પોરબંદર દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
પોરબંદરના સ્વ. રંજનબેન ચંપકલાલ અડોદરાના પુત્ર ઉદયભાઈ (ઉં. 65) તે કિરણબેનના
પતિ. યશના પિતા. ભાવિન, લાજુના ભાઈ. સ્વ. કુસુમબેન હરીલાલ બોઘાણીના જમાઈ, વીણાબેન અનિલભાઈ
પાટલીયા, કિરીટ-સ્મિતા, પિયુષ-જાગૃતિ, માલિની
શૈલેષભાઈ મહેતા, નિમેષભાઈના બનેવી. 14મીએ રવિવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
અને લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે.
કવીઓ જૈન
દેશલપુરના વસંત સાવલા (ઉં. 66) 13મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન કેશવજી
ઉમરશીના પુત્ર. અરુણાના પતિ. રોબીન, શરદના પિતા. તારાબેન ધિરજલાલ ગંગર, જાધવજી, વૃજલાલના
ભાઈ. રતનબેન લખમશી ખેતશી ગંગરના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: અરુણા વસંત સાવલા-
203, એસઆરએ બિલ્ડીંગ, ચંગુ મંગુ વડાપાવની સામે, આર.ટી. રોડ, દહિસર (પૂ.).
ખંભાતી વીસા શ્રીમાળી જૈન
ખંભાતના સ્વ. હીરાલાલ અંબાલાલ શાહના પત્ની મંજુલાબેન શાહ (ઉં. 88) તે સ્વ. મયુરીબેન,
રેણુકાબેન, સંજયભાઈ, મનીષભાઈના માતા. કીર્તીકુમાર, સ્વ. સુનિલભાઈ, મનીષાબેન, દિપ્તીબેનના
સાસુ. યશ્વી, હેત, ત્રિશાના દાદી. 13મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
રંઘોળા-ભાવનગરના સ્વ. નગીનદાસ મગનલાલ શાહના પુત્ર નિતીનભાઇ (ઉં. 70) તે રેખાબેનના
પતિ. મિહીર, આશાના પિતા. 11મીએ અરિહંતશરણ પામ્યા છે. પરેશભાઈ, નરેશભાઈ(રાજુ), પદમાબેન
નિરંજનકુમાર શાહ, રમાબેન મહેન્દ્રકુમાર શાહ,
રશ્મિબેન પ્રદીપકુમાર વોરા, જાગૃતીબેન નરેશકુમાર શાહના ભાઈ, કાન્તીલાલ ભૂરાભાઈ
સંઘવીના જમાઈ. ઠે.: નિતીનભાઈ નગીનદાસ શાહ,
સી 301, એન. જી. ડાયમંડ હીલ, નીયર ગૌરવ રેસીડન્સી, બેવરલી પાર્ક, મિરા રોડ(પૂ.).
સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
પાલિતાણાના સ્વ. કનૈયાલાલ રતિલાલ શાહ (પાપડિયા)ના પત્ની મીનાક્ષીબેન (ઉં.
72) શનિવાર 13મીએ અરિહંતશરણ પામ્યા છે. તે જિગ્નેશ-અલ્પા, હિરેન-રૂપલ, મિલન-અમીના માતા.
મોક્ષા, જૈનમ, વૃષ્ટિ, મનિત, ક્રિમી, માલવના દાદી. સ્વ. હસમુખરાય-રસીલાબેન, જયસુખલાલ-ઉષાબેન,
જીતેન્દ્રભાઈ-નીલાબેન, સ્વ. કલાબેન રસિકલાલ દોશી, સ્વ. રંજનબેન નવીનચંદ્ર શાહ, નિર્મળાબેન
ચંદ્રકાંત પેપડા, રેખાબેન હિંમતલાલ શાહ, દક્ષાબેન રમેશકુમાર શાહના ભાઈના પત્ની. પિયર
પક્ષે મનસુખલાલ લલ્લુભાઈ પારેખના દીકરી. બંને પક્ષની સાદડી સોમવાર 15મીએ સાંજે 5થી
8. ઠે.: બી-2, રણજિત સોસાયટી, એસ.એન. રોડ, મુલુંડ (પ.).
પોરવાડ જૈન
મરુધર બાલીના સુનીતા (સુખી) રમેશ અગ્ની ગૌત્ર ચૌહાણ (ઉં. 62) રવિવાર 14મીએ અરિહંતશરણ પામ્યા છે. શોકગ્રસ્ત પરિવાર : પ્રવીણ, દિનેશ, હિતેશ, નિખિલ, અખિલ, જિનેશ, ક્રિશ, પ્રિયાંશ, મિતાંશ, દિવ્યાન, અર્હમ, મોક્ષમ. પિયર પક્ષે- મોતીલાલજી વોરીદાસજી વલદરિયા. પ્રવીણ વલદરિયા. નિ.: 49/4, મંત્રી કોર્નર, સયાની રોડ, દાદર, મું.- 25.
હાલાઈ લોહાણા
ભંડુરીવાળા સ્વ. કૃષ્ણકાન્ત તન્નાના પત્ની ઉષાબેન (ઉં. 85) તે સ્વ. સવિતાબેન
ગોકળદાસ તન્નાના પુત્રવધુ. ભાવેશ, ધવલ, કવિતા અમીતકુમાર ગંગરના માતા. સ્વ. વિજયાબેન
ગોકળદાસ અઢીયાના દીકરી. શ્રદ્ધા, શુભ, રાજવી, વંશિકાના બા. શનિવાર 13મીએ શ્રીજીચરણ
પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર 15મીએ સાંજે 4થી 6. ઠે.: વર્ધમાન સ્થાનક જૈન સંઘ, એલ.
ટી. રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
બેડના ગં.સ્વ. કાન્તાબેન રાજા (ઉં. 96) તે સ્વ. કાનજીભાઈ જેઠાભાઈ રાજાના પત્ની.
સ્વ. રંભાબેન, સ્વ. તુલસીદાસ મૂલજી ખાખરિયાના દીકરી. સ્વ. દયાળજીભાઇ, સ્વ. છગનભાઇ,
સ્વ. શાંતાબેન, પ્રકાશભાઈના બેન. સ્વ. હસમુખભાઈ, સ્વ. ઉમેશભાઈ, સ્વ. કુમુદબેન, સ્વ.
દેવયાનીબેન જનકભાઈ બરછા, વત્સલાબેન સુરેશભાઈ પિસ્તાણી, ઉષાબેન સતીષભાઈ મિરાણી, ભરતભાઈ,
પરેશભાઈના માતા. લલીતાબેન, પાયલબેનના સાસુ. મંગળવાર 9મીએ અક્ષરધામ નિવાસ પામ્યા છે.
પ્રાર્થનાસભા મંગળવાર 16મીએ સવારે 9થી 11. ઠે.:
ચાંડક નિશ્ચય કો. ઓ. હા. સો. બેન્કવેટ હોલ, બી - વીંગ, પહેલે માળે, પરબત નગરની
બાજુમાં, દહિસર (પૂ.).
મોઢ વણિક
લખતરના હસુમતીબેન (ઉં. 84) તે સ્વ. ગુણવંતલાલ મહેતાનાં પત્ની. 12મીએ શ્રીજીચરણ
પામ્યા છે. સ્વ. મુક્તાબેન વસંતલાલ પરીખ, સ્વ. કાંતાબેન ચુનીલાલ વોરા, સ્વ. પ્રભુદાસ
મણિલાલ મહેતા, સ્વ. નરેન્દ્ર મણિલાલ મહેતાનાં ભાભી. અરાવિંદભાઈ, ચારુબેન, ભારતીબેન,
સ્વ. જ્યોત્સનાબેનના માતા. સ્વ. નલિની પૂજારા, પુષ્પા ઠકરાર, કૈલાશ ઠક્કર (કારિયા)ના
બહેન. સ્વ. જમનાબેન વલ્લભદાસ કારિયાનાં દીકરી. પ્રાર્થના સભા અને લૌ. વ્ય. બંધ છે.
કપોળ
કુંભણ ખાખરીયાના જીવણલાલ ભાઈચંદ મહેતાના પુત્ર અરાવિંદકુમાર (ઉં. 74) તે રમેશકુમારના
ભાઈ. રિટાના પતિ. સાહીલના પિતા. 12મીએ શ્રીજીશરણ
પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
આંત્રોલી-જૂનાગઢના વિમળાબેન વિઠલાણી (ઉં. 87) તે સ્વ. ત્રિભુવનદાસ નાનજી વિઠલાણીના
પત્ની. સ્વ. કિરીટભાઇ, શૈલેષભાઈ, રીટાબેનના માતા. રેખાબેન, સરોજબેનના સાસુ. સ્વ. કાનજીભાઈ,
સ્વ. કેશવલાલ, સ્વ. કિશોરભાઈ, સ્વ. કમુબેન મગનલાલ ઠક્કર, કંચનબેન અનંતરાય ઠક્કર, સ્વ.
રસીલાબેન દ્વારકાદાસ ઠક્કરના ભાભી. સ્વ. ઠાકરસીભાઈ ચોટાઇના દીકરી. રવિવાર 14મીએ શ્રીજીચરણ
પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર 15મીએ બપોરે 3.30થી 5. ઠે.: સરસ્વતીમા લોહાણા મહાજનવાડી,
જલારામ નગર, ખપોલી.
કપોળ
મહુવાવાળા રવીન્દ્ર મહેતા (ઉં. 90) તે કપિલાબેનના પતિ 13મીએ શ્રીજીચરણ પામ્યા
છે. તે સ્વ. હીરાબેન દેવીદાસ મહેતાના પુત્ર. હરેશ, જસ્મીન, પારુલ રાજેશ મહેતાના પિતા.
સ્વ. જસીબેન, સ્વ. હંસાબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. ઉર્મિલાબેન, સ્વ. ભારતીબેન, સ્વ.
મહેન્દ્રભાઈ, અરાવિંદભાઈછ યોગેશભાઈના ભાઈ. સ્વ. વ્રજલાલ અમરશી પારેખના જમાઈ. લૌ. પ્રથા
બંધ છે.
ઘોઘારી દશા દિશાવાળ વણિક
કાંદિવલીના ગં.સ્વ. ભાનુબેન રમેશભાઈ ઘીયા (ઉં. 83) 13મીએ શ્રીજીચરણ પામ્યા છે.
તે દેવાંગભાઈના માતા. આશિતાબેનના સાસુ. આયોરાના દાદી. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય.
બંધ છે.
હિન્દુ
વેકરીના જયસુખલાલ (ઉં. 87) તે સ્વ. વિજયાબેન અચરતદાસ સેલારકાના પુત્ર. સ્વ.
કુસુમબેનના પતિ. જતીન-ભાવના, સંજય-હીના, કવિન-દિપ્તીના પિતા. સ્વ. ભીખાલાલ, પ્રફુલચંદ,
નલીનીબેન, તરૂલતા, ચંદ્રિકાના ભાઈ. સ્વ. કેશવલાલ મોહનલાલ સાંગાણીના જમાઈ. 12મીએ શુક્રવારે
શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. નિ.: 501, મલ્લિકા બિલ્ડિંગ,
આર.બી. મહેતા રોડ, ઘાટકોપર (પૂ.).
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
મહુવાના સ્વ. રણછોડદાસ જીવણલાલ જગડ, સ્વ. નિર્મળાબેનના પુત્ર ચંદ્રકાંત જગડ
(ઉં. 77) બુધવાર 10મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ઇન્દિરાબેનના પતિ. સ્વ. દ્વારકાદાસ
ડાહ્યાભાઈ મણિયારનાં જમાઈ. સ્વ. સંદીપ, સ્વ. બંકિમ, ચિરાગના પિતા. હસમુખભાઈ, કિર્તીભાઈ,
મહેન્દ્રભાઈ, મહેશભાઈ, સ્વ. કિશોરભાઈ, વિજયભાઈ, શારદાબેન, સ્વ. કપિલાબેન, સ્વ. રેખાબેન,
ભારતીબેન, રેખાબેનનાં ભાઈ. પ્રાર્થનાસભા 16મીએ મંગળવારે સાંજે 4થી 5.30. ઠે.: બાલકંજી
બારી બાલભવન, ગ્રાઉન્ડ ફ્લોર, બાલકંજી બારી રોડ નંબર-3, રાજાવાડી ગાર્ડનની સામે, રાજાવાડી,
ઘાટકોપર (પૂ.).
દશા મોઢ માંડલિયા વણિક
જુનાગઢના સ્વ. બાલકૃષ્ણ તલકચંદ પટેલ અને સ્વ. ભારતીબેનના પુત્ર પ્રજ્ઞેશ પટેલ
(ઉં. 49) તે બીજલના પતિ. ક્રિષાના પિતા. મનીષના ભાઈ. સુરેશભાઈ હિંમતલાલ દોશી અને સ્મિતાબેનના
જમાઈ. શનિવાર 13મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 16મીએ સાંજે 5થી 7. ઠે.: ટીપ
ટોપ પ્લાઝા, રીગલ હોલ, 2જે માળે, મુલુન્ડ ચેક નાકા પાસે, એલ.બી.એસ. રોડ, થાણા (પ.).
લૌ. વ્ય. બંધ છે.