• બુધવાર, 18 માર્ચ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

ગોધરાના ગાંગજી (બાબુભાઇ) ગંગર (ઉં. 86) 14મીએ અવસાન પામ્યા છે. તે વેલબાઇ વીરજી પાસુના પુત્ર. પુષ્પાબેનના પતિ. અનીલા, મહેન્દ્ર, શૈલા, રાજેશના પિતા. જેઠાલાલ, ચંચલબેન રામજીના ભાઇ. લખમીબેન પ્રેમજી રવજીના જમાઇ. પ્રા.: કરસન લધુ નિસર હોલ. 4થી 5.30. ચક્ષુદાન કર્યું છે. 

 

ગુંદાલાના મણીલાલ (અશ્ક) રાંભિયા (ઉં. 84) 15મીએ પામ્યા છે. તે દેવકાંબેન/ઝવેરબેન કેશવજી ખેતશીના પુત્ર. સ્વ. રતનબેનના પતિ. નીકીતાના પિતા. લક્ષ્મીબેન પોપટલાલ (દામજી) મુરજીના જમાઈ. રૂક્ષ્મણી ગાવિંદજી ગાલા, હેમલતા વસંતલાલ દેઢિયા, જ્યોતી જયંતીલાલ શેઠીયા, હેમકુંવર મનસુખ ગાલા, મહેન્દ્ર, રશ્મિ યોગેશ સતીયા, ઉષા પ્રવિણ કેનીયા, મીના નવીન સાવલા, અતુલના ભાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: મણીલાલ રાંભીયા, બી/204, ગોપાલ નિવાસ, (સોહિલ એનેક્ષ), રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ (પ.). 

 

કપાયાના હરખચંદ સંગોઈ (ઉં. 69) 14મીએ અવસાન પામ્યા છે. રતનબેન રામજી (ગગુ મુરા)ના પુત્ર. નયનાના પતિ. મિકીન, વૃષ્ટિના પિતા. પાનબાઇ ખીમજી, પુષ્પા પ્રેમજી, ઝવેર માવજીના ભાઇ. સુશીલા વ્રજલાલના જમાઇ. પ્રા.: કરસન લધુ હોલ, દાદર (પ.). 2થી 3.30. 

 

નાગલપુરના અ.સૌ. ચંદ્રિકા ગોગરી (ઉં. 75) 15મીએ અવસાન પામ્યા છે. તે સાકરબેન વિરજી મોનજીના પુત્રવધુ. અમૃતલાલના પત્ની. દિપક, નિલેશ, હિતેશના માતા. વેલબાઈ હીરજી ગગુ ગાલાના પુત્રી. સ્વ. રમણીક, સ્વ. અમરચંદ, સ્વ. કિશોર, ફુલચંદ, મહેન્દ્ર, મહેશ, સ્વ. હિરાવંતી ચંપકલાલના બેન. પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન કર્યું છે. નિ.: અમૃતલાલ વીરજી, સી/2-6, મોતીષા જૈન પાર્ક, ભાયખલા, મું.-27. 

 

મચ્છુંકાંઠા વીસા શ્રીમાળી જૈન

વાંકાનેરના સ્વ. જેકુવરબેન છગનલાલ મકાનજી શાહના પુત્ર બળવંતભાઈ શાહ (ઉં. 90). તે ચંદ્રિકાબેનના પતિ. હિના કૌશિકભાઈ શાહ, હેમા પરેશ શાહ, વિરલ અલ્પેશ શાહના પિતા. જયંતીલાલ છગનલાલ શાહ, જસવંતિબેન જયંતીલાલ મહેતાના ભાઈ. મૂળીબેન છગનલાલ રાજપાલના જમાઈ સોમવાર, 16મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી દેરાવાસી જૈન 

જેતપુરના અ.સૌ. નલિનીબેન શાહ (ઉં. 78) 15મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ભરતકુમાર ચુનીલાલ શાહના પત્ની. શ્રેણિક, અનુજના માતા. ચૈતાલી, નતાષાના સાસુ. સ્વ. જીવનલાલ ઓધવજી બાખડાના દીકરી. ઇશાન, ક્રિષા, જીયાના દાદી. પ્રાર્થનાસભા 17મીએ 5થી 7. ઠે.: જલારામ હૉલ, હાટકેશ સોસાયટી, રોડ નં 6, જેવિપીડી સ્કીમ, જુહુ, મુંબઈ-49.

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

લીંબડીના સ્વ. સોહનલાલ મણીલાલ ગાંધીનાં પત્ની પુષ્પાબેન (ઉં. 97). તે હરેશભાઈ, જયેશભાઈ, અજયભાઈ, બીનાબેન જયેશકુમાર દોશી, વિશાખા દીપકકુમાર શાહનાં માતા. સ્વ. વૃજલાલ વીરપાળ માથકીયાનાં દીકરી. સ્વ. વસંતભાઈ, સ્વ. જયંતીભાઈ, રમણભાઈ, સ્વ. નાનાલાલ, સ્વ. નટુભાઈનાં બેન. અજરામર સંપ્રદાયનાં સાધ્વી રત્ન પૂ. અશ્વિનાબાઈ મહાસતીજીનાં સંસારી કાકી 14મીને શનિવારે અરિહંતશરણ પામ્યાં છે. સાસરી પક્ષ તથા પિયર પક્ષ તરફથી સાદડી પ્રથા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: હરેશકુમાર સોહનલાલ ગાંધી, 2-એ 201, યુનીટી એપાર્ટમેન્ટ્સ, દામોદર પાર્ક, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (પ.).

 

સ્થાનકવાસી જૈન 

પીપળવાના સ્વ. ગુણવંતરાય રાયચંદ બિલખિયાના પત્ની. ચંદ્રકાંતભાઈ જીવનલાલ મેહતાના દીકરી ગં.સ્વ. હેમલતાબેન બિલખિયા (ઉં. 85) 15મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે અનિલ, જાગૃતિ, રાજેશના માતા. રમેશકુમાર કોઠારી, શીતલ, કામિનીના સાસુ. સ્વ. હર્ષદભાઈ, અશોકભાઈ, સ્વ. શશીકાંતભાઈ, કિર્તીભાઈ, બંકિમભાઈ, સ્વ. ઇન્દુબેન, સ્વ. સ્નેહલતાબેનના બહેન. પ્રાર્થનાસભા મંગળવાર, 17મીને સવારે 10થી 12. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).

 

માંગરોળ સ્થાનકવાસી જૈન

માંગરોળના ગં.સ્વ. કિશોરીબેન ભણશાલી (ઉં. 77). તે સ્વ. શાંતિલાલનાં પત્ની. સમીરનાં માતા. સ્વ. ધનવંતીબેન ત્રિભોવનદાસ ભણશાલીનાં પુત્રવધુ. સ્વ. વલ્લભદાસ અમરચંદ શાહનાં પુત્રી. સ્વ. પ્રવિણભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. રસિકભાઈ, ચંદ્રકાંતભાઈ, જગદીશભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. અશ્વિનભાઈ, સ્વ. શુભદ્રાબેન, ભાનુબેન, સરલાબેનનાં ભાભી 15મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

સુરત વીસા ઓસવાલ શ્વે. જૈન મૂ.પૂ.

પૂર્ણિમાબેન ઝવેરી (ઉં. 76). તે સ્વ. હરીશનાં પત્ની. સ્વ. મંગલાબેન તલકચંદ ઝવેરીનાં પુત્રવધૂ. સ્વ. નવીનભાઈ છોટુભાઈનાં પુત્રી. વૈશાલી મનીષ, સ્વ. તેજસનાં માતા. કલ્પના-ઉષાકાંતનાં ભાભી 15મીએ દેવલોક પામ્યાં છે. પ્રાર્થનાસભા મંગળવાર, 17મીએ સાંજે 4થી 6. ઠે.: વનિતા વિશ્રામ.

હિન્દુ મરણ

કચ્છી લોહાણા

અંજારના સ્વ. શાંતાબેન શામજી વલ્લભજી કોઠારીનાં પુત્રવધૂ જયાબેન (ઉં. 80) 14મીએ રામશરણ પામ્યાં છે. તે અશ્વિનભાઈનાં પત્ની. સ્વ. કસ્તુરબેન કુંવરજી જેઠમલ સચદેનાં પુત્રી. તેજલ વિપુલભાઈ શુક્લ, હેતલ રાજેશ મુલાણીનાં માતા. સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. વેલજીભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. કિરીટભાઈ, સ્વ. મદાલસાબેન દેવજી કતીરાનાં ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી મોઢ વૈષ્ણવ વણિક

રાણપુરના ભરતભાઈ શાહ. મૃદુલાબેનના પતિ. સ્વ. ચંપાબેન વાડીલાલના પુત્ર. મહેન્દ્રભાઈ, સ્વ. અશોકભાઈ, સ્વ. કિશોરભાઈ, કોકિલાબેન (નિમેષકુમાર) ઝવેરીના ભાઈ. સ્વ. વાડીલાલ પોપટલાલના જમાઈ 10મીએ સ્વર્ગવાસ પામ્યા છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી લોહાણા

તલાલાના કુંદનબેન ખખ્ખર (ઉં. 79). તે સ્વ. ચીમનલાલ મોહનલાલ ખખ્ખરનાં પત્ની. સ્વ. અમૃતલાલ વલ્લભદાસ માધવાણીનાં દીકરી. દિનેશ, પન્ના શાહ, ઇલા ગોટેચાનાં માતા. સોનલબેન, જયેશભાઈ, મહેશભાઈનાં સાસુ. સ્વ. ચંદુભાઈ, સ્વ. મુકુંદભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. પ્રભુદાસભાઈનાં ભાભી 16મીએ શ્રીજીચરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 17મીએ સાંજે 5થી 7. ઠે.: શ્રી લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એકસ. રોડ, કાંદિવલી (પ.).

 

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય

રાનપુરવાલા (જૂનાગઢ)ના કરસનદાસ, મોનજીભાઈ, નાગજીભાઈ મેરના પૌત્ર. મરહરલાલ નાગજી મેરના દીકરા જીતેન્દ્ર (ઉં. 48) 12મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે પરભુદાસ દામોદરદાસ બોસમીયાના ભાણેજ. ઠે.: બી35/66, સરાય નંદન, ખોજવા, બનારસ.

 

બાલાસિનોર દસાનીમા વણિક

સ્વ. સાવિત્રીબેન કાંતિલાલ દેસાઈ (ચાહગરમ)ના પુત્ર જગદીશભાઈ (ઉં. 72) રવિવાર, 15મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સુધાબેનના પતિ. સ્વ. કલાબેન કિર્તનલાલ શેઠના જમાઈ. મિહિર, કુણાલના પિતા. ફાલ્ગુની, હેમાલીના સસરા. પ્રાર્થનાસભા, બારમાં, તેરમા, લૌ. પ્રથા બંધ છે.

 

ચીખલી મોઢ વણિક 

ઉષાબેન શેઠ (ઉં. 82) 15મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. સુરેશભાઈ બાબુલાલ શેઠના પત્ની. સ્વ. શાંતાબેન અને સ્વ. યશવંતભાઈ શ્રૉફના પુત્રી. મુગ્ધા મહેશ કારખાનીસ, રચના ઉદિત માસ્ટર, સ્વ. પૂર્વી ધ્રુવ પટેલના માતા. સુધીરભાઈ, સ્વ. ઝરણાબેન, મહેશભાઈના ભાભી. ભાવનાબેન, ઉમાબેનના જેઠાણી. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

અમરેલીવાળા સ્વ. ઇન્દુમતી છોટાલાલ મહેતા (ભુવા)ના પુત્ર પ્રવિણભાઈ (ઉં. 76) 15મીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે દિપાબેનના પતિ. કવિતા ચિરાગકુમાર દેસાઈ, હિતેમના પિતા. મેઘાના સસરા. અરુણભાઈ, રીટાબેન દિનેશકુમાર સંઘવી, રૂપા સંજય મહેતાના ભાઈ. હરકીશનદાસ પરશોત્તમદાસ મહેતાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ    

રાજુલાવાળા સ્વ. માધવજી જેઠાલાલ પારેખના પુત્ર સ્વ. કાન્તિલાલના પત્ની ગં.સ્વ. મીનાક્ષીબેન (ઉં. 86). તે અલકા પ્રદીપકુમાર દોશીના માતા. ભરતભાઈ, અતુલભાઈ, સ્વ. સ્નેહલતા ચુનીલાલ મહેતા, ગં.સ્વ. નિર્મળા જવાહર પારેખના ભાભી. ચંપકલાલ ત્રિભોવનદાસ ખારાવાળાની પત્રી 15મીને રવિવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 17મીને મંગળવારે સાંજે 5થી 7. ઠે.:  લાવન્ડેર બાગ, બીજે માળે, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, 90ફીટ રોડ, ગરોડિયાનગર, ઘટકોપર (પૂ.).

 

અનાવિલ બ્રાહ્મણ 

વલસાડના ગં.સ્વ. સુવાર્ણાબેન (ઇન્દુબેન) શંકરજી દેસાઈ (ઉં. 97) 15મીએ દેવલોક પામ્યાં છે. તે દીપક, જ્યોતિ, સ્વ. અમરના માતા. ઉમાબેન, હેમનભાઈ, હેમાના સાસુ. વિવેક, વિધિના દાદી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: ઈ/86, ટીચર્સ કોલોની, ચાર બંગલા, સહયોગ નગર, અંધેરી (પ.). 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો
હેડલાઇન્સ