કવીઓ જૈન
ભુજપુરના દેવચંદ (બબો) દેઢીયા (ઉ. 82) 29મીએ અવસાન પામ્યા છે. તે ગંગાબાઇ કારૂ રામજીના પુત્ર. ચંચળના પતિ. રશ્મી (પપ્પુ), ભારતી, દિપક, યોગેશના પિતા. નરશી કારૂ, રામાણીયા મઠાંબાઈ વસનજી, કુંવરબાઈ કલ્યાણજી, ભાનુબેન (બચુડી) રામજીના ભાઈ. કંકુબેન લખમશીના જમાઈ. ચક્ષુદાન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. નિ.: ભારતી ચેતન ધરોડ, એ-503, સ્કારલેટ હાઈટસ, આનંદનગર, સેટેલાઈટ, અમદાવાદ.
મોટા કાંડાગરાના લીલાવંતીબેન (લાછબાઈ) ગાલા (ઉં. 94) 29મીએ અવસાન પામ્યાં છે. તે ઉમરબાઈ લખમશીના પુત્રવધૂ. ખીમજીના પત્ની. નવીન, સુરેશ, કિરીટ, દીપક, બિપીન, કંચનબેનના માતા. લક્ષ્મીબાઈ દેવજીના પુત્રી. મેઘજી, પ્રેમજી, સુંદરબેન/ રતનબેન, હીરાબેનના બેન. પ્રા.: શ્રી વ.સ્થા. જે. શ્રા.સં. સં. શ્રી કરસન લઘુ નિસર હૉલ, 1લે માળે, દાદર (પ.). ટા. 2થી 3.30. નિ.: દીપક ગાલા, 5/સી, 1302, પ્રીંગ લીફ, લોખંડવાલા, કાંદીવલી (પૂ.).
તલવાણાના અ.સૌ. લતાબેન છેડા (ઉં. 59) 29મીએ અવસાન પામ્યાં છે. તે લક્ષ્મીબેન મણીલાલ વેલજીના પુત્રવધૂ. અશ્વિનના પત્ની. અંકિત, ભવ્યના માતા. મણીબેન ઉમરશી લાલજી ચંદ્રુવાના પુત્રી. વિરેન્દ્ર, દીના, વનિતા બિપીન નાનજીના બેન. પ્રા.: શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.: કરશન લધુભાઈ નિસર હૉલ (દાદર). ટા. 4થી 5.30. ચક્ષુદાન કર્યું છે. નિ.: અશ્વિન છેડા, 311, બીચ પેલેસ, પદ્માવતી પાર્ક, તિથલ, વલસાડ.
દેશલપુર (કંઠી)ના ચંદ્રિકાબેન વીરા (ઉં. 78) 29મીએ અવસાન પામ્યાં છે. તે વેજબાઈ શામજી કરમણના પુત્રવધૂ. રવજીના પત્ની. લલિત, નિલેશ, શિલ્પા, વર્ષાના માતા. રતનબેન નાનજી પાસુના દિકરી. કેશવજી, જગસી, શાંતિલાલ, રમેશ, દમયંતી, દીનાના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: નિલેશ રવજી વીરા, ક્રીષ્ણા રેસીડન્સી, પ્લોટ નં. 174, ફલેટ નં. 205, જી.આઈ.ડી.સી. કોલોની, ઉમરગામ, વલસાડ.
કુંદરોડીના ડૉ. નિમીષ શાહ (છેડા) (ઉં. 66) 29મીએ અવસાન પામ્યા છે. તે ગુણવંતીબેન હસમુખલાલ ના પુત્ર. અમિતાના પતિ. વરૂણ, સોહીલના પિતા. જીજ્ઞા નિલેશ મોહનલાલના ભાઈ. જયાબેન શાંતીલાલ ડુંગરશી મારૂના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. નિ.: અમિતા શાહ, 1201, જી.એચ.પી. વૈશાખ, સાઈધામની સામે, પી.કે. રોડ, મુલુંડ (પ.).
પત્રીના મુકેશ ધરોડ (ઉં. 62) 29મીએ અવસાન પામ્યા છે. તે મક્કા મા નરશી જેસંગના પૌત્ર. સ્વ. લક્ષ્મીબેન રતનશીના પુત્ર. સ્વ. જયંતી, સ્વ. વસંત, સ્વ. ભરત, સ્વ. કુસુમ, કાન્તી, જયા, દયાના ભાઈ. પાનબાઈ શીવજી ખીયશીના દોહીત્રા. પ્રાર્થના રાખી નથી. નિ.: કાંતિ રતનશી ધરોડ-3, નિત્યાનંદ કુટીર, તારાબાગ, મામલતદાર વાડી રોડ નં. 3, મલાડ (પ.).
કચ્છી ગુર્જર જૈન
કચ્છ-માંડવીના રંજનબેન શાહ (ઉં. 82) 31મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. બાબુલાલ રાયશી શાહનાં પત્ની. સ્વ. અમૃતલાલ સાકરચંદ શાહનાં પુત્રી. હર્ષિકા, ફાલ્ગુની, મેહુલનાં માતા. સ્વ. દીપક પટવા, તુષાર, કવિતાનાં સાસુ. નયપૂર્ણાશ્રીજી મ. સા. (સંસારી પક્ષે), સ્વ. કલાબેન, સ્વ. હરીશભાઈ, જ્યોતિબેન, કલ્પનાબેન, દાનેશ્વરી, બીપીનભાઈ, ઉર્વશીનાં બહેન. લૌ. વ્ય. બંધ છે.
કાંઠા સત્તાવીસ દશાશ્રીમાળી જૈન
હિંમતનગરના ગં.સ્વ. શંકુતલાબેન (ઉં. 75) 30મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. ચંદ્રકાન્ત ડાહ્યાલાલ શાહનાં પત્ની. સ્વ. બાબુલાલ મીયાચંદ મહેતાનાં પુત્રી. જીગર, સોનલ, હેતલ, અસ્મિતાનાં માતા. વિપુલા, મનીષકુમાર, હિરેનકુમાર, અંક્તિકુમારનાં સાસુ. સ્વ. સુલોચનાબેન, સ્વ. મનુભાઈ, કીર્તિભાઈનાં બહેન. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
સુરેન્દ્રનગરના ગં.સ્વ. હર્ષીદાબેન (હંસાબેન) (ઉં. 72). તે સ્વ. ઝવેરીબેન શાંતિલાલ કોઠારીનાં વહુ. સ્વ. જ્યોતિન્દ્રભાઈનાં પત્ની. જતિનનાં માતા. તરૂલતાબેન નગીનદાસ કોઠારીનાં ભાભી. પિયર પક્ષે સ્વ. કમલાબેન રતિલાલ ગાંધીનાં પુત્રી 27મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 3જીએ બપોરે 3.30થી 5.30. ઠે.: નવજીવન હૉલ, નવજીવન કો.ઓ. હાઉસિંગ, મુંબઈ સેન્ટ્રલ, મું.-8.
દશા શ્રીમાળી સ્થા. જૈન
માંગરોળના સ્વ. કાંતિભાઈ વરજીવદાસ શેઠનાં પત્ની નિર્મલાબેન (ઉં. 92) 31મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સોનલબેન, જયેશભાઈ, કેતનભાઈનાં માતા. લીલાવંતીબેન હરિલાલ કામદારનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
પવઈના સ્વ. ધનલક્ષ્મીબેન ઇશ્વરલાલ મહેતાના પુત્રવધૂ કિર્તિદા ઉપેન્દ્ર મહેતા (ઉં. 67) વિરલ, સ્વેતાના માતા. ગૌરવકુમારના સાસુ. તેમ જ પરેશભાઈ, કિરીટભાઈ, સ્વ. નિલેશભાઈનાં ભાભી. સ્વ. સુશીલાબેન મગનલાલ દોશીનાં પુત્રી. 30મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
મુંબઈના કુસુમબેન ઉનડકટ (ઉં. 89). તે સ્વ. કાંતિલાલ વલ્લભદાસ ઉનડકટના પત્ની. સ્વ. કાશીબેન અને સ્વ. પ્રભુદાસ જીવરાજાનીના પુત્રી. ઉષા નીતિન રાચ્છ, તૃપ્તિ સંજય નંદાણી, નિમિષ, ઉર્વી કેતન શાહના માતા. અમિષીના સાસુ. માનસ, શ્રુતિ, ધ્રુવ, ખુશી, ધ્રુવિત ના નાની 30મીએ શ્રીજીચરણ પામ્યાં છે. શ્રદ્ધાંજલિ સભા 1લીએ સાંજે 5.30થી 7. ઠે.: સમતાબાઈ હૉલ, અમુલખ અમીચંદ હાઈ સ્કૂલ, 76-એ, આર. એ. કિડવાઈ માર્ગ, માટુંગા (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
બાજીયા ઉનેવાળા બ્રાહ્મણ
સ્વ. મહેશ નાનાલાલ પંડયાનાં પત્ની ગં.સ્વ. નયનાબહેન (ઉં. 69) શનિવાર, 29મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે રાજુભાઈ, પંકજભાઈ, મુકેશભાઈનાં ભાભી. હિતેષ, પ્રીતિ, ફાલ્ગુની, કોમલનાં માતા. રંજનાનાં સાસુ. કાશવીનાં દાદી. પ્રાર્થનાસભા મંગળવાર, 1લીએ સાંજે 5થી 7. ઠે.: વિનાયક હૉલ, 3જે માળે, ભાયંદર સ્ટેશન રોડ, વિનાયક મંદિર પાસે, ભાયંદર (પ.).
કચ્છી લોહાણા
ભુજના સ્વ. મણીબાઈ મોરારજી પોપટનાં પુત્રવધૂ. સ્વ. અમૃતલાલનાં પત્ની રંજનબેન (ઉં. 80) 30મીને રવિવારે શ્રી રામશરણ પામ્યાં છે. તે કેતન, દિવ્યા, મીનલ, શીતલનાં માતા. સ્વ. લીલાવતી પુરુષોત્તમ બોળાનાં પુત્રી. સ્વ. ગિરીશભાઈ, ગુણવંતભાઈ, અજયભાઈ, હરિનાબેન, પ્રફુલ્લાબેનનાં બહેન. પ્રાર્થનાસભા 1લીને મંગળવારે 5.30થી 7. ઠે.: પવાણી હૉલ, પહેલા માળે, શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, મુલુંડ. લૌ. વ્ય. બંધ છે.
મિત્રી પંચાલ
દમણના કાંતિલાલ મિત્રી. તે સ્વ. બાલકૃષ્ણ લાલજી મિસ્ત્રી અને સ્વ. પાર્વતીબેનના પુત્ર. ગં.સ્વ. પદ્માબેનના પતિ. શિલ્પા, કલ્પના પવારના પિતા. નીતિન, સુભાષ પવારના સસરા. અવનિશ મિત્રી, પ્રથિક પવારના આજા 28મીને શુક્રવારે સ્વર્ગસ્થ પામ્યા છે. સાદડી, પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
દશા લાડ વણિક
અનશુયા શાહ (ઉં. 100). તે સ્વ. કાંતિલાલ મગનલાલ શાહના પત્ની. સ્વ. સુભાષ, નિલેશ,નીતા, નિલિમા, અમિતાના માતા. ચેતના, સ્વ. કલ્પેશભાઈ મજમુદાર, અજીતભાઈ શાહ, મિહિર સોનાવાલના સાસુ. દૃષ્ટિ, ધ્વનિના દાદી. પાયલ કાપડીયા, કિંજલ પટેલના નાની 24મીએ દેવલોક પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
દ્વારકાના ગં.સ્વ. પ્રભાબેન ઉદેશી (ઉં. 88). તે સ્વ. ગોવર્ધનદાસ ઉદેશીનાં પત્ની. ભગવાનદાસ ઉદેશીનાં પુત્રવધૂ. સ્વ. ગોમાબેન અને ગં.સ્વ. રુકમણીબેન રામજી લાલજી કારિયાનાં પુત્રી. સ્વ. નર્મદાબેન, સ્વ. સીતાબેન, સ્વ. કેશવજીભાઈ, સ્વ. કમળાબેન, કુસુમબેન, તારાબેન, સ્વ. અનિલભાઈ, ગં.સ્વ. ઉષાબેન, ભારતીબેન, ગં.સ્વ. જ્યોષ્નાબેનનાં બહેન. સ્વ. વિજયસિંહ ઉદેશી, સ્વ. નરોતમ ઉદેશી, સ્વ. જયરાજ ઉદેશી, સ્વ. અજીત ઉદેશી, મહેશ ઉદેશી, સ્વ. જયાબેન મર્ચન્ટ, તારા સંપત, જ્યોતિ ભાટિયાનાં ભાભી. 30મીએ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
ગુંડાળાવાળા ગં.સ્વ. વેલબાઈ વેલજી સોમૈયાના પુત્ર ચંદુલાલ 30મીએ શ્રીચરણ પામ્યા છે. તે ગં.સ્વ. સીતાબેન રામજી રાવલિયાના જમાઈ. ગં.સ્વ. હીનાબેનના પતિ. અંકિત, તન્વી સતીશ કેલુસ્કરના પિતા. તે સ્વ. નિર્મળાબેન પુરુષોત્તમ ચોથાણી, સ્વ. શાંતનબેન ધનજી પોપટ, સ્વ. દમયંતીબેન ધર્મસિંહ તન્ના, સ્વ. રેણુકાબેન વેલજી સોમૈયા, સ્વ. મુલજીભાઈ, સ્વ. શંભુલાલભાઈ, સ્વ. અશોકભાઈના ભાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.