ્વ. લીલાવંતીબેનનાં પુત્રવધૂ. સ્વ. ગોદાવરીબેન તથા સ્વ. નંદલાલ તન્નાનાં પુત્રી. વિપુલભાઈ, હિતેશભાઈ, નિકુંજભાઈ તન્ના, કૃતિબેન પંકજભાઈ રતનધાયરાનાં બહેન. સુરેશભાઈ, હસમુખભાઈ, અરુણભાઈ, ચંદ્રેશભાઈનાં ભાઈનાં વહુ. ગં.સ્વ. ઈન્દુબેન મોહનલાલ પાસડ, મીનાબેન જમનાદાસ નથવાણીનાં ભાભી બુધવાર, 3જીએ શ્રીજીચરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થના સભા શુક્રવાર, 5મીએ સાંજે 4થી 6.  ઠે.ઃ દેવ વાટિકા બેંકવેટ, 60 ફીટ રોડ, ભાયંદર (પ.).

 

પાવરાઈ ભાટિયા

કચ્છ નિરોણાના ગં.સ્વ. માલતી મુલાણી (ઉં. 86). તે સ્વ. ગોરધનદાસ હંસરાજ મુલાણીના પત્ની. સ્વ. દેવજી ગોવિંદજી આશરના પુત્રી. અજય, ઈલાના માતા. ભાવિકા, હિતેશ આશરના સાસુ. હેમા, પ્રવીણભાઈ મુલાણી, ગં.સ્વ. પુષ્પાબેન માધવજી સંપટના ભાભી 3જીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

વ્યાપાર
વધુ વાંચો