• ગુરુવાર, 16 એપ્રિલ, 2026
મારણ નોંધ
હિન્દુ મરણ

ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ 

ધ્રાંગધ્રના સ્વ. વસંતરાય દામોદરદાસ મહેતાનાં પત્ની ગં.સ્વ. ઇન્દીરાબેન (ઉં. 80) 12મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે વિપુલ, મનીષ, વર્ષા, કાશ્મીરાનાં માતા. મોના, હિરલ, કમલેશ દીક્ષિત, કૌશિક મહેતાનાં સાસુ. મનાલી, પ્રથમ, સ્વયંનાં દાદી. પિયરપક્ષે સ્વ. પ્રાણશંકર સોમનાથ દવેનાં દીકરી. બેસણું 16મીએ સાંજે 5થી 6.30. ઠે. : યુનિક હાઈટ્સ પૂનમ ગાર્ડન, એસ કે રટોનની સામે, ભાયંદર રોડ, મીરા રોડ.

 

કચ્છી લોહાણા

સ્વ.કરસનદાસ ગોરધનદાસ રાવલીયા અને સ્વ.લક્ષ્મીબેનના પુત્ર દિલીપભાઈ (ઉં. 73). તે સ્વ. મોરારજીભાઈ, સ્વ. ડુંગરશીભાઈ, સ્વ. હરિદાસભાઈના ભત્રીજા. સ્વ.નાગજીભાઈ સ્વ. માધવજીભાઈ રામજી સોમૈયાના ભાણેજ. સ્વ.ભરતભાઈ, હરીશભાઈ-જ્યોતિબેન, નરેન્દ્રભાઈ, ઇન્દિરાબેન-ભાસ્કરભાઈ લાપસિયા, સ્વ. પ્રમીલાબેન-સ્વ. અરવિંદભાઈ આઈયાના ભાઈ. કૃતી, પ્રીતિના પિતા શનિવાર, 28/03ના રોજ અમેરિકા મુકામે રામચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌ.વ્ય.બંધ છે.

 

ભાવસાર

કલ્યાણના રાજેન્દ્ર જયંતીલાલ ભાવસાર 11મીએ દેવલોક પામ્યા છે. તે ગીતાબેનના પતિ. ભાવેશ, પ્રીતેશના પિતા. મેઘા, પ્રણીતાના સસરા. કિઆન, વિઆનના દાદા રવિવાર, 19મીએ  સાંજે 4થી 6. ઠે. :  સી-1201, તેજસ, મોહન સૃષ્ટિ કો. હા. સોસાયટી 1, પત્રીપુલ, કચોરે ગામ, કલ્યાણ (પૂ.). 


કચ્છી

કચ્છ માંડવીવાળા સ્વ. મધુસુદન ઠક્કરનાં પત્ની નરસિંહ ખટાઉનાં પુત્રી ગં.સ્વ. તરલાબેન (ઉં. 86) રવિવાર, 12મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ભાવના જયવંત મહેતા, ભારતી જીતેન્દ્ર સોમમાણેક, પ્રીતી મહેશ મહેતા, નિર્ભય (કાકુ) ઠક્કરનાં માતા. લીના નિર્ભય ઠક્કરનાં સાસુ. મીતાલી, નિશિતા, પિયુષ, સપના, હિમા, અક્ષય, તુલસીનાં નાની- દાદી. લૌ. વ્ય. બંધ છે.

 

ગોસ્વામી સમાજ

ગોધરા કચ્છના કૈ. ગોસ્વામી ચંદ્રકાન્ત ભારતી પ્રતાપભારતી (ઉં. 54) 13મીને સોમવારે કૈલાસવાસ પામ્યા છે. તે પુષ્પાબેન પ્રતાપભારતીના પુત્ર. દમયંતીબેનના પતિ. ભરત-યશોધનના ભાઈ. મયંક, હિતના પિતા. પુષ્પાબેન ઉમરગિરીના જમાઈ. બંને પક્ષની સાદડી 16મી એ ગુરુવારે સાંજે 4થી 5. ઠે. : સ્વામીનારાયણ મંદિર, રામજી રોડ, ડોમ્બીવલી (પૂ.).

 

કચ્છી લોહાણા

કચ્છ - ખારીરોડના ઉષાબેન રાજેશ ઉનડકટના પુત્ર વિનીતભાઈ (ઉં. 43) રવિવાર, 13મીએ અવસાન પામ્યા છે. તે ભક્તિબેનના પતિ. દેવના પિતા. શોભાબેન રમેશ ઠક્કરના જમાઈ. પ્રશાંતભાઈના ભાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

વાંઝા જ્ઞાતિ 

રહીજના ગં.સ્વ. કાંતાબેન જેઠવા (ઉં. 67). તે સ્વ. પરષોત્તમભાઈ નારણદાસ જેઠવાનાં દીકરી. વિજય, સ્વ. આરતી, સમીરનાં માતા. જયશ્રી, મનીષા, ભાવિન વિસાવળીયાનાં સાસુ. પ્રિયા, હેમ, માહી, નિધિનાં બા. સ્વ. સુંદરજી ભગવાનભાઇ ચૌહાણનાં દીકરી 12મીએ શ્રીજીશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 16મીએ 4થી 6. ઠે.ઃ સંન્યાસ આશ્રમ, બ્રહ્મા મહેશ્વર ભવન, સંન્યાસ આશ્રમ માર્ગ, મહેશ્વરાનંદ ચોક, વિલે પાર્લે (પ.).

 

દશા દિશાવાળ વણિક 

ગં.સ્વ. પ્રેમિલાબેન સુમનચંદ્ર કોઠારી (ઉં. 87). તે સ્વ. સુમનચંદ્ર રામલાલ કોઠારીનાં પત્ની. સ્વ. સવિતાબેન રામલાલ કોઠારીનાં પુત્રવધૂ. ધર્મેન્દ્ર, મનીષ, ગં.સ્વ. અલ્પાબેન તેજસકુમાર શાહનાં માતા. સ્વ. ચંદ્રકાંતાબેન ડાહ્યાલાલ પરીખનાં પુત્રી. જીજ્ઞા, મોનીકા, સ્વ. તેજસકુમાર મહેન્દ્રભાઈ શાહનાં સાસુ 12મીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 19મીને રવિવારે, સાંજે 4.30થી 6.30. ઠે.ઃ આંગણ હોલ, ફેક્ટરી લેન, ટી પી એસ રોડ, બોરીવલી (પ.).

 

વૈષ્ણવ 

જામનગરના સ્વ. હેમંતલાલ પોપટલાલ ભદ્રેસાનાં પત્ની ક્રિષ્નાબેન (ઉં. 88) 13મીને સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. જીવીબેન જગજીવનભાઈ ડોડીયાનાં પુત્રી. સ્વ. ઉત્તમભાઈ, નીતિનભાઈ, સુનિતભાઈનાં માતા. શોભનાબેનનાં સાસુ. રીશી , રાજ, કોમલના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા 16મીને ગુરુવારે સાંજે 4થી 6.  નિ.ઃ પ્લોટ 48, સી-9, જનસેવા સોસાઇટી, ગોરાઈ-1, સ્વામી વિવેકાનંદ સ્કૂલ પાસે, બોરીવલી (પ.).

 

લોહાણા 

અનિલભાઈ તન્ના સોમવાર, 13મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કાંતાબેન ભગવાનજી તન્નાના પુત્ર. અલ્કાબેનના પતિ. સવિતાબેન વલ્લભદાસ સામાણીના જમાઈ. સ્વ. હરીશભાઈ, સ્વ. ભરતભાઈ, ચેતનભાઈના ભાઈ. માધવ, રાધિકાના પિતા. સાસરા તથા મોસાળ (રાયચુરા) પક્ષનું બેસણું ગુરુવાર, 16મીએ સાંજે 4થી 6.  ઠે.ઃ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ, ધીમહી બેન્ક્વેટ (હૉલ), સરસ્વતી બાગ, જૂની વિવા કોલેજ રોડ, વિરાર (પ.).

 

હાલાઈ ભાટિયા

સેન (ચંદ્રસેન) કાપડિયા (ઉં. 89). તે કેસરબેન તથા કરસનદાસ કાપડિયાના પુત્ર. આશાના પતિ. અપુ કાપડિયાના પિતા. સોમવાર, 13મીએ શ્રીજી ચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ મરણ 

રાજુલાવાળા સ્વ.લલિતકુમાર પોપટલાલ મહેતાનાં પત્ની  કોકિલાબેન (ઉં. 81). તે પિયરપક્ષે સ્વ. ગંગાદાસ લક્ષ્મીદાસ સંઘવીનાં પુત્રી. પરાગ, રૂપલ કિરણકુમાર દોશીનાં માતા. જિગીષાનાં સાસુ. સ્વ. ઉષા અરાવિંદ પારેખ, ભામીની નવીન મહેતા, હરીશ મહેતાનાં ભાભી 13મીએ શ્રીજી ચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

જૈન મરણ

કવીઓ જૈન

બગડાના વિનય નવીનચંદ્ર છેડા (ઉં. 44) 12મીએ અવસાન પામ્યા છે. તે સરલાબેન (દમયંતીબેન)ના પુત્ર. હેતલના પતિ. હર્ષીના પિતા. આરતીના ભાઈ. વિમળાબેન રમણીકલાલ ધરોડના જમાઈ. પ્રા.ઃ શ્રી માટુંગા કચ્છી શ્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) 4થી 5.30.

 

નાગલપુરના કેશવજી દેઢિયા (ઉં. 75) 12મીએ અવસાન પામ્યા છે. તે વેજબાઈ દેવજીના પુત્ર. ઇન્દુમતીના પતિ. નરશીભાઈ, કસ્તુરબેનના ભાઈ. મણીબેન તેજશી છાડવા, હેમલતાબેન વિશનજી હરિયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ કેશવજી દેઢિયા, 201, દેઢિયા નિવાસ, છેડા રોડ, ડોંબિવલી (પૂ.).

 

બિદડાના વિસનજી દેઢિયા (ઉં. 82) 13મીએ અરિહંતશરણ પામ્યા છે. તે કુંતાબાઈ જેઠાલાલના પુત્ર. નયના (મણી)ના પતિ. મનીષ, મિતલના પિતા. રામજી, હિરજીના ભાઈ. નેણબાઈ દેવજી વેલજીના જમાઈ.  પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ મનીષ વિ. દેઢિયા, બી2/121, 10મો માળ, ગાંજાવાલા સોસાયટી, એસ.વી. રોડ, બોરીવલી (પ.).

 

ડેપાના અનશનવ્રતધારી વેલબાઈ સાવલા (ઉં. 99) 13મીએ મોક્ષધામી પામ્યા છે. તે ઉમરબાઈ વીરજી ખેરાજના પુત્રવધૂ. ખીમજીના પત્ની. તારાચંદ, જયંત, ઝવેર, અરૂણાના માતા. ગંગાબાઈ જખુ દેશર ગાલાના પુત્રી. ખીમજી, લક્ષ્મીબેન માવજી, મણીબેન કેશવજી, પાનબાઈ ઉમરશીના બેન. ગુણાનુવાદ સભા રાખી નથી. નિ.ઃ મેહુલ સાવલા. 503, શંકર નિવાસ, મંગેશ સાવંત માર્ગ, દહીંસર રેલ્વે સ્ટેશનની સામે, દહીંસર (પ.).

 

ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થા. જૈન

ધ્રાંગધ્રાના જ્યોત્સાબેન શાહ (ઉં. 78). તે સ્વ. જશવંતલાલ લાલચંદ શાહનાં પત્ની 12મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે અમૃતલાલ, નટવરલાલ, મનસુખલાલ, કાંતીલાલ, વસુમતીબેન, તારાબેન, પ્રભાબેન, મધુબેનનાં ભાભી. કેતન, સંજય, નીપા મનીષભાઈ તુરખીયા, અલ્કા કેતન શાહ, શ્વેતા સંજય શાહનાં માતા. સ્વ. સુરજબેન મણીલાલ અજમેરાનાં દીકરી.  ઇન્દુબેન, કાંતિભાઈ, વિમળાબેન, જયસુખભાઈ, જીતેન્દ્રભાઈ, કીર્તીભાઈના બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 16મીને ગુરુવારે સવારે 10થી 12. ઠે.ઃ પાવનધામ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

દશાશ્રીમાળી સ્થા. જૈન

મોરબીના સુરેશભાઈ કોઠારીનાં પત્ની. અ.સૌ. સંગીતાબેન (ઉં. 67). તે રુષભનાં માતા. સ્વ. સૂરજબેન નીમચંદભાઈનાં પુત્રવધૂ. સ્વ. કંચનબેન, સ્વ. નવીનભાઈ, સ્વ. મંજુબેન, સ્વ. ઈંદુબેન, સ્વ. ઉર્મિલાબેન, બિપિનભાઈ, સ્વ. વસંતભાઈનાં ભાભી. શીલાબેનનાં દેરાણી 13મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

નવાગામ બડેલીના સ્વ. હસુમતી હિરાલાલ શાંતિલાલ વોરાના પુત્ર અનિલભાઈ (ઉં. 58)13મીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે રજનીભાઈ, રમેશભાઈ, હરેશભાઈ, કિરીટભાઈ, નિરુપાબેન અરવિંદકુમાર દોશી, ભારતીબેન બિપિનકુમાર મેહતાના ભાઈ. ભાવનાબેન, ચેતનાબેન, વૈશાલીબેન, દિવ્યાબેનના દિયર. બિપીનચંદ્ર નરોત્તમદાસ દોશીના ભાણેજ. આકાશ, દર્શન, અર્પણ, આયુષીના કાકા. લૌ. વ્ય. બંધ છે. નિ.ઃ બી -1507, મણિભદ્ર ટાવર, સર્વોદયા નગર, જૈન મંદિર રોડ, મુલુંડ (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

સિહોરના સ્વ. રંભાબેન હિંમતલાલ શાહના પુત્ર મનહરભાઈ (ઉં. 89) 12મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. રૂપાબેન રાજેશકુમાર ઉનદેવીયા, અમિતાબેન કુણાલકુમાર શાહ, કાનનબેનના પિતા. સ્વ. જયાબેન મનસુખલાલ શાહ, સ્વ.અનસુયાબેન નરેન્દ્રકુમાર શેઠ, સુરેશભાઈ, હર્ષદભાઈના ભાઈ. સ્વ. પીતાંબરદાસ છગનલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, 18મીએ સવારે 10થી 11.30. ઠે.ઃ ફ્લામિંગો બેન્કવેટ હોલ, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (પૂ.).

 

દેરાવાસી જૈન 

કોંઢના નિરંજનભાઈ દોશી (ઉં. 86) 13મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. શારદાબેન તથા સ્વ. ખીમચંદભાઈ દોશીના પુત્ર. કિરણબેન દોશીના પતિ. મોનિકા દોશીના પિતા. સ્વ. પંકજભાઈ દોશી, સ્વ. જ્યોત્સનાબેન જીતેન્દ્રભાઈ ચોકસી, સ્વ. લતાબેન દિનેશભાઈ ડગલી, સ્વ. ઉષાબેન જીતેન્દ્રભાઈ ગાંધી, પ્રતિભાબેન રશ્મિનભાઈ ડગલીના ભાઈ. સસરા પક્ષઃ સ્વ. ચુનીલાલ શાહના જમાઈ. ભક્તિસભા 16મીએ સાંજે 5થી 7. ઠે.ઃ રોટરી સર્વિસ સેન્ટર, જુહુ તારા રોડ, સાંતાક્રુઝ (પ.). 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
હેડલાઇન્સ