કવીઓ જૈન
લુણીના મહેન્દ્ર (િગરીશ) ગલિયા (ઉં. 67) 23મીએ અરિહંતશરણ
પામ્યા છે. તે ચોથીબાઇ દામજી મોનાના પૌત્ર. લક્ષ્મીબેન ભવાનજીના પુત્ર. વિનોદભાઈ, ભાનુમતીબેન,
તારાબેન, દર્શનાના ભાઈ. રતનબાઇ હીરજી મેઘજી સોનીના દોહિત્ર. પ્રા.ઃ મધુરમ હોલ, શીંપોલી
રોડ, ગોખલે સ્કૂલની બાજુમાં, બોરીવલી (પ.). 2થી 3.30.
બેરાજાના લક્ષ્મીબેન ભેદા (ઉં. 86) 24મીએ અવસાન પામ્યા
છે. તે પાંચીમા ભારમલ મોના ભેદાના પુત્રવધુ. સ્વ. માવજીના પત્ની. સ્વ. સંજય, વિપુલ,
જતીન, ભાવીનીના માતા. સ્વ. મઠાંબાઇ લખમશી ગેલાના પુત્રી. સ્વ. કસ્તુરબેન, નાગજી, કાનજી,
જયંતીલાલના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ વિપુલ ભેદા, 1402, શ્રધ્ધા પ્રિવા, ડો. આર.પી.
રોડ, મુલુંડ (પ.).
બિદડા (વીંછી ફરીયા)ના મહેન્દ્ર દેઢીયા (ઉં. 73)
23મીએ અવસાન પામ્યા છે. તે ભારતીના પતિ. મણીબાઇ તથા વેજબાઇ ચુનીલાલ રાયશીના પુત્ર.
વિમલના પિતા. જયંતીલાલ, પ્રફુલ, વિરેન્દ્ર, જીતેન્દ્ર, પ્રકાશ, નરેશ, ભરતના ભાઇ. પાનબાઇ
મુરજી મોનજી મારૂના જમાઇ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ ભારતી મુળજી મારૂ, 405-એ, મીત કો.ઓ.સો.,
ધોબી આળી, મસ્જીદની બાજુમાં, થાણા (પ.).
પુનડીના માવજી મોણશી રતનશી છેડા (ઉં. 87) 24મીએ સ્વર્ગવાસ
પામ્યા છે. જેઠીબાઈના પુત્ર. ભાનુમતીબેનના પતિ. લક્ષ્મીબેન જાદવજી સાવલા, કેસરબેન ગાંગજી
રાંભીઆ, વિરબાઈ રવજી સાવલા, વિમળાબેન શામજી ફુરિયાના ભાઈ. જીવીબાઈ મેઘજી દેવજી વીરાના
જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ મણીલાલ જાદવજી
સાવલા, 402, સદગુરુ સુપ્રીમ, વાલજી લધા રોડ, મુલુંડ (પ.).
બેરાજાના નવીનચંદ્ર સાવલા (ઉંં. 76) 24મીએ અવસાન પામ્યા
છે. તે સ્વ. વેજબાઈ કરમશી સાવલાના પુત્ર. ઉર્મિલાના પતિ. ભાવિની (પિંકી), નિખિલ (રાજા)ના પિતા. સ્વ. ઝવેર,
સ્વ. દામજી. સ્વ. લક્ષ્મીચંદ, નેમજીના ભાઈ. લક્ષ્મીબેન કુંવરજી ધરોડના જમાઈ. પ્રા.ઃ
કરશન લધુભાઇ નીસર હોલ, દાદર (પ.). 2થી 3.30.
બેરાજાના પ્રવિણ સાવલા (ઉં. 57) 25મીએ અવસાન પામ્યા
છે. તે સ્વ. હંસાબેન છગનલાલ સાવલાના પુત્ર. સ્વ. ઝવેરબેનના પતિ. શિલ્પા, રાહુલના પિતા.
રાજેશ, રમેશ, ભુપેન્દ્ર, ચંદન, સાધના, મંજુલાના ભાઇ. લક્ષ્મીબેન કુંવરજી ગડાના જમાઇ.
પ્રાર્થના 26મીએ ગુરૂવારે સાંજે 3થી 5. ઠે.ઃ રાહુલ સાવલા, ભગવાન મહાવીર પશુ રક્ષા કેદ્ર,
એંકરવાલા આહિંસાધામ, પ્રાગપર રોડ, કચ્છ.
ભોજાયના રમીલા ગડા (ઉં. 81) 23મીએ અવસાન પામ્યા છે. તે ગોરબાઇ વેરશી ભોજરાજ
ગડાના પુત્રવધુ. કલ્યાણજીના પત્ની. બીના, જીતેનના માતા. મુલબાઇ નાનજી નેણશીના પુત્રી.
ભારતી દેવચંદ, દમયંતી કાંતીલાલ, પુષ્પા વશનજી, તરલા પ્રેમજી, જ્યોતિ લક્ષ્મીચંદ, વીણા
કાંતીલાલ, છાયા વસંત, નવિન જેઠુભાઇ, ચંદ્રકાંતના બહેન. પ્રાર્થના સભા રાખી નથી. નિ.ઃ
જીતેન કે. ગડા, 8, નવનીત ભવન, બહેરામપુરા, અમદાવાદ.
કાંડાગરાના પરાગ ગાલા (ઉં. 55) 24મીએ અવસાન પામ્યા
છે. તે ચંદ્રિકાબેન કાંતિલાલના પુત્ર. દિનાના પતિ. પ્રશમ, ધ્રુવીના પિતા. રાહુલ, દર્શનાના
ભાઇ. રતનબેન મોહનલાલ, શાંતાબેન નવીનના જમાઇ. પ્રાર્થના સભા - યોગી સભાગૃહ, 1લે માળે,
સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, દાદર (પૂ.). 3થી 4.30.
ઝાલાવાડી વીસાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
રોજકાના સ્વ. ભોગીલાલ કાળીદાસ શાહના પુત્ર મહેન્દ્રભાઈ
(ઉં. 78) 24મીને મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કલ્પનાબેનના પતિ. કાનન વૈભવ
હલદનકર, બીના નિલેશ શાહ, મેહુલના પિતા. વિજયભાઈ, મનિષભાઈ, કળાબેન રજનીકાંત દોશી, ભારતીબેન
પરેશભાઈ મહેતા, દક્ષાબેન ભરતભાઈ ધોળકિયા, રીટાબેન જયેશભાઈ શાહ, જાગૃતિબેન સુધીરભાઈ
સંઘવી, દીપ્તિબેન તરૂણભાઈ શાહ, તૃપ્તિબેન વિપુલભાઈ વિરાણીના ભાઈ. ત્ર્યબંકલાલ મગનલાલ
ધોળકિયાના જમાઈ. લૌ.વ્ય. બંધ છે. ચક્ષુદાન તથા ત્વચાદાન કર્યું છે.
ઝાલાવાડી વીસા શ્રીમાળી જૈન
બરવાળા (ઘેલા શાહ)ના સ્વ. રતિલાલ નાનચંદ ગાંધીના પુત્ર.
સ્વ. ધીરજલાલ શિવલાલ દોશીના જમાઈ. સ્વ. સુરેખાબેન ગાંધીના પતિ રમણીકલાલ ગાંધી (ઉં.
90) 24મીએ અરિહંતરણ પામ્યા છે. તે કેતન, હીના રમેશકુમાર શાહ, બીના બીપીનભાઈ શેઠ, પ્રીતિ
મનીષભાઈ દોશી, કેયુરી મયુરભાઈ શાહના પિતા. સ્વ. નવીનભાઈ, જગદીશભાઈ, સ્વ. લીલાવતીબેન,
સ્વ. ઇન્દુબેન, પદમાબેન, વસુબેનના ભાઈ. પ્રાર્થના સભા તથા લૌ. વ્ય. બંધ છે.
ખંભાત વીસા શ્રીમાળી જૈન
પેટલાદના કમલેશભાઈ શાહ (ઉંપ 73) 25મીએ બુધવારે અરિહંતશરણ
પામ્યા છે. તે સ્વ. પ્રભાવતીબેન સુર્યકાંતભાઈ શાહના પુત્ર. નૂતનબેનના પતિ. હસમુખભાઈ, દેવેન્દ્રભાઈના ભાઈ. વૈશાલીબેનના પિતા.
પુષ્પાબેન રસિકલાલ ચુનીલાલ શાહના જમાઈ. પ્રાર્થના સભા 27મીએ શુક્રવારે બપોરે 3થી
5. ઠે.ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ હોલ, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટના સ્વ. કુસુમબેન જયસુખલાલ દોમડીયાના પુત્ર નરેન્દ્રભાઈ
(ઉં. 83). તે આશાબેન (અનસુયાબેન)ના પતિ. સ્વ. જયેન્દ્રભાઈ, સ્વ. કિશોરભાઈ, દેવેન્દ્રભાઈ,
પ્રફુલ્લભાઈ, રોહિતભાઈ, સ્વ. પુષ્પાબેન, રશ્મીબેન, સ્વ. રાજુલબેનના ભાઈ. નિલેશ, કુનલના
પિતા. સ્વ. અમૃતલાલ મલુકચંદ મહેતાના જમાઈ 23મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ.વ્ય. બંધ છે.
ઝાલાવાડી દેરાવાસી જૈન
લીંબડીના જવાહરભાઈ શાહ (સેકસરિયા) (ઉં. 76) 24મીએ અરિહંતશરણ
પામ્યા છે. તે સ્વ. સરસ્વતીબેન, સ્વ. રમણીકલાલ શાહના પુત્ર. ચારૂલતા (દેવીબેન)ના પતિ.
મિહિર, જીગરના પિતા. સુરેશભાઈ, અરુણભાઈ, મયુરીકાબેન મહેન્દ્રભાઈ શેઠ, વીપુલભાઈના ભાઈ.
સ્વ. કંચનબેન સ્વ. મનસુખભાઈ ઉદાણીના જમાઈ. શત્રંyજય તીર્થની ભાવયાત્રા શુક્રવાર,
27મીએ સાંજે 4થી 6. માનવસેવા સંઘ, સાયન.
ઝાલાવાડી વીસા શ્રીમાળી જૈન
પાળીયાદના છોટાલાલ પ્રેમચંદ ગોપાણી (ઉં. 100) 25મીએ
બુધવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. વિમળાબેનના પતિ. સ્વ. અરૂણાબેન કનકરાય, જ્યોતિબેન
અરવિંદભાઈ, વસંતબેન હસમુખભાઈ, સ્વ.જયશ્રીબેન ભરતભાઈ, સ્વ. સરલાબેન અશ્વિનકુમાર સંઘવી,
જીનલબેન હર્સદભાઈ ગોપાણીના પિતા. સ્વ. શાંતીલાલભાઈ, સ્વ. ચીમનલાલભાઈ, સ્વ. ચંદુલાલભાઈ,
સ્વ. ચંચળબેન, સ્વ. રંભાબેન, સ્વ. અંજવાળીબેન, સ્વ. શાંતાબેનના ભાઈ. સ્વ. બાલુચંદ હેમરાજભાઈ
શાહના જમાઈ. કૃપાણી હીતેષ, ઈશા-સચીન, કોમલ-ધવલ, નિરાલી-િમતુલ, રૂચી-કેવિન, રૂચીતા-સ્મીત,
એશા-પ્રતીક, કવિતા-પારસકુમાર, શ્વેતા-ભાવીનકુમાર, અમી-િવરાગકુમાર, સ્મૃતી-રોનીલકુમાર,
સૌમ્યા-સ્વપનીલના દાદા. પ્રાર્થનાસભા 27મીને શુક્રવારે સવારે 10થી 12. ઠે.ઃ આંગન ક્લાસીક
પાર્ટી હોલ, કેન્ટ ગાર્ડન, ટીપએસ રોડ, બોરીવલી (પ.). લૌ.વ્ય. બંધ છે.
ખંભાત વીસા ઓશવાળ જૈન
ખંભાતના ચિત્રાબેન ઝવેરી (ઉં. 86). તે વિનોદકુમાર ઝવેરીનાં
પત્ની. સ્વ. કાંતીભાઈ, શાંતીભાઈ, બંસીભાઈ, અરવિંદકુમારનાં ભાભી. રક્ષા, કેતુરનાં માતા.
સંજયભાઈ, સોનલનાં સાસુ. સનય, જીનલ, મનન, શ્રીના, પુણ્ય, પાયલ, દિવ્ય, આયુષીનાં નાની-દાદી
24મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા ગુરુવાર 26મીએ સાંજે 4થી 6. ઠે.ઃ યશવંતરાવ
ચવ્હાણ ઓડીટોરીમ, વાય. બી. ચવ્હાણ સેન્ટર, જે. ભોંસલે માર્ગ, નરીમાન પોઈન્ટ, મુંબઈ.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
મહુવાના ગુણવંતીબેન નગીનદાસ ધામીના પુત્ર વિપુલભાઈ
(ઉં. 57) શનિવાર 21મીએ અરિહંતશરણ પામ્યા છે. તે કિન્નરીના પતિ. મિત-માનસી, આયુષીના
પિતા. હિતેષ-પારુલ, ધર્મેશ-ભારતીના ભાઈ. સ્વ. અરવિંદભાઈ ત્રિભોવનદાસ શાહના જમાઈ. એની
સુગંધનો દરિયો શુક્રવાર 27મીએ સવારે 9થી 11. ઠે.ઃ ધ પેલેસ બૅન્કવેટ્સ, વિકાસ સેન્ટર,
ઈન્ડસઈન્ડ બૅન્કની ઉપર, એન. એસ. રોડ, મુલુંડ (પ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ (દેરડી કુંભાજી)ના સ્વ. કુસુમબેન તથા સ્વ. કાન્તિલાલ
માધવજી વોરાના પુત્ર કમલેશભાઈ (ઉં. 68) 24મીએ મંગળવારે દેહ પરિવર્તન પામ્યા છે. તે
તૃષાબેન (તરૂબેન)ના પતિ. જીમીત, ક્રુતિના પિતા. વિરલ પરમારના સસરા. રોહિતભાઈ, જ્યોતિબેન
ઇશ્વરભાઇ દોશી, ઇન્દુબેન હિંમતલાલ મુન્ડાદેશાઈ, દક્ષાબેન હરેશભાઈ શેઠના ભાઈ. સ્વ. ભાઈચંદભાઈ
પરસોતમભાઈ મેહતાના જમાઇ પ્રાર્થનાસભા શુક્રવાર 27મીએ 10થી 12. ઠે.ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી
જૈન સંઘ (મોટો ઉપાશ્રય ), ચોથો માળ, પારેખ ગલી કોર્નર, એસવી રોડ, કાંદિવલી (પ.). લૌ.
વ્ય. બંધ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
નારાયણ સરોવરના પ્રદીપ કાંતિલાલ જોશી (કેવડિયા) (ઉ.
75) મંગળવાર, 24મીએ શ્રીજી ચરણ પામ્યા છે. તે કુસુમ કાંતિલાલ કેવડિયાના પુત્ર. સ્વ.
પન્નાબેનના પતિ. અલ્પા, રાજુ, ધવલ-તારાના પિતા. રાજ, તન્મય, પાર્થ, હેમાશીના દાદા.
કામિની, સોનલ, દીપક- જ્યોતિ, પારૂલના મોટા ભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, 26મીએ સાંજે
5થી 7. ઠે. ઃ લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).
પરજિયા પટણી સોની
ગારિયાધારના સ્વ. મહેન્દ્રભાઈ મોહનલાલ ઢાકાના પત્ની
રશ્મીકાબેન ઢાકા (ઉં. 75) બુધવાર, 25મીના શ્રીજી ચરણ પામ્યાં છે. તે ચેતનભાઈ, ધર્મેશભાઈ,
જીગીશાબેન રમેશકુમાર સતીકુંવર, કાજલબેન ગિરીશકુમાર ઘાણકનાં માતા. મનિષા, રેશ્માનાં
સાસુ. સ્વ. પ્રવિણકાન્ત હરિદાસ સુરુનાં દીકરી. વિજયભાઈ, રોહીતભાઈ, શૈલેષભાઈના બેન.
લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
રાજકોટના અરાવિંદભાઈ કારિયા (ઉં. 73) મંગળવાર 24મીએ
શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ભાગીરથીબેન તથા સ્વ.ગોકળદાસ કરશનજી કારિયાના દીકરા. શીતલબેનના
પતિ. રવિ તથા બંસી ચિરાગ ત્રિવેદીના પિતા. સ્વ. વિનોદભાઈ, ભરતભાઈ, હિતેષભાઇ, સ્વ. હંસાબેન
શાંતિલાલ પોપટ, ગં.સ્વ. જયશ્રીબેન ધીરજલાલ નથવાણી, ગં.સ્વ. મંજુલાબેન ચંદ્રકાન્ત સાદરાનીના
ભાઈ. સ્વ. વૃજલાલ વેલજી ગોટેચાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા સ્વ. ચંદ્રકાંત વ્રજલાલ દોશીના પત્ની
જ્યોતિબેન (ઉં. 81) તે વિરચંદ ખીમચંદ ઝવેરીના પુત્રી. દીપેશ, હેતલના માતા. જિગ્ના,
અનિશના સાસુ. જય, ઋષભ, શિખાના દાદી. 22મીએ રવિવારે દેવલોક પામ્યા છે. પ્રાર્થના સભા
શુક્રવાર 27મીએ સાંજે 5થી 7. ઠે.ઃ શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, ઉપાશ્રય લેન, ઘાટકોપર
(પૂ.).
હિન્દુ
પ્રકાશ સુરાનાં પત્ની સીમાબેન સુરા 24મીએ સ્વર્ગવાસ
પામ્યા છે. તે તેજસ, પૂજા, જિગ્ના,નેહાના માતા. બેસણું 26મીએ ગુરુવારે સાંજે 5થી
7. ઠે.ઃ મહાવીર હૉલ, રામ ભવનની સામે, સ્ટેશન રોડ, ભાયંદર (પ.). ક્રિયાપાણી મુંબઈમાં
રાખી છે.
હાલાઈ લોહાણા
આમરણના કિરીટભાઈ ભોજાણી (ઉં. 67) 24મીએ શ્રીજીશરણ પામ્યા
છે. તે સ્વ. લલીતાબેન રણછોડદાસ ભોજાણીના પુત્ર. સ્વ. મનસુખલાલ, ભરતભાઈ, શારદાબેન વિજયકુમાર
તન્ના, મીના ચંદ્રકાંત સોમૈયા, ગં.સ્વ. નીલનબેન નીતીનકુમાર રૂઘાણી, રશ્મિ રાજેશ ખખ્ખરના
ભાઈ. સુધાબેન, હીનાબેનના દિયર. ઋતાના કાકાસસરા. હિમાંશુ, ધવલ, જેનીલ, તેજલ મેહુલભાઈ
નાગડાના કાકા. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
મોડાસા એકડા દશા ખડાયતા
રૂપાલના ગં.સ્વ. કૈલાસબેન શાહ (ઉં. 87) તે સ્વ. નવનીતલાલ
છોટાલાલ શાહના પત્ની. વિનોદભાઈ, હિતેનભાઇ, મીનાબેનના માતા. સીમાબેન, ભાવનાબેન, ધીરેનકુમારના
સાસુ. ચાર્મી, વિશાલ, મોહિત, કેવીનના દાદી. પિયરપક્ષે સ્વ. જેઠાલાલ દલુચંદ શાહના દીકરી.
22મીએ દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા 23મીએ 4થી 6. ઠે.ઃ વર્ધમાન સ્થા. જૈન સંઘ, ડાયમંડ
ટોકીઝની સામે, એલટી રોડ, બોરીવલી (પ.).
લુહાર સુથાર
ભાડાવાડાના રતિભાઈ કેશુભાઈ વાઘેલા (ઉં. 66) 22મીએ શ્રીજીશરણ
પામ્યા છે. તે જ્યોત્સ્નાબેનના પતિ. કાર્તિક, પ્રથાના પિતા. પુષ્પાબેન મકવાણા, વિનોદભાઈ,
હંસાબેન કવાના ભાઈ. સ્વ. શાંતાબેન ખોડીદાસ નાનજી સિદ્ધપુરાના જમાઈ. રશ્મિ ધર્મેશ મકવાણા,
મીનલ ભાવેશ પરમાર, જયના કાકા. સાદડી 26મીએ 5થી 7. ઠે.ઃ લુહાર સુથાર વાડી, અંબા માતા
મંદિરની પાસે, કાર્ટર રોડ નંબર 3, બોરીવલી (પૂ.).
ઔદીચ્ય સહસ્ર બસિયા બ્રાહ્મણ
રહિયોલના ગં.સ્વ. ચંદ્રકાંતાબેન જોષી (ઉં. 89) તે સ્વ.
ગોરધનદાસ કેશવલાલ જોષીના પત્ની. પ્રવિણાબેન, નીતિન, તુષાર, અમિતના માતા. યોગેન્દ્રકુમાર
ગોર, મિતા, રૂપા, નિમિષાના સાસુ. સ્વ. રેવાશંકર, સ્વ. જયંતીલાલ, ડાહ્યાલાલ, સ્વ. નટવરલાલ,
સ્વ. શાન્તાબેન, સ્વ. જાનકીબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. કોદરલાલ અંબાશંકર ગોરના પુત્રી.
23મીએ સોમવારે દેવલોક પામ્યા છે. બન્ને પક્ષ તરફથી પ્રાર્થના સભા 26મીએ ગુરુવારે સાંજે
4થી 7. ઠેજ.ઃ મંડપેશ્વર સિવિક ફેડરેશન, એમ. સી.એફ. સ્વામિંગ પુલ કમ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,
જિમખાના રોડ, પ્રેમ નગર, બોરીવલી (પ.).
કચ્છી ભાટિયા
મહેશ પાલેજા (ઉં. 78) તે સ્વ. ભાનુમતી જમનાદાસ પાલેજાના
પુત્ર. સંધ્યાના પતિ. સ્વ. જયંત, સ્વ. ભરત, સ્વ. દિલીપ, સ્વ. રશ્મી હેમંત વેદ, ધીરેન,
ઉદય, વિજયના ભાઈ. સ્વ. મધુરી હંસરાજ કાપડિયાના જમાઈ. ભાવના અનિલ મર્ચન્ટ, કીર્તિ તુષાર
આશરના બનેવી. મંગળવાર 24મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા શુક્રવાર 27મીએ સાંજે
5થી 6.30. ઠે.ઃ લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
મોઢ વણિક
ભાવનગરના ગં.સ્વ. શાંતાગૌરી શાહ (ઉ. 99) રવિવાર 22મીએ
શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નટવરલાલ હરજીવનદાસ શાહના પત્ની. સ્વ. શિવલાલ છગનલાલ શાહ
અને સ્વ. મોતીબેનના દીકરી. જયંતભાઈ, સ્વ. કિરીટભાઈ, રેખાબેન સુધીરભાઈ ઝવેરી, નિશાબેન
મનીષભાઈ જીવાણીના માતા. રશ્મિબેન, ગં.સ્વ. જયશ્રીબેન, સુધીરભાઈ જગદીશભાઈ ઝવેરી, મનીષભાઈ
મનસુખલાલ જીવાણીના સાસુ. પૂજા, દિપાલી, મિતેષ, પાર્થ, અમી, નિકિતા, નીરવ, નિર્ઝરીના
દાદી / નાની. લૌ. વ્ય. બંધ છે.
વિસનગરા નાગર બ્રાહ્મણ
ભાયંદરના જગદીશચંદ્ર પ્રાણલાલ જાની 23મીએ હાટકેશ શરણ
પામ્યા છે. તે સ્વ. ગુણવંતીબેનના પતિ. જિગ્નેશભાઈ, બીના ભટ્ટ, જાગૃતિ ત્રિવેદીના પિતા.
દીપિકાબેન, દીપક ત્રિવેદી, જયેશ ભટ્ટના સસરા. જશના દાદા. બેસણું 28મીએ સાંજે 4થી
6. ઠે.ઃ બિલ્ડિંગના ટેરેસ પર, 204 એ વિંગ, વેંકટેશ્વર નગર બિલ્ડિંગ નં. 5, કેબિન રોડ,
ભાયંદર (પૂ.), થાણે.
કપોળ
મહુવાવાળા સ્વ. ત્રિવેણીબેન પ્રતાપરાય જીવનલાલ ગાંધીના
પુત્ર જયંતભાઈ (ઉં. 77) 25મીને બુધવારે શ્રીજી
ચરણ પામ્યા છે. તે લતાબેનના પતિ. ભાવિક, વંદનાના પિતા. સ્વ. સવિતાબેન મુલજીદાસ પારેખ,
સ્વ. ધીરૂભાઈ, સ્વ શશીકલા મનહરલાલ પારેખ, સ્વ. ધરણીધરભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. હર્ષાબેન
ભરતકુમાર મેહતા, સુરેશભાઈના ભાઈ. ચંપાલાલ ભાવસારના જમાઈ. પ્રાર્થના સભા 27મીને શુક્રવારે
સાંજે 5થી 7. ઠે.ઃ બાલાશ્રમ , મથુરદાસ રોડ,
અતુલ ટાવર નજીક, કાંદિવલી (પ.).
કચ્છી લોહાણા
સંઘડના શશીકાંત ઠક્કર (ઉં. 76). તે સ્વ. ઓધવજી મુલજી
તથા સ્વ. કંકુબેન ઠક્કર (રૂપારેલ)ના પુત્ર.
સ્વ. દયાબેન લખમસિ રાયકુંડલિયાના જમાઈ. કમલાબેનના પતિ. ભાવિક, જેમિનીના પિતા. સ્વ.
નરભેરામભાઈ, સ્વ. પ્રેમાબેન, ગં. ભાનુબેન, સ્વ. શાંતાબેન, સ્વ. દમયંતીબેન, ગં. મુક્તાબેન,
સ્વ. હંસાબેનના ભાઈ 24મીએ સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા 26મીએ સાંજે 5થી 7. ઠે.
ઃ લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ). લૌ. વ્ય. બંધ છે.
હિન્દુ જનક્ષત્રિય
માતરવાણીયાના જયાબેન કાંતીભાઈ પરમાર (ઉં. 65) તે બીપીનભાઈ,
રાજેશભાઈના માતા. પૂજાબેન, અનિતાબેનના સાસુ. ભાગ્ય, કાવ્ય, સૌમ્ય, દિવ્યાના દાદી.
22મીએ રામચરણ પામ્યા છે. પ્રાર્થના સભા 26મીએ ગુરુવારે 5થી 7. ઠે.ઃ શ્રીકૃપા બિલ્ડીંગ,
પી-4, કાર્ટર રોડ નં.5, બોરીવલી (પૂ.).