• રવિવાર, 07 જૂન, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

મોટી ઉનડોઠના હરખચંદ વિસરીયા (ઉં. 63) 3જીએ અવસાન પામ્યા છે. તે સ્વ. ગોરબાઈ દામજીના પુત્ર. સ્વ. ભારતીના પતિ. સ્વ. ધનબાઈ દામજીના જમાઈ. સ્વ. હીરબાઈ, પુષ્પાના ભાઈ. મિત્તલ, પલ્લવી, પ્રિયંકા, બીજલ, કેનીલના પિતા. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ દામજી લધુ ગુલિતા એપાર્ટમેન્ટ, લોટસ કંપાઉન્ડ, અચોલે રોડ, નાલાસોપારા (પૂ.).

 

કુંદરોડીના શાંતાબેન મામણીયા (ઉં. 82) 3જીએ અવસાન પામ્યાં છે. તે મમીભાઈ વેલજી ઘેલાના પુત્રવધૂ. વલ્લભભાઈના પત્ની. જયેશ, નિલેશ, રીટાના માતા. નિર્મળા નાનજી છેડાના પુત્રી. સાકર, હસમુખ, પ્રફુલ, વાસંતીના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ નિલેશ મામણીયા, બી-202, હરી એપાર્ટમેન્ટ, વસીયતપાડા-1, કુરાર વિલેજ, મલાડ (પૂ.).

 

કોટડી (મહાદેવપુરી)ના મણીલાલ નાગડા (ઉં. 83) 3જીએ અવસાન પામ્યા છે. તે સ્વ. રતનબેન ગોસર વરસંગના પુત્ર. મુલબાઈના પતિ. હિતેષ, પીયુષના પિતા. લક્ષ્મીચંદ, કલ્યાણજી, અમૃત, રાજેશ, ચંદ્રીકાના ભાઈ. લક્ષ્મીબેન દેવજી વરજાંગના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ મણીલાલ ગોસર, એ/3, વિનાયક સદન, એલ. બી. એસ માર્ગ, ભાંડુપ (પ.).

 

ઘોઘારી દશાશ્રીમાળી જૈન

વણોટના સ્વ. ભૂપતરાય શામજી મેહતાના પુત્ર અશોકભાઈ (ઉં. 70) બુધવાર, 3જીએ અરિહંતશરણ પામ્યા છે. તે કલ્પનાબહેનના પતિ. સ્વ. વનેચંદ વચ્છરાજ શાહના જમાઈ. શારદા વિનોદ શેઠ, રેખા ભાસ્કર મેહતા, નયના પ્રફુલ શાહ, જયશ્રી અશોક દામાણી, ભાવના અતુલ મેહતા, સ્વ. હસમુખ, વિપુલના ભાઈ. ભૂમિકા, ભવ્યતા, ચાર્મી, સ્વ. વૃષાંકના પિતા. પ્રાર્થનાસભા રવિવાર, 7મીને રવિવારે, સાંજે 4 થી 6. ઠે.ઃ દશાશ્રીમાળી વાડી, દહાણુ રોડ.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ભદ્રાવળના ગિરધરલાલ મોહનલાલ ગાંધીના પુત્ર શશીકાંત (ઉં. 70) મંગળવારે 2જીએ અરિહંત શરણ પામ્યા છે. તે ભારતીબેનના પતિ. જતીન-કુનાલના પિતા. શ્રૃતિ-કોમલના સસરા. મહેન્દ્રભાઈ- ભુપતભાઈ- આશાબેન-િકશોરકુમારના ભાઈ. સાસરા પક્ષ ભાઈચંદભાઈ રુગનાથ શાહના જમાઈ. પ્રાર્થનાસભા 7મીએ  સવારે 10થી 12. ઠે.ઃ રઘુલીલા મોલ જાસ્મિન બેન્ક્યુએટ હૉલ, ચોથે માળે, પોઈસર બસ ડેપોની બાજુમાં, કાંદિવલી (પ.).

 

ઘોઘારી દશા શ્રીમાળી જૈન

પાલીતાણાના ગં.સ્વ. શારદાબેન ભાનુચંદ્ર મહેતા (ઉં. 90). તે સ્વ. વિજયાબેન મનસુખલાલ શાહના દીકરી. રાજુભાઈ, નિલેશભાઈના માતા. મીતાબેન, હીનાબેનના સાસુ. મનહરભાઈ, ભૂપતભાઈના ભાભી. પીયૂષભાઈ, ચંદ્રાબેન, સરોજબેન, સ્વ. કનુભાઈ, રમેશભાઈ, ઉપેનભાઈ, મહેશભાઈ, જશુમતીબેનના બેન ગુરુવારે 5મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. નિ.ઃ નિલેશભાઈ ભાનુચંદ્ર મહેતા, 903- પમ્પા કો. ઓ. સોસાયટી, ગજાનન કોલોની રોડ, એસઆરવી હૉસ્પિટલની બાજુમાં, ગોરેગામ (પ.).

 

દશા શ્રીમાળી દિગંબર જૈન

જેતપુરના જયવંતીબેન દેસાઈ (ઉં. 97) 4થીએ અવસાન પામ્યાં છે. તે બાલુભાઈ ભુરાભાઈ કામાણીનાં દીકરી. સ્વ. મનહરલાલ પ્રાણલાલ દેસાઈનાં પત્ની. નિખિલ, જગદીશ, નયનાનાં માતા. રેખા, સુનિતા, રાજુભાઈ ગાંધીનાં સાસુ. સુનિલ, નિરવ, આદિત્ય, વૈશાલી, હર્ષ, નેહલનાં દાદી. પ્રાર્થનાસભા રવિવાર 7મીએ સવારે 10થી 12. ઠે.ઃ એફી-પી-એચ ગરવારે સભાગૃહ, પાંચમે માળે, લાલા લજપત રાય રોડ, હાજીઅલી, મુંબઈ.

હિન્દુ મરણ

કચ્છી લોહાણા

કચ્છ-અંજારના મેઘજી ઠક્કર (ગંધા) (ઉં. 79) સોમવાર, 1લીએ શ્રીરામશરણ પામ્યા છે. તે સ્વ. શાંતાબેન પ્રાગજી કાનજી ગંધાના પુત્ર. ગં.સ્વ. મીનાબેનના પતિ. સ્વ. કરમશી નારણજી કતિરાના જમાઈ. ગં.સ્વ. ટિલીબેન ભુપેન્દ્ર તન્ના, નીલાબેન ભુપેન્દ્ર પરબીઆના ભાઈ. મનિષ, વિદ્યા, પુનિતના પિતા. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

ભાવનગરના ગં.સ્વ. દીપ્તિબેન પરમાર (ઉં. 87) 4થીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. જયંતભાઈના પત્ની. સ્વ. વર્ષા, ફાલ્ગુની, નિકિતા, નંદિતાના માતા. લૌકિક વ્યવહાર બંધ છે.

 

સિહોર સંપ્રદાય અગિયારસે ઔદીચ્ય બ્રાહ્મણ

કાંદિવલીના સ્વ. પ્રભાલક્ષ્મી હરિપ્રસાદ ઔદીચ્યના પુત્ર ત્રિલોકનાથ (ઉં. 79). તે સ્વ. નિરંજના (બેનાબેન)ના પતિ.  જીગ્નેશ, પીતાંબરીના પિતા. વિક્રમ, અજયના ભાઈ. સ્વ. રતિલાલ પુરષોત્તમ દવેના જમાઈ 5મીએ કૈલાસવાસ પામ્યા છે. બન્ને પક્ષની સાદડી રવિવાર, 7 મીએ સાંજે 4થી 6. ઠે.ઃ વર્ધમાન સ્થાનકવાસી જૈન હૉલ, ડાયમંડ ટોકઇસ સામ, એલ ટી રોડ, બોરીવલી (પ.).

 

કચ્છી લોહાણા

સ્વ. દમયંતીબેન (ડાઈભેણ) નરશીભાઈ રૂપારેલ/ઠક્કર સંગડવારાના પુત્ર મોહનલાલનાં પત્ની મંગળાબહેન (ઉં. 73). તે સ્વ.કંકુબહેન તુલસીદાસ માણેકનાં પુત્રી. વિશાલનાં માતા. વસુમતીબેન, નીર્મળાબેન, વનીતાબેન, દક્ષાબેન, હરીશભાઈ, સ્વ.અશ્વિનભાઈ, સ્વ. હરીલાલભાઈ, રામજીભાઈ, સ્વ. અમરુતબેન, ગં. સ્વ. ગંગવરીબેનનાં ભાભી/બેન બુધવાર 3જીએ શ્રી રામશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 6ઠ્ઠીને શનિવારે 5 થી 6.30 ઠેઃ ગીતાહૉલ, શ્રી જલારામ મંદિરની બાજુમાં દીનાબાબા પાટીલ સ્ટેટ, ભાંડુપ (પ.).

 

કચ્છી લોહાણા

વડવા (હાજાપુર) કચ્છના સ્વ. રતનબેન દયારામ લધા પવાણીના પુત્રવધૂ કમળાબેન (ઉં. 95) 1લીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. કલ્યાણજીભાઈના પત્ની. સ્વ.દેવકાબેન કાનજીભાઈ પોપટના દીકરી. બકુલાબેન નીતિનભાઈ પલણ, હીનાબેન પ્રકાશભાઈ ઠક્કર, દક્ષાબેન, સ્વ. પ્રકાશભાઈ, કવિતાબેન પંકજભાઈ ગોંડલિયાના માતા. સરલાબેન ગોવિંદજીભાઈ પવાણી, હસુમતીબેન વલ્લભદાસ પવાણીના જેઠાણી. સ્વ. ધનજીભાઈ, સ્વ. હરીલાલભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. રસિકભાઈ, કિશોરભાઈના બેન. પ્રાર્થનાસભા તથા લૌ.વ્ય. બંધ છે.

 

હિન્દુ

ડૉ. હર્ષદ ડૉક્ટર (ઉં. 92) અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, 7મીએ સવારે 10.30થી બપોરે 12.30. ઠે. ઃ નહેરુ સેન્ટર, વરલી.

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
હેડલાઇન્સ