• રવિવાર, 22 માર્ચ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

ભુજપુરના હેમલતા ભેદા (ઉં. 79) 19મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ખુશાલના પત્ની. મુકુલ, વિરતિના માતા. નાનબાઈ જીવરાજ કુરપારના પુત્રવધૂ. રતનબેન તેજશી હીરજીના પુત્રી. હિમત, મહેન્દ્ર, મધુબેન મણીલાલ દેવજી શાહના બહેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: ખુશાલ ભેદા, મુ. ગુણપુરી (બોતેર જીનાલય) કચ્છ.

 

રામાણીયાના ઠાકરશી રાંભિયા (ઉં. 85) 20મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. લાછબાઈ (દેવકા) લાલજીના પુત્ર. રંજનના પતિ. સ્વ. પિયુષ, હિતેશના પિતા. સ્વ. દમયંતી કેશવજી સત્રાના જમાઈ. સ્વ. રામજી, ગં.સ્વ. ચંચળ પ્રેમજી, સ્વ. ચંચળ લાલજી શાહના ભાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: 102, મુનિસુવ્રત એપાર્ટમેન્ટ, દીવેકર હૉસ્પિટલની બાજુમાં, વિરાર (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ટાણાના સ્વ. મનહરલાલ ધરમશી સંઘવીનાં પત્ની રમાબેન (ઉં. 89) ગુરુવાર 19મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે દિનેશ, કિરીટ, ભાવેશ, ભારતીનાં માતા. મિનેશ ભાયાણી, પારૂલ, વૈશાલીનાં સાસુ. ચંદ્રકાંતભાઈ, હિંમતભાઈ, ચંદ્રાબેન, કુસુમબેન, રસીલાબેન, માયાબેનનાં ભાભી.  પિયર પક્ષે પાનાચંદ મેઘજી વોરા, રણછોડભાઈ, ધીરુભાઈ, ચીમનભાઈ, પરમાણંદભાઈનાં બેન. બંને પક્ષની સાદડી 21મીને સાંજે 4થી 7. ઠે.: ભાવેશ મનહરલાલ સંઘવી, સી/2903, તિરુમાલા હેબિટેટ, બાલ રાજેશ્વર રોડ, મુલુંડ (પ.).

 

રાધનપુરી જૈન

રાધનપુરના નીતીનભાઈ ચોક્સી (ઉં. 80). તે સ્વ. સુલોચનાબેન કાંતિલાલ ચોક્સીના પુત્ર. સુનીતાબેનના પતિ. શ્વેતા- કાર્તિકભાઈ, શીતલ-નિરલભાઈ, સેજલ/જય (બોબી), હર્ષ-સ્નેહાના પિતા. તરલિકાબેન-નવીનભાઈ, મહેશભાઈ-રેખાબેન, રીટાબેન-દિનેશભાઈના ભાઈ. સ્વ. નિર્મળાબેન રસિકભાઈ ઝવેરીના જમાઈ ગુરુવાર, 19મીએ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, 22મીએ સવારે 10થી 12. ઠે.: વાય.બી. ચવ્હાણ સેન્ટર, 7/8, જનરલ જગન્નાથ ભોંસલે માર્ગ, નરીમાન પોઇન્ટ, મુંબઈ- 21. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

હણોળના સ્વ. કમળાબેન વાડીલાલ જગજીવનદાસ પારેખના પુત્ર અશોકભાઈ (ઉં. 78) 18મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. રેખાબેનના પતિ. હીના હેમલ પારેખ, ભૈરવી અનીષ જશવંતરાય શાહ, નેહલ, (નીકી) હેમલ ભરતભાઈ શાહના પિતા. સ્વ. જયશ્રીબેન (જાગૃતિ) સુરેશ સરવૈયા, નયનાબેન ભુપેન્દ્ર શાહ, કામિનીબેન સંજય જસાણી, કેતનાબેન વિકાસ શાહના ભાઈ. સ્વ. મણીબેન રામજીભાઈ મહેતાના જમાઈ. પ્રાર્થના 21મીએ સાંજે 4થી 6. ઠે.: એફપીએચ બિલ્ડિંગ, લાલા લજપતરાય માર્ગ, હાજીઅલી.

 

જૈન

જામનગરના ડૉ. ચંદ્રપ્રભા છબીલદાસ શાહ (ચંદનબેન) (ઉં. 90). તે સ્વ. નગીનભાઈ, સ્વ. વિનયચંદ્ર, સ્વ. હરકિશનભાઈના બહેન. સ્વ. અચરતબેન છબીલદાસ શાહનાં પુત્રી. સ્વ. નિર્મળાબેન, ગં.સ્વ. વંદનાબેનનાં નણંદ. બીનીતા, અમોલી, નેહલ, સપનાનાં ફૈબા. મીતા, રાજેન્દ્ર દોશીના ફૈજી 15મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન  

બગસરાના સ્વ. શાંતાબેન નાથાલાલ પારેખના પુત્ર ધીરજલાલ (ધીરૂભાઇ) (ઉં. 93) તે ભારતીબેનના પતિ. વિરેન, ચેતના, પિયુષના પિતા. સ્વ. વિનયકાંતભાઈ, સ્વ. સવિતાબેન બદાણી, સ્વ. ભાનુબેન ભાયાણી, રજુબેન શેઠના ભાઈ. સ્વ. બાલાચંદ વખતચંદ મહેતાના જમાઈ. 19મીએ ગુરુવારના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના સભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન 

તણસાના સ્વ.ભાનુમતીબેન રમણીકભાઈ માવજીભાઈ કનાડીયાના પુત્ર સુનિલભાઈ (ઉં. 63)  20મીએ અરિહંતશરણ પામ્યા છે.  ઉષાબેનના પતિ. દિશા-સોહમના પિતા. કીર્તીભાઇ- ચેતનાભાભી, હંસાબેન-સ્વ.ભુપેન્દ્રભાઈ, નિશાબેન- જયેશભાઈના ભાઈ. સસુરપક્ષે- સ્વ. દિનેશચંદ્ર કેશવલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા 21મીને શનિવારે સાંજે 4થી 5.30. ઠે.: લાયન્સ કમ્યુનિટી હોલ, 13-બી ગારોડિયા નગર. ઘાટકોપર (પૂ.). 

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી 

મોરબીના ગં.સ્વ.તારામતીબેન તથા ગૌતમલાલ ત્રીકમજી મહેતાના પૌત્ર. ઉષાબેન તથા સૂર્યકાંતના પુત્ર મિહિર (ઉં. 40) 17મીને મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. તે ભૂમિકાના પતિ. હૃદયના પિતા. નીતાબેન મિલનભાઈ તુરખીયા, પ્રમોદભાઈ સંજયભાઈના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર 22મીએ સવારે 10 થી 12. ઠે.: લવંન્ડર બાગ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, 90 ફીટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ.). 

 

વીસા શ્રીમાળી 108 ગોળનું જૈન  

ચાણસ્માના કોકિલાબેન શાહ (ઉં. 72). તે હર્ષદભાઈના પત્ની. સ્વ. જસુમતીબેન મફતલાલ કિલાચંદ શાહના પુત્રવધૂ. પૂનમ, જીગર, ખુશ્બુના માતા. ભારતીબેન અરાવિંદકુમાર શાહ, મહેશભાઈના ભાભી. પિયર પક્ષે મણિલાલ દિપચંદ શાહના દીકરી 19મીએ અરિહંતશરણ પામ્યાં છે. માતૃવંદના 21મીએ સવારે 10થી 12. ઠે.: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).

 

સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન  

ગાવિંદપુરના મનોહર જગજીવનદાસ ઘાટલીયા (ઉં. 82) 20મીએ અરિહંતશરણ પામ્યા છે. તે શાંતિભાઈ, જશવંતરાય, સ્વ. પ્રદીપભાઈ, અરાવિંદભાઈ, સ્વ. નિર્મળાબેન કાંતિલાલ ગોહિલ, સ્વ. મધુબેન ગુણવંતરાય ભાયાણી, રસીલાબેન ભુપેન્દ્રભાઈ ગોસલિયા, કલ્પનાબેન રાજેનભાઈ અજમેરાના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. 

હિન્દુ મરણ

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય

ધોરાજીવાળા સ્વ. પદ્માબેન અને સ્વ. ચુનીલાલ જાદવજી પડીયાના પુત્ર નરેશભાઈ (ઉં. 70) બુધવાર 18મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષાબેનના પતિ. નિધિ જયકુમાર અંબાલયા, જહાનવી સુનિલકુમાર પરીયાનીના પિતા. હરેશભાઈ, દિનેશભાઈ, રેખાબેન કિશોરકુમાર જગડના ભાઈ. સ્વ. રસિકલાલ મણિલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર 21મીએ સાંજે 5થી 7. ઠે.: કનકશ્રી હૉલ, અશોકનગર, કાંદિવલી (પૂ.).

 

કપોળ

રાજુલાના શૈલેષભાઈ સંઘવીના પત્ની અ.સૌ. સોનલબેન (ઉં. 52) 17મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે યશના માતા. સ્વ. મૃદુલાબેન કાન્તિલાલ સંઘવીના પુત્રવધૂ. નિતીનભાઈ, રાજેશભાઈ, કિશોરભાઈના ભાભી. ગં.સ્વ. કાન્તાબેન ચંપકલાલ શાહના દીકરી. પ્રાર્થનાસભા 22મીને રવિવારે સાંજે 5થી 6.30. ઠે.: ગૌપૂરમ હૉલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરીતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (પ.).

 

પોરેચા મોઢ

મુંબઈના રમેશ પારેખ (ઉં. 87) 18મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે શીલાબેનના પતિ. રમાલક્ષ્મી દ્વારકાદાસ પારેખના પુત્ર. સ્વ. નલિનીબેન, સ્વ. સરલાબેન, ગં.સ્વ. ભારતીબેન, સ્વ. વિરેનભાઈ, સ્વ. કિશોરભાઈના ભાઈ. દિપાલી, શૈલેન શાહ, મોનાલી નૈનીશ દલાલ, સચીન પારેખના પિતા. સ્વ. તારાવંતી દ્વારકાદાસ શાહના જમાઈ. પ્રાર્થનાસભા 22મીએ સવારે 10.30થી 12.30. ઠે.: શેલેષ્ટીયા સ્પેસીસ, એસ. ફ્લોર, ટી.જે. રોડ, શીવરી.

 

હાલાઈ લોહાણા

વરવાળા (દ્વારકા)ના મંગળાબેન જટણીઆ (ઉં. 85). તે સ્વ. બાબુભાઈ જમનાદાસ જટણીઆના પત્ની. સ્વ. લીલીબેન પ્રાગજી ગણાત્રાના દીકરી. પ્રફુલ, પન્નાબેન, પ્રફુલકુમાર ટાંચ, ભારતીબેન સતીષકુમાર ઠક્કર, વર્ષાબેન વિજયકુમાર કટારિયાના માતા. દક્ષાબેનનાં સાસુ. સ્વ. પુષ્પાબેન દયાળજી પોપટના ભાભી 18મીએ શ્રીજીચરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 21મીને શનિવારે સાંજે 4થી 5. ઠે.: રામીબેન આમલીયન હૉલ (સોમનાથ મંદિર), બીલીમોરા.

 

કચ્છી ભાટિયા

અરુણ લીલાધર કપાણી (ઉં. 80) 16મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. લીલાધર અને સ્વ. માનાબેન કપાણીના પુત્ર. અંજુ કપાણીના પતિ. સ્વ. ત્રિકમદાસ અને સ્વ. ગોમતી વેદના પુત્રી. રાહુલ, હેતલના પિતા. સોનાલી, જતીન સંપતના સસરા. પ્રાર્થનાસભા 22મીએ સવારે 11થી 1. ઠે.: એમઆઈજી ક્રિકેટ ક્લબ, બાંદ્રા (પૂ.).

 

દેસાઈ સાઈ સુતાર

ભાવનગરના સવિતાબેન વાઘેલા (ઉં. 90) 18મીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. મુક્તાબેન/ રતીલાલ ગોહિલના પુત્રી. સ્વ. ગિરધરલાલ વાઘેલાના પત્ની. અરૂણભાઈ, દીપકભાઈ, નીપાબેનના માતા. ગીતાબેન, વર્ષાબેન, નિતીનકુમારનાં સાસુ. શ્વેતા, પ્રણવના દાદી. સાદડી 22મીને રવિવારે સાંજે 4થી 6. ઠે.: ઇવેન્ટ બેન્કવેટ હૉલ, ફિલ્મીસ્તાન સ્ટુડીઓની સામે, એસ.વી. રોડ, ગોરેગામ (પ.).

 

ઔદીચ્ય અગિયારસી બ્રાહ્મણ

ભંડારવાળા સ્વ. દયાશંકર મહાશંકર મહેતાના પુત્ર ભરતભાઈ (ઉં. 73) 19મીને કૈલાશવાસ પામ્યા છે. તે શોભનાબેનના પતિ. ગૌરાંગ-ખ્યાતિના પિતા. સ્વ. નવનીતભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. અનુબેન, સ્વ. દુર્ગાબેન, દત્તાબેનના ભાઈ. સ્વ. પાર્વતીબેન ગોકળદાસ ભાનજી ગણાત્રાના જમાઈ. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

રાધા સ્વામી 

ગણદેવીના સ્વ. નાનુભાઈ મિસ્ત્રીનાં પત્ની હંસાબેન મિસ્ત્રી (ઉં. 88) 19મીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે નિલેશભાઈ, અજયભાઈ, ભાવનાબેનના માતા.  ભક્તિ, સુરેખા, સમીરના સાસુ. સિદ્ધાંત, દિવ્યાંશના  નાની. ધ્રુવના દાદી. પ્રાર્થના સભા 21મીએ સાંજે 5થી 7. ઠે.: જાનકીબાઈ હોલ, દાદાભાઈ રોડ, ભવન્સ કોલેજ પાસે, રિક્રિએશન ક્લબની સામે, અંધેરી (પ.).

 

સુરતી દશા મોઢ માંડલિયા વણિક

ગં.સ્વ. દમયંતિબેન શાહ (ઉં. 92). તે સ્વ. કિશોરચંદ્ર ચીમનલાલ શાહનાં પત્ની. સ્વ. ભોગીલાલ ચુનીલાલ મહેતાના પુત્રી. રાજેશ, સુકેશ, યોગેશ, શૈલિની, નરેશનાં માતા. વનિતા, વંદના, હિના, સ્વ. શ્રીનાથભાઈ, હેમાનાં સાસુ. સ્વ. ઘનશ્યામભાઈ, સ્વ. માલતિબેન, સ્વ.બાલકૃષ્ણભાઈનાં બહેન 18મીએ  શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. 

 

હાલાઈ લોહાણા  

ભાથાણાના સ્વ. શારદાબેન ધરમશી નથવાણીના પુત્ર હરીશભાઈ (રામુભાઈ) (ઉં. 70). તે સ્વ. નીતાબેનના પતિ. સ્વ. જતીન (રાજુ) - કવિતા, નિધિ બ્રિજેશકુમાર હમીરાનીના પિતા. સ્વ. લીલાવંતીબેન બાબુલાલ સીરોદરિયાના જમાઈ. ભીખુભાઈ, સ્વ. અરાવિંદભાઈ, અનિલભાઈ, સ્વ. હસુબેન, સ્વ. ભારતીબેન, અરુણાબેન, જયશ્રીબેનના ભાઈ 18મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. 

 

કપોળ  

મહુવાવાળા સુધીરભાઈ ધીરજલાલ શેઠના પત્ની ગીતાબેન (ઉં. 70). તે મેહુલભાઈના માતા. સ્વ. હસમુખભાઈ, સ્વ. ભુપેન્દ્રભાઈ, સ્વ. નિરૂપમા શિવલાલ મહેતા, મૃદુલા અજીતકુમાર મહેતા, હર્ષના જીતેન્દ્રકુમાર શેઠના ભાભી. શ્રધ્ધાના સાસુ. સ્વ. હસમુખભાઈ મહેતા દાજીના દીકરી 17મીએ શ્રીજીશરણ પામ્યાં છે. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.

 

ગામડિયા દરજી

આમધરાના રંજનબેન ટેલર (ઉં. 73) 15મીએ રવિવારે સ્વર્ગવાસ પામ્યાં છે. તે રમણલાલ જીવણજી ટેલરનાં પત્ની. મનીષ, અમિષા, પ્રતિભાનાં માતા. પ્રીતિ, રાજેશ, સંદીપનાં સાસુ. રમણલાલ વિઠ્ઠલદાસ બલસારાનાં પુત્રી. ક્રિશા, દ્વીતી, હેતાંશ, ફોરમનાં દાદી-નાની. પ્રાર્થનાસભા- બેસણું 23મીએ સોમવારે બપોરે 2થી 5. ઠે.: એ/101, અલકનંદા એપાર્ટમેન્ટ, સ્ટેટ બૅન્કની સામે, પારડી, જિ. વલસાડ.

 

સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ

કિકરિયાના પ્રતાપરાય નર્મદાશંકર પંડયા (ઉં. 80) 18મીએ કૈલાસવાસ પામ્યા છે. તે રસીલાબેનના પતિ. હિતેશ, બીના રાજેશ ત્રિવેદીના પિતા. સ્વ. ઉમાકાંત ગંગારામ ત્રિવેદીના જમાઈ. વિનોદ, જ્યોતિન્દ્ર, કિરીટ, વિપુલ, સ્મીતા વિજય મહેતાના બનેવી. સાદડી પ્રથા બંધ છે. 

​નૅશનલ ન્યૂઝ
વધુ વાંચો
​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો
હેડલાઇન્સ