જૈન
વડાલીના રજનીકાંત કેવલદાસ પરીખ (ઉં. 86). તે શર્મિષ્ઠાબેનના પતિ. બીનાબેન, આશિષભાઈના પિતા. વૈશાલીબેન, જતીનકુમારના સસરા. સંયમ, જીનય, ઋત્વી, પલાશના દાદા-નાના. સ્વ. ભીખાભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. ભીખીબેન, ગં.સ્વ. શર્મિષ્ઠાબેનના ભાઈ. સ્વ. ચંદુલાલ જાદવજી દોશીના જમાઈ. 18મીએ મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કવીઓ જૈન
માપરના ઉદય છેડા (શાહ) (ઉં. 46) 16મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. સુશીલા ડુંગરશી કચરાના પૌત્ર. રતન પ્રકાશના પુત્ર. પૂનમ રાજેશના ભાઈ. સ્વ. સોનબાઈ ચાંપશી દેરાજના દોહિત્ર. પ્રાર્થના રાખી નથી. નિ.: રતન પ્રકાશ શાહ, સી-201, લક્ષ્મી હેરીટેજ, દેશમુખવાડી, શિવને, પૂના.
સાભરાઇના ડૉ. ટિપીન વલ્લભજી હીરજી કારાણી (ઉં. 73) 18મીએ અરિહંતશરણ પામ્યા છે. તે લક્ષ્મીબેન વલ્લભજીના પુત્ર. જ્યોતિના પતિ. વૈભવ, જેસિકાના પિતા. મંગલાબેન, દીપક, લીલાવંતી, ખુશાલ, કુસુમ, લહેરચંદના ભાઈ. કલ્યાણજી દેવજીના જમાઈ. પ્રા.: યોગી સભાગૃહ, દાદર (પૂ.). 3 થી 4.30.
ટુંડાના કાંતાબેન દેઢીયા (ઉં. 80) 17મીએ અવસાન પામ્યા છે. તે લધીબાઇ ખીંયશી વેરશીના પુત્રવધુ. સ્વ. કોરશીના પત્ની. રતનબેન (પાનબાઇ) દામજી ડુંગરશી છેડાના પુત્રી. ચેતના, મહેન્દ્ર, હરેશના માતા. તારાચંદ, મધુબેન હસમુખ, સં. પક્ષે વિરતીરક્ષાશ્રીજી મ.સા.ના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: મહેન્દ્ર દેઢીયા, મહાવીર સ્ટોર્સ, વેલાણી પોસ્ટ ઓ.ની. સામે, ખોતકુવા રોડ, મલાડ (પૂ.).
મોટી ઉનડોઠના પ્રભાવતી ખીમસરીયા (ઉં. 83) 18મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કલ્યાણજી લીલાધરના પત્ની. જયશ્રી, હર્ષા, અશોકના માતા. મણીબેન મુરજી કારાણીના પુત્રી. સુશીલા માવજી, નીલા મણિલાલ, નિરંજનના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: પ્રભાવતી ખીમસરીયા, અરૂણા નિવાસ, પાલી વિલેજ, પાલી નાકા, વાંદરા (પ.).
મોટી ખાખરના અરૂશ ગંગર (ઉં. 5) અવસાન પામ્યા છે. તે ગુણવંતીબેન નવીનના પૌત્ર. જીજ્ઞાબેન મેહુલ ગંગરના પુત્ર. આરવના ભાઈ. સુશીલાબેન જયંતિલાલ વોરાના દોહીત્ર. પ્રાર્થના સભા રાખી નથી. નિ.: ગુણવંતીબેન નવીન ગંગર, પટેલ ચોક, મોટી ભુજપુર, મુદ્રા-કચ્છ.
મો. ઉનડોઠના શાંતીલાલ ખીમસરીયા (ઉં. 76) 18મીએ અવસાન પામ્યા છે. તે પુરબાઇ રતનશી કેશવજીના પુત્ર. સ્વ. દમયંતીના પતિ. સ્વ. મણીલાલ, જવેર, મંજુલા, સુંદરજી, હેમા, ભાઇલાલ, તારાના ભાઇ. પ્રાર્થના રાખી નથી. ઠે.: ભાઇલાલ શાહ, 20/બી/4, તકશીલા, મહાકાલી રોડ, અંધેરી (પૂ.).
લુણીના વસનજી દેઢિયા (ઉં. 86) 18મીએ અવસાન પામ્યા છે. તે રાજઈમા રવજીના પૌત્ર. રતનબેન પુનશીના પુત્ર. કસ્તુરબેનના પતિ. માવજી, રતનશી, જાદવજી, વેલબાઈ ડુંગરશી, જયાબેન પ્રવિણ, સરલાબેન વલ્લભજીના ભાઈ. વડાલાના પુંજીબાઈ નથુ હંસરાજના દોહીત્ર. પ્રા.: કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). 2થી 3.30.
મોટા લાયજાના જયંતીલાલ પાસુભાઈ ગડા (ઉં. 81) 18મીએ અવસાન પામ્યા છે. તે વેલબાઇ પાસુભાઇ કચરાના પુત્ર. જવેરબેનના પતિ. કિરણ, રશ્મિ, અનિલાના પિતા. કલ્યાણજી, લક્ષ્મીબેન, મણીબેન, લીલાવંતીબેનના ભાઈ. સુંદરબેન ખીમજી ગંગરના જમાઇ. પ્રાર્થના રાખી નથી. નિ.: કિરણ ગડા, 501, ક્રિષ્ણા સ્મૃતિ, રામવાડી, દત્ત મંદિર, સારસ્વત બેંક લેન, નૌપાડા, થાણા (પ.).
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ટાણાના સ્વ. માનચંદ મેઘજીભાઈ શાહના પુત્ર કસ્તુરચંદ (ઉં. 85) સોમવાર 17મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. રમીલાબેનના પતિ. સ્વ. હરગોવિંદદાસ, ભુપતભાઈ, રમેશભાઈ, સ્વ. હિરાલક્ષ્મી શાંતિલાલ દોશી, સ્વ. લીલીબેન કાંતિલાલ મહેતા, સ્વ. મંગળાબેન ભુપતરાય દોશી, સ્વ. સત્યરત્નાશ્રીજી મ.સા.ના ભાઈ. રાજેન્દ્ર, કેતન, હિના કમલેશકુમાર શિહોરવાળાના પિતા. શ્વસુર પક્ષે શાહ દામોદરદાસ નાગજીભાઈ ગાંધીના જમાઈ. પિતૃવંદના 21મીએ શુક્રવાર સવારે 10થી 12. ઠે.: માનવસેવા સંઘ, સાયન મેન રોડ, સાયન (પ.).
કચ્છ વાગડ સાત ચોવીશી જૈન
લાકડીયાના સુર્યકલાબેન સંઘવી (ઉં. 77) 18મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ચુનીલાલ પરસોત્તમ વોરાના પુત્રી. સ્વ. ભીમજીભાઈ સંઘવીના પુત્રવધુ. લલીતભાઈના પત્ની. શૈલેષ, ભાવના, શરદ, સંગીતાના માતા. રજનીભાઈ, ચીમનભાઈ, સ્વ. અમૃતભાઈ, મીનાક્ષી, નીતા, દક્ષાના ભાભી. પ્રાર્થનાસભા 20મીએ સવારે 10થી 12. ઠે.: સુમતિનાથ નુતન ઉપાશ્રય, પાંચમે માળે, અરોરા સીનેમાની બાજુમાં, કિંગ સર્કલ, માટુંગા (સે.રે.).
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
બોટાદના નીનાબેન ભરતભાઈ શાહ (ઉં. 74) 18મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ઉન્નતી, ચૈતન્યના માતા. ભૌતિકભાઈ, સલોનીના સાસુ. અનંત, ઝૈન, ઝોઈના નાની/દાદી. સ્વ. પ્રભાવતી ચંદુલાલ મહેતાના દીકરી. સ્વ. નલીનીબેન, કોકિલાબેન, નરેન્દ્રભાઈ, જયંતભાઈ, રાજુભાઈ, કમલેશના બહેન. પ્રાર્થના સભા રાખી નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચિત્તલના નરોત્તમદાસ ભગવાનજી મહેતા (ઉં. 98) તે મુક્તાબેનના પતિ. જયેશભાઈ ભારતીબેન, બીરેનભાઈના પિતા. સ્મિતાબેન, રૂપાલીબેનના સસરા. સ્વ. શિવલાલભાઈ, સ્વ. ધીરજલાલભાઈ, સ્વ. જયંતિભાઈ, સ્વ. દિવાળીબેન, સ્વ. તારાબેન, સ્વ. સવિતાબેનના ભાઈ. સ્વ. મહેન્દ્રભાઈ, નિરંજનાબેન, ઉર્મિલાબેન, દિપકભાઈ, દિલિપભાઈ, ગીતાબેન, નાન્સીબેન, કાશ્મીરાબેનના કાકા. 18મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
જેસરના સ્વ. મણીલાલ દુર્લભદાસ દોશીના પુત્ર ભુપતભાઈ (ઉં. 80) 16મીએ અરિહંતશરણ પામ્યા છે. તે મધુબેનના પતિ. સ્વ. સ્વાતિ દોશી, દીપા સમીર કદમના પિતા. સ્વ. ચંદ્રકાન્તભાઈના ભાઈ. સ્વ. રમણીકલાલ નરોતમદાસના જમાઈ. પિતૃવંદના 21મીએ શુક્રવારે 9.30થી 11.30. ઠે.: ગોયંકા હોલ, જે. બી. નગર, અંધેરી (પૂ.).
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ધોળા જંક્શનના સ્વ. લાલચંદભાઈ લલ્લુભાઈ શેઠના પુત્રી ભદ્રાબેન (ઉં. 68) 18મીના અરિહંતશરણ પામ્યાં છે. તે પ્રકાશભાઈ, હર્ષદભાઈ, વસંતબેન (વીણાબેન) પ્રતાપરાય ગાંધી, સ્વ. મંજુલાબેન શાંતિલાલ વોરાનાં બેન. સ્વ. હઠીચંદભાઈ, સ્વ. ફૂલચંદભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. ડાયાલાલભાઈ, સ્વ. કમળાબેન બાબુલાલનાં ભત્રીજી. મોસાળ પક્ષે શેઠ ધીરજલાલ મણીલાલના ભાણેજ. લૌ. વ્ય. બંધ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થના દિનેશભાઈ પટવા (ઉં. 77). તે સ્વ. પ્રભાબેન બાબુલાલ પટવાના પુત્ર. શીતલબેનના પતિ. સ્વ. અશ્વિનભાઈ, સ્વ. શૈલેષભાઈ, અનિલભાઈના ભાઈ. સેજલના પિતા. આશિષના સસરા 18મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી વીસા શ્રીમાળી
જોરાવરનગરના સ્વ. કાંતાબેન મણિલાલ સંઘવીના પુત્ર સુરેશભાઈનાં પત્ની અ.સૌ. નિરુપમાબેન (ઉં. 72) 18મીને મંગળવારે અરિહંતશરણ પામ્યાં છે. તે ચિંતન, કિંજલ નિશાંતકુમાર મોદીનાં માતા. પ્રવીણભાઈ - રસીલાબેન, બીપીનભાઈ - મીનાબેન, પ્રેમીલાબેન હસમુખલાલ શાહ, ભારતીબેન જશવંતલાલ વોરા, સ્વ. ઉષાબેન સુરેશકુમાર ગોપાણીનાં ભાભી. સ્વ. કાંતાબેન ચંદુભાઈ કોઠારીનાં દીકરી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
જૈન
વડાલીના રજનીકાંત કેવલદાસ પરીખ (ઉં. 86). તે શર્મિષ્ઠાબેનના પતિ. બીનાબેન, આશિષભાઈના પિતા. વૈશાલીબેન, જતીનકુમારના સસરા. સંયમ, જીનય, ઋત્વી, પલાશના દાદા-નાના. સ્વ. ભીખાભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. ભીખીબેન, ગં.સ્વ. શર્મિષ્ઠાબેનના ભાઈ. સ્વ. ચંદુલાલ જાદવજી દોશીના જમાઈ. 18મીએ મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કવીઓ જૈન
માપરના ઉદય છેડા (શાહ) (ઉં. 46) 16મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. સુશીલા ડુંગરશી કચરાના પૌત્ર. રતન પ્રકાશના પુત્ર. પૂનમ રાજેશના ભાઈ. સ્વ. સોનબાઈ ચાંપશી દેરાજના દોહિત્ર. પ્રાર્થના રાખી નથી. નિ.: રતન પ્રકાશ શાહ, સી-201, લક્ષ્મી હેરીટેજ, દેશમુખવાડી, શિવને, પૂના.
સાભરાઇના ડૉ. ટિપીન વલ્લભજી હીરજી કારાણી (ઉં. 73) 18મીએ અરિહંતશરણ પામ્યા છે. તે લક્ષ્મીબેન વલ્લભજીના પુત્ર. જ્યોતિના પતિ. વૈભવ, જેસિકાના પિતા. મંગલાબેન, દીપક, લીલાવંતી, ખુશાલ, કુસુમ, લહેરચંદના ભાઈ. કલ્યાણજી દેવજીના જમાઈ. પ્રા.: યોગી સભાગૃહ, દાદર (પૂ.). 3 થી 4.30.
ટુંડાના કાંતાબેન દેઢીયા (ઉં. 80) 17મીએ અવસાન પામ્યા છે. તે લધીબાઇ ખીંયશી વેરશીના પુત્રવધુ. સ્વ. કોરશીના પત્ની. રતનબેન (પાનબાઇ) દામજી ડુંગરશી છેડાના પુત્રી. ચેતના, મહેન્દ્ર, હરેશના માતા. તારાચંદ, મધુબેન હસમુખ, સં. પક્ષે વિરતીરક્ષાશ્રીજી મ.સા.ના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: મહેન્દ્ર દેઢીયા, મહાવીર સ્ટોર્સ, વેલાણી પોસ્ટ ઓ.ની. સામે, ખોતકુવા રોડ, મલાડ (પૂ.).
મોટી ઉનડોઠના પ્રભાવતી ખીમસરીયા (ઉં. 83) 18મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કલ્યાણજી લીલાધરના પત્ની. જયશ્રી, હર્ષા, અશોકના માતા. મણીબેન મુરજી કારાણીના પુત્રી. સુશીલા માવજી, નીલા મણિલાલ, નિરંજનના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: પ્રભાવતી ખીમસરીયા, અરૂણા નિવાસ, પાલી વિલેજ, પાલી નાકા, વાંદરા (પ.).
મોટી ખાખરના અરૂશ ગંગર (ઉં. 5) અવસાન પામ્યા છે. તે ગુણવંતીબેન નવીનના પૌત્ર. જીજ્ઞાબેન મેહુલ ગંગરના પુત્ર. આરવના ભાઈ. સુશીલાબેન જયંતિલાલ વોરાના દોહીત્ર. પ્રાર્થના સભા રાખી નથી. નિ.: ગુણવંતીબેન નવીન ગંગર, પટેલ ચોક, મોટી ભુજપુર, મુદ્રા-કચ્છ.
મો. ઉનડોઠના શાંતીલાલ ખીમસરીયા (ઉં. 76) 18મીએ અવસાન પામ્યા છે. તે પુરબાઇ રતનશી કેશવજીના પુત્ર. સ્વ. દમયંતીના પતિ. સ્વ. મણીલાલ, જવેર, મંજુલા, સુંદરજી, હેમા, ભાઇલાલ, તારાના ભાઇ. પ્રાર્થના રાખી નથી. ઠે.: ભાઇલાલ શાહ, 20/બી/4, તકશીલા, મહાકાલી રોડ, અંધેરી (પૂ.).
લુણીના વસનજી દેઢિયા (ઉં. 86) 18મીએ અવસાન પામ્યા છે. તે રાજઈમા રવજીના પૌત્ર. રતનબેન પુનશીના પુત્ર. કસ્તુરબેનના પતિ. માવજી, રતનશી, જાદવજી, વેલબાઈ ડુંગરશી, જયાબેન પ્રવિણ, સરલાબેન વલ્લભજીના ભાઈ. વડાલાના પુંજીબાઈ નથુ હંસરાજના દોહીત્ર. પ્રા.: કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). 2થી 3.30.
મોટા લાયજાના જયંતીલાલ પાસુભાઈ ગડા (ઉં. 81) 18મીએ અવસાન પામ્યા છે. તે વેલબાઇ પાસુભાઇ કચરાના પુત્ર. જવેરબેનના પતિ. કિરણ, રશ્મિ, અનિલાના પિતા. કલ્યાણજી, લક્ષ્મીબેન, મણીબેન, લીલાવંતીબેનના ભાઈ. સુંદરબેન ખીમજી ગંગરના જમાઇ. પ્રાર્થના રાખી નથી. નિ.: કિરણ ગડા, 501, ક્રિષ્ણા સ્મૃતિ, રામવાડી, દત્ત મંદિર, સારસ્વત બેંક લેન, નૌપાડા, થાણા (પ.).
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ટાણાના સ્વ. માનચંદ મેઘજીભાઈ શાહના પુત્ર કસ્તુરચંદ (ઉં. 85) સોમવાર 17મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. રમીલાબેનના પતિ. સ્વ. હરગોવિંદદાસ, ભુપતભાઈ, રમેશભાઈ, સ્વ. હિરાલક્ષ્મી શાંતિલાલ દોશી, સ્વ. લીલીબેન કાંતિલાલ મહેતા, સ્વ. મંગળાબેન ભુપતરાય દોશી, સ્વ. સત્યરત્નાશ્રીજી મ.સા.ના ભાઈ. રાજેન્દ્ર, કેતન, હિના કમલેશકુમાર શિહોરવાળાના પિતા. શ્વસુર પક્ષે શાહ દામોદરદાસ નાગજીભાઈ ગાંધીના જમાઈ. પિતૃવંદના 21મીએ શુક્રવાર સવારે 10થી 12. ઠે.: માનવસેવા સંઘ, સાયન મેન રોડ, સાયન (પ.).
કચ્છ વાગડ સાત ચોવીશી જૈન
લાકડીયાના સુર્યકલાબેન સંઘવી (ઉં. 77) 18મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ચુનીલાલ પરસોત્તમ વોરાના પુત્રી. સ્વ. ભીમજીભાઈ સંઘવીના પુત્રવધુ. લલીતભાઈના પત્ની. શૈલેષ, ભાવના, શરદ, સંગીતાના માતા. રજનીભાઈ, ચીમનભાઈ, સ્વ. અમૃતભાઈ, મીનાક્ષી, નીતા, દક્ષાના ભાભી. પ્રાર્થનાસભા 20મીએ સવારે 10થી 12. ઠે.: સુમતિનાથ નુતન ઉપાશ્રય, પાંચમે માળે, અરોરા સીનેમાની બાજુમાં, કિંગ સર્કલ, માટુંગા (સે.રે.).
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
બોટાદના નીનાબેન ભરતભાઈ શાહ (ઉં. 74) 18મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ઉન્નતી, ચૈતન્યના માતા. ભૌતિકભાઈ, સલોનીના સાસુ. અનંત, ઝૈન, ઝોઈના નાની/દાદી. સ્વ. પ્રભાવતી ચંદુલાલ મહેતાના દીકરી. સ્વ. નલીનીબેન, કોકિલાબેન, નરેન્દ્રભાઈ, જયંતભાઈ, રાજુભાઈ, કમલેશના બહેન. પ્રાર્થના સભા રાખી નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચિત્તલના નરોત્તમદાસ ભગવાનજી મહેતા (ઉં. 98) તે મુક્તાબેનના પતિ. જયેશભાઈ ભારતીબેન, બીરેનભાઈના પિતા. સ્મિતાબેન, રૂપાલીબેનના સસરા. સ્વ. શિવલાલભાઈ, સ્વ. ધીરજલાલભાઈ, સ્વ. જયંતિભાઈ, સ્વ. દિવાળીબેન, સ્વ. તારાબેન, સ્વ. સવિતાબેનના ભાઈ. સ્વ. મહેન્દ્રભાઈ, નિરંજનાબેન, ઉર્મિલાબેન, દિપકભાઈ, દિલિપભાઈ, ગીતાબેન, નાન્સીબેન, કાશ્મીરાબેનના કાકા. 18મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
જેસરના સ્વ. મણીલાલ દુર્લભદાસ દોશીના પુત્ર ભુપતભાઈ (ઉં. 80) 16મીએ અરિહંતશરણ પામ્યા છે. તે મધુબેનના પતિ. સ્વ. સ્વાતિ દોશી, દીપા સમીર કદમના પિતા. સ્વ. ચંદ્રકાન્તભાઈના ભાઈ. સ્વ. રમણીકલાલ નરોતમદાસના જમાઈ. પિતૃવંદના 21મીએ શુક્રવારે 9.30થી 11.30. ઠે.: ગોયંકા હોલ, જે. બી. નગર, અંધેરી (પૂ.).
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ધોળા જંક્શનના સ્વ. લાલચંદભાઈ લલ્લુભાઈ શેઠના પુત્રી ભદ્રાબેન (ઉં. 68) 18મીના અરિહંતશરણ પામ્યાં છે. તે પ્રકાશભાઈ, હર્ષદભાઈ, વસંતબેન (વીણાબેન) પ્રતાપરાય ગાંધી, સ્વ. મંજુલાબેન શાંતિલાલ વોરાનાં બેન. સ્વ. હઠીચંદભાઈ, સ્વ. ફૂલચંદભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. ડાયાલાલભાઈ, સ્વ. કમળાબેન બાબુલાલનાં ભત્રીજી. મોસાળ પક્ષે શેઠ ધીરજલાલ મણીલાલના ભાણેજ. લૌ. વ્ય. બંધ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થના દિનેશભાઈ પટવા (ઉં. 77). તે સ્વ. પ્રભાબેન બાબુલાલ પટવાના પુત્ર. શીતલબેનના પતિ. સ્વ. અશ્વિનભાઈ, સ્વ. શૈલેષભાઈ, અનિલભાઈના ભાઈ. સેજલના પિતા. આશિષના સસરા 18મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી વીસા શ્રીમાળી
જોરાવરનગરના સ્વ. કાંતાબેન મણિલાલ સંઘવીના પુત્ર સુરેશભાઈનાં પત્ની અ.સૌ. નિરુપમાબેન (ઉં. 72) 18મીને મંગળવારે અરિહંતશરણ પામ્યાં છે. તે ચિંતન, કિંજલ નિશાંતકુમાર મોદીનાં માતા. પ્રવીણભાઈ - રસીલાબેન, બીપીનભાઈ - મીનાબેન, પ્રેમીલાબેન હસમુખલાલ શાહ, ભારતીબેન જશવંતલાલ વોરા, સ્વ. ઉષાબેન સુરેશકુમાર ગોપાણીનાં ભાભી. સ્વ. કાંતાબેન ચંદુભાઈ કોઠારીનાં દીકરી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
મોડવદર-કચ્છના સ્વ. સરસ્વતીબેન પ્રભુદાસ ગંધાના પુત્રવધુ અ.સૌ. બંસરીબેન (ઉં. 56) મંગળવાર 18મીએ રામશરણ પામ્યા છે. તે અશોકભાઈના પત્ની. રોહન, મીતના માતા. કૃષ્ણાબેન નવીનચંદ્ર પવાણીના દીકરી. રીટાબેન રમેશભાઈ ફાપાળેના ભાભી. પ્રાર્થનાસભા ગુરુવાર 20મીએ સાંજે 5થી 7. ઠે.: કચ્છી લોહાણા મહાજન વાડી, ઐયા હોલ, પહેલે માળે, આર.આર.ટી. રોડ, મુલુંડ (પ.). લૌ.વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
ભુજના સ્વ. નર્મદા વિસનજી પોપટ ઠક્કરના પુત્ર કિશોર (ઉં. 57). તે પારૂલના પતિ. જય, દીપના પિતા. સ્વ. ચંપાબેન જયંતિલાલ શામજી પાબારીયાના જમાઈ. રાજેન્દ્રના ભાઈ. 18મીએ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 20મીએ સાંજે 5.30થી 7. ઠે.: કચ્છી લોહાણા મહાજન વાડી, પહેલે માળે, પવાણી હોલ, આરઆરટી રોડ મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
નાના ખુટવડાના સ્વ. ચંપાગોરી બાલાશંકર જોશીના પુત્ર જયંતીલાલના પત્ની ઈન્દુમતી (ઉં. 66). તે મનીષાબેન પરાગકુમાર વ્યાસ, કાજલબેન મિલીંદકુમાર વ્યાસ, અમીતભાઈ, સ્વ. નિલેષભાઈના માતા. સ્વ. ગીરજાશંકર વાલજીભાઈ મહેતાના દિકરી. રવિશંકર બાલાશંકર જોશીના ભાઈના પત્ની. ધીરૂભાઈ બાલાશંકર જોશી, ગં.સ્વ. શારદાબેન બાલમુકુન્દ જોશી, દિનુબેન દિનકરાય પંડયા, હિરાબેન કિશોરકુમાર રાવળના ભાભી. 18મીએ કૈલાસવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા 20મીએ ગુરુવારે 4થી 6. ઠે.: શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, આર.આર.ટી. રોડ મુલુન્ડ (પ.). લૌ.વ્ય. બંધ છે.
ભાવનગરી મોચી
ડેડાણના સ્વ. કરશનભાઈ મોહનભાઈ વાજાના પત્ની ગં.સ્વ. શાંતાબેન (ઉં. 95) સોમવાર 17મીએ રામચરણ પામ્યા છે. તે મગનભાઈ, મનસુખભાઈ, અમૃતભાઈ, પ્રવિણભાઈ, ભરતભાઈ, દિનેશભાઈ, મંગળાબેન, કમળાબેનના માતા. સવીતાબેન, મુક્તાબેન, વર્ષાબેન, અનિતાબેન, દક્ષાબેન, જ્યોતિબેન, બાબુભાઈ, સ્વ. ભુપતભાઈના સાસુ. રાજેશ, વિજય, અલ્પા, યોગેશ, ઈલા, ચેતના, નીશા, ચિરાગ, નિતીન, તેજસ, દિવ્યા, દિપક, જતીન, આરતી, યગ્નેશ, જીગ્ના, દેવાશના દાદી. પ્રાર્થના સભા શુક્રવાર 21મીએ સાંજે 5થી 7. ઠે.: લુહાર સુતારની વાડી, કાર્ટર રોડ નં. 3, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (પૂ.).
રાજગોર બ્રાહ્મણ
ભડલી-રાજકોટના અશોક છોટાલાલ મહેતા (ઉં. 68) 17મીએ શિવશરણ પામ્યા છે. તે દક્ષાબહેનના પતિ. હેનલ, રિદ્ધિના પિતા. નિખિલ રમેશ જોષીના સસરા. શિવેન, શાઈશાના નાના. પ્રાર્થનાસભા ગુરુવાર 20મીએ સાંજે 4.30થી 6.30. ઠે.: આજીવાસન બેન્કવેટ હોલ, એસએનડીટી કોલેજની બાજુમાં, જુહુ રોડ, સાંતાક્રુઝ (પ.).
નવગામ વીસા દિશાવાળ
લાંઘણજના નરેન્દ્રભાઈ જીવણલાલ શાહ (ઉં. 78). તે સ્વ. જસવંતીબેનના પુત્ર. સ્વ. રમીલાબેનના પતિ. રન્ના, હેતલના પિતા. શીતલકુમાર, હાર્દિકકુમારના સસરા. સુશીલાબેન, રાજેશ્રીબેનના ભાઈ. શ્વશુરપક્ષે સ્વ. જમનાદાસ લલ્લુભાઈ શાહના જમાઈ 18મીના રોજ શ્રી રાધા શરણ પામ્યા છે. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.
દશા સોરઠિયા વણિક
જૂનાગઢના સ્વ. પારેખ શાંતિલાલ જગજીવન ચોકસીના પુત્રવધૂ તેમ જ સ્વ. ધીરજલાલ રૂપચંદભાઈ માલવિયાની દીકરી. તે નરેન્દ્રભાઈ શાંતિલાલ પારેખના પત્ની. ધર્મિષ્ઠાબેન, આનંદ, નિમિષા, રાધિકાના માતા. પ્રિયંકા, ઋષિકુમાર પારેખ, કેયૂરકુમાર શ્રીમાનકરના સાસુ. સ્વ. કિરીટ, સ્મિતાના ભાભી 18મીના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા 20મીના ગુરુવારે સાંજે 4 થી 6. ઠે.: પાવન ધામ, કાંદિવલી (પ.). લૌ. પ્રથા બંધ છે.
દશા નાગર વણિક
મુંબઈના સ્વ. નરેન્દ્રભાઈ ચુનીલાલ શાહનાં પત્ની ગં. સ્વ. અરુણાબેન (ઉં. 72). તે મેઘના, બિજલ, કાર્તિકનાં માતા. કૌશલ દલાલ, પ્રયંક શાહનાં સાસુ. સ્વ. કુસુમબેન ડાહ્યાલાલ શાહની દીકરી. બિપિન, હેમીસનાં બહેન મંગળવાર, 18મીના રોજ શ્રીજીચરણ પામ્યાં છે. તેમનું બેસણું શનિવાર, 22મીના રોજ 5 થી 7. ઠે.: અર્પિતા સોસાયટી, 56, ટી.પી.એસ. રોડ, વીર સાવરકર ગાર્ડન ગેટ નં. 2 પાસે, બોરીવલી (પ.).
સુરતી વીસા લાડ વણિક
સુરતના ગં. સ્વ. નીરુબેન દલાલ (ઉં. 93). તે સ્વ. દિલીપભાઈ ગુલાબદાસ દલાલનાં પત્ની. રાકેશભાઈ, તેજલબેનનાં માતા. નેહલ, મનીષ ગાંધીનાં સાસુ. યશ, હિમાંશીનાં દાદીમા. આનંદ ગાંધીનાં નાની. પિયર પક્ષ રણછોડદાસ કાપડિયાની પુત્રી 16મીના રોજ પરમ શાંતિ પામ્યાં છે. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
મહુવાવાળા સુરેશભાઈ નરોત્તમદાસ મોદીનાં પત્ની ઇન્દુબેન (ઉં. 66) 18મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે નેહા અમિત પારેખનાં માતા. પિયરપક્ષે સ્વ. જમનાદાસ વનમાળીદાસ વોરાનાં દીકરી. પ્રમોદભાઈ, રવિભાઈનાં બહેન. રેખાબેન, પ્રફુલ્લાબેનનાં નણંદ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
કાનપરના મધુકાંતભાઈ હેમચંદ સાંગાણીનાં પત્ની અ.સૌ. ભાનુમતિબેન (ઉં. 72) 17મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે ખ્યાતિ, નીરવ, પ્રણવનાં માતા. તપન, અલ્પા, પૂનમનાં સાસુ. કેતન વિનોદરાય વખારિયા, પ્રતિમા બિપિન શાહ, બીના દિપક વજીરનાં બહેન. સ્વ. મનસુખલાલ ન્યાલચંદ સાંગાણી, સ્વ. જગુભાઈ, સ્વ. રમેશભાઈ, અરાવિંદભાઈ, અશોકભાઈના ભાઈનાં પત્ની. પ્રાર્થનાસભા 21મીએ 4થી 6. ઠે.: સનરાઇઝ પાર્ટી હોલ, સાઈબાબા નગર, આનંદીબાઈ કાલે કોલેજની સામે, બોરીવલી (પ.).
કપોળ
મહુવાવાળા સ્વ. રમણીકલાલ વેણીલાલ દોશીનાં પત્ની ગં. સ્વ. અનસૂયાબેન (ઉં. 77) 18મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે અજય, જયેશ, ભાવના પંકજકુમાર પારેખનાં માતા. આશા, દીપ્તિનાં સાસુ. સ્વ. ચકુભાઇ બેચરદાસ ચિતલીયાનાં દીકરી. સ્વ. ચીમનભાઈ, રજનીભાઈ ચત્રભુજ મહેતાના ભાણેજ. પ્રાર્થનાસભા 21મીએ 5થી 7. ઠે.: કપોળ વાડી, ગીતાનગર ભાયંદર (પ.).
દશા લાડ વણિક
બોરીવલીના રશ્મિકાબેન જંબુસરીઆ (ઉં. 91). તે સ્વ. શકુંતલા લાલભાઈ કાપડિયાનાં દીકરી. સ્વ. નિરંજનનાં પત્ની. નિહાર, નિમેષ, રાકેશનાં માતા. જાગૃતિ, પ્રિતી, હેમલનાં સાસુ 17મીએ શ્રીજીશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 20મીએ 5થી 7. ઠે.: પેરેડાઇઝ હોલ, દેવીદાસ લેન, બોરીવલી (પ.).
કપોળ
ડુંગરવાળા રેશમીયા સ્વ. રમણીકલાલ તથા સ્વ. વિમળાબેનના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 88). તે રજનીબેનના પતિ. પ્રવીણ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. મધુબેન, ગં. સ્વ માલતીબેન સંઘવી, દમયંતીબેન ગુપ્તાના ભાઈ 15મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ગુર્જર સુતાર
બાટવાવાળા સ્વ. વ્રજલાલ નારણદાસ ઘોરેચાનાં પત્ની ગં.સ્વ. મંગળાબેન (ઉં. 79) 18મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે કિશોર, નીલુ, યોગીનાં માતા. બીના, ગોપાલભાઈ દંડોતીયા, વિજયભાઈ ઈંદુલકરનાં સાસુ. પિયરપક્ષે સ્વ. લાભુબેન શામજીભાઈ જાદવાણીનાં દીકરી. પ્રાર્થનાસભા 20મીએ 4થી 6. ઠે.: વિશ્વકર્મા બાગ, સંન્યાસ આશ્રમ માર્ગ, વિલે પાર્લા (પ.). લૌ. વ્ય. બંધ છે.
કપોળ
નાનામાચીયા વાળા સ્વ. સુશીલાબેન ચીમનલાલ મહેતાનાં પુત્રવધૂ અ.સૌ. તેજલ વિજયભાઈ મહેતા (ઉં. 53) 16મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. હંસાબેન યોગેશભાઈ સંઘવીનાં દીકરી. મીત-જીનલ, પાર્થનાં માતા. નિકેતા નીતિનભાઈ મહેતાનાં દેરાણી. હેતલ હિતેશ મહેતા, નેહલ લલિત વોરાનાં બહેન. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે.