કવીઓ જૈન
ભુજપુરના
પ્રિતી દેઢિયા (ઉં. 53) 20મીએ અવસાન પામ્યા છે. તે ભાનુમતી ચંપકલાલના પુત્રવધુ. જીતેન્દ્રના પત્ની. હર્ષ, જેનિશના માતા. હંસાબેન (મણી)
મણીલાલની પુત્રી. રશ્મી, રૂપેનના બેન.
પ્રા. : કરસન લધુ નિસર હોલ, દાદર. 2થી 3.30.
નાની
તુંબડીના હેમેન્દ્ર સતિયા (ઉં. 58) 20મીએ અવસાન પામ્યા છે. તે અમૃતબેન સુરજી (બાબુભાઈ) પાલણના પુત્ર. દિનાબેનના પતિ. અપૂર્વ, હિરલના પિતા. કુસુમ વસનજી મુરજી, હેમલતા ચંદ્રકાંત ડુંગરશી, ઈંદિરા (હીના) ચંદ્રકાંત મોરારજી, સુસ્મિતા બિપીન વૃજલાલ, વીણા હસમુખ વેલજીના ભાઈ. લીલાવતીબેન ગાંગજી ચાંપશીના જમાઈ. પ્રા. : માટુંગા ક.શ્વે.મૂ. જૈન સંઘ : નારાણજી શામજી વાડી. 4થી 5.30.
દશા
શ્રીમાળી સ્થા. જૈન
મરમઠ
(વેકરી)ના સ્વ. હીરાબેન પ્રભુદાસભાઈ શેઠના દીકરા દિવ્યાંશુ શેઠ (ઉં. 66) 18મીએ અરિહંતશરણ પામ્યા છે. તે હરિતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. જયેશભાઈ, નીરૂબેન કિરીટભાઈ દોશી, આરાધનાબેન અશ્વિનભાઈ દેસાઈના ભાઈ. સરલાબેનના દિયર. સ્વ. દલીચંદભાઈ, સ્વ. સોભાગચંદભાઈ, સ્વ. સુરેશભાઈ શેઠના ભત્રીજા. સિદ્ધિ હાર્દિક કારિયાના કાકા. પારસ, રોહન, પિનલના મામા. ચક્ષુદાન તથા ત્વચાદાન કર્યું છે. લૌ. વ્ય. બંધ છે.
દશા
શ્રીમાળી જૈન
સરદારના
અનિલભાઈ દોશી (ઉં. 89). તે ધીરજલાલ નરભેરામ દોશીના પુત્ર. કુંદનબેનના પતિ. જીતેશ, સ્વ. દીપ્તિ, નિલેશના પિતા. સુલેખા, રેખાના સસરા. હરજીવન પોપટલાલ પાડલિયાના જમાઈ 21મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
જૈન
બાયઠના
ગં.સ્વ. સોનબાઈ ગોશર (ઉં. 92) 21મીએ
અરિહંતશરણ
પામ્યાં છે. તે સ્વ. રતનશી હીરજી ગોશરના પુત્રવધૂ. સ્વ. મુલજીભાઈના પત્ની. સ્વ. ત્રિકમજી પત્રામલ લોડાયાની પુત્રી. ગં.સ્વ. પ્રેમિલા, સ્વ. ચેતના, મહેન્દ્ર, નિતેશ, ગં.સ્વ. ખ્યાતિના માતા. સ્વ. ધનજીભાઈ, સ્વ. પદમશીભાઈ, સ્વ. નારાણજીભાઈ, પ્રતાપભાઈ, સ્વ. માલતીબેન (મેધબાઈ) તારાચંદ મોતાના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, 23મીએ
4થી
5.30. લૌ.
વ્ય. બંધ છે. ઠે. : ગોપુરમ હોલ, પુરુષોત્તમ ખેરાજ સ્ટેટ, જ્ઞાનસરિતા સ્કુલની બાજુમાં, આર.પી. રોડ, મુલુંડ (પ.).
જૈન
પાલિતાણાના
સ્વ. શાંતાબેન જયંતિલાલ કરસનદાસ શેઠના પુત્ર પ્રવીણચંદ્ર શેઠ (ઉં. 84) સોમવાર, 22મીએ અવસાન પામ્યા છે. તે પુષ્પાબેનના પતિ. દિપેશભાઈ, ભાવેશભાઈ, ધર્મેશભાઈના પિતા. મનસુખલાલ હેમચંદ સંઘવીના જમાઈ. સ્વ. મંછાબેન ચિમનલાલ, સ્વ. રસિલાબેન મહિપતભાઈ શાહ, સ્વ. રંજનબેન કનૈયાલાલ સંઘવી , સ્વ. લતાબેન અજયકુમાર લાલાજી, સ્વ. અજીતભાઈ, નીતાબેન શરદકુમાર શાહના ભાઈ. ઠે. : 106 /ઇ, શાંતિનગર, 98 નેપિયન્સી રોડ. વાલ્કેશ્વર, મુંબઈ.
ઘોઘારી
વીસા શ્રીમાળી જૈન
સાવરકુંડલાના
સ્વ. જગજીવનદાસ બાઉચંદ દોશીના પુત્ર વસંતરાય દોશી (ઉં. 93) 21મીએ અવસાન પામ્યા છે. તે હંસાબેનના પતિ. મીનાબેન, આરતીબેન, રૂપાબેન, દીપકભાઈના પિતા. સ્વ. દલસુખભાઈ, સ્વ. કિરીટભાઈ, ધર્મેન્દ્રભાઈ, સ્વ. મંગળાબેન, સ્વ. મુક્તાબેન, સ્વ. ઉષાબેન, રાજુલબેનના ભાઈ. સ્વ. વિનાયકલાલ બાવચંદ મહેતાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી
દશા શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સંઘ
રામપુરા
(ભાનકોડા)ના જયંતીલાલ શાહ (ઉં. 80) 21મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ઉષાબેનના પતિ. સ્વ. શંગારબેન મણિલાલ મોહનલાલ શાહના પુત્ર. વિશાલ જયંતીલાલ શાહ, શેફાલી રચિક કોઠારી, પાયલ પ્રશાંત મહેતાના પિતા. રમેશભાઈ દાગલીના જમાઈ. હીરાભાઈ, બાબુભાઈ, કાંતિભાઈ, સોમચંદભાઈ, મોતીભાઈ, જશવંતભાઈ, રમેશભાઈ, માર્ગાબેન, સવિતાબેન, સંતાબેન, લલિતાબેનના ભાઈ. ભાવયાત્રા 23મીને મંગળવારે સવારે 10થી 12. ઠે.ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સર્વોદય હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝ સામે, બોરીવલી (પ.).
હાલાઈ લોહાણા
થાણાના
રંજન તન્ના (ઉં. 71) રવિવાર, 21મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ઉપેન્દ્ર વસંતરાય તન્નાના પત્ની. હિમાંશુ, વિશાલના માતા. બિંદુ, રૂપાલીના સાસુ. યશ, દેવાંશી, આદિત્યના દાદી, સ્વ. લલીતાબેન તથા સ્વ. વૃજલાલ તુલસીદાસ ગણાત્રાના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, 23મીએ સાંજે 4થી 5. ઠે.ઃ રઘુવંશી હોલ, શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, ખારકર આળી, થાણા (પ.). લૌ. વ્ય. બંધ છે.
પંચાલ
મનુભાઈ
ગિરધરલાલ પંચાલ 19મીને શુક્રવારે અવસાન પામ્યા છે. તે ઈલાબેનના પતિ. રાકેશભાઈ, દર્શનાબેનના પિતા. પ્રીતિબેન, સુકેતુના સસરા. ક્ષમ્યના દાદા. મનાક્ષ, કહાનના નાના. પ્રાર્થનાસભા
24મીને
બુધવારે સાંજે 4થી 6. ઠે.ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બોરીવલી, લોકમાન્ય તિલક રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ
લોહાણા
શાંતુબેન
(સુધાબેન)
રમણિકલાલ બદિયાણી (ઉં. 80). તે કંચન ધર્મેશ વડોદરીયાના માતા. ગો.વા. ચંદ્રિકાબેન મથુરાદાસ મજીઠીયા, ગો.વા. જયાબેન ગિરિધરદાસ દાસાણી, ગો.વા. હંસાબેન રમણદાસ બદિયાણી, ગો.વા. વલ્લભદાસ, રમણભાઈ, સુંદરભાઈના બેન. ગો.વા. હીરાબેન અને હરિદાસ ઠાકરસી બદિયાણીના દીકરી. વૃંદાના નાની રવિવાર, 21મીએ શ્રીજીચરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, 23મીએ સાંજે 5થી 6. ઠે.ઃ મહિલા આધારિકા હોલ, પાવનધામની બાજુમાં, મહાવીર નગર, કાંદિવલી (પ.).
વોરા
ડાંગરવાડાના
ગોગનભાઈ મોહનભાઈ વોરા 21મીને રવિવારે અવસાન પામ્યા છે. તે સુરેશભાઈના પિતા. જેઠાભાઈ, ભરતભાઈના ભાઈ. જીતુભાઈ જેઠાભાઈ વોરા, જયેશભાઈ જેઠાભાઈ વોરાના મોટા બાપુ. બેસણું 24મીને બુધવારે સવારે 8થી 10. ઠે.ઃ શ્રી ગણેશ એપાર્ટમેન્ટ ચિત્રકૂટ ધામ - ર, અક્ષર માર્ગ, રાજકોટ.
હાલાઈ
ભાટિયા
જામનગરના
ગં.સ્વ. દિપીકાબેન જમનાદાસ આશર (ઉં. 79). તે ગં.સ્વ. મોંગીબેન હીરજી આશરના પુત્રવધૂ. ગં.સ્વ. ગંગાબેન પ્રેમજી આશરના પુત્રી. મીનાક્ષી ઉદયાસિંહ પાલીચા, જીગ્ના મહેશકુમાર આશર, શીતલ જીતેશકુમાર આશર, મિહિરના માતા. વૃષાલીના સાસુ. તે રમીલાબેન, રાજનીબેન, દિનેશભાઈના બહેન 21મીને રવિવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.