કવીઓ જૈન
રાયણના
જયંતીલાલ ગાલા (ઉં. 83) 2જીએ અવસાન પામ્યા છે. તે વેલબાઈ ભવાનજી નાગશીના પુત્ર. વિમળાબેનના પતિ. હર્ષા, વીરેનના પિતા. રમેશ, મંજુલા, મનહર, ધીરેન, દામજીના ભાઈ. વેલબાઈ વસનજી તેજશીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ત્વચા દાન કર્યું છે. ઠે. : વિમળાબેન જયંતીલાલ ગાલા 203, ઘાટકોપર તૃપ્તિ કો-ઓપ.હા.સોસાયટી, 80, પંતનગર, ઘાટકોપર (પૂ.).
રાયણના
અ.સૌ. હેમાબેન ગોસર (ઉં. 71) 2જીએ અવસાન પામ્યાં છે. તે મણીબેન માલશી નરશી કોરશી ગોસરનાં પુત્રવધૂ. રમેશભાઈનાં પત્ની. વિરેનનાં માતા. ઝવેરબેન રામજી દેવજી ગોગરીનાં પુત્રી. પ્રાર્થનાસભા રાખી નથી. ઠે. : રમેશ માલશી ગોસર, ધન ભુવન નં. 1, 2જે માળે, રૂમ નં. 19, ગજદર સ્ટ્રીટ, ચીરાબજાર, મુંબઈ-2.
બિદડા
વીરા ફરીયાના રવિન્દ્ર વીરા (ઉં. 69) 1લીએ અવસાન પામ્યા છે. તે ગાંગબાઇ ભવાનજી પાંચારીયાના પુત્ર. હેમલતાના પતિ. ડુંગરશી, દમયંતી, રૂક્ષ્મણી, કુસુમના ભાઈ. દિપેશ, જીગર, પુનમના પિતા.
લાછબાઇ રાયશીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: દિપેશ શાહ, 501, જય એપા., નહેરૂ રોડ, સાંતાક્રુઝ (પૂ.).
બાડાના
મીઠીબેન વિસરીયા (ઉં. 93) 30મીએ અવસાન પામ્યાં છે. સ્વ. ડુંગરશીભાઈનાં પત્ની. સ્વ. મીઠાંબેન નાનજી સામતનાં પુત્રવધૂ. સ્વ. પુરબાઈ કેશવજી આસુ નાગડાનાં પુત્રી. બીન્દુ, સુમન, મીના, મયુરી, પ્રીતિનાં માતા. વિજ્યાબેન જીવરાજ ગોસર, જવેરબેન રતનશી ગોસર, ખીમજી, લક્ષમીચંદનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ. : મીઠીબેન વિસરીયા, 7, બંધુ નિવાસ, તિલક રોડ, ઘાટકોપર (પૂ.).
માંગરોળ
જૈન
માંગરોળના
સ્વ. મંગલદાસ લાલજી કંપાણીના પુત્ર કિરણભાઈ (ઉં. 76) શુક્રવાર 3જીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. દીપ્તીબેનના પતિ. સ્વ. ભરતભાઈ, દિલીપભાઈ, સ્વ. સતીશભાઈ, કિરીટભાઈ, પ્રતિભા કોઠારી, જ્યોત્સના ઠારના ભાઈ. સ્વ. નરેન્દ્રભાઈ તથા હેમલતાબેન દોશીના જમાઈ. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રામપરડાના
સ્વ. મરઘાબેન જશરાજભાઈ શાહના પુત્ર પ્રવીણભાઈ (ઉં. 86) 2જીએ અંરિહતશરણ પામ્યા છે. તે સ્વ. મનોરમાબેનના પતિ. કેતનભાઈ, નિમેશભાઈ, છાયાબેન, હિનાબેન, પારૂલબેનના પિતા. અલ્પાબેન, પરાગીબેન, હર્ષદભાઈ, અશોકભાઈ સંદિપભાઈના સસરા. નટવરલાલ, કિરીટભાઈના ભાઈ. સ્વ. રેવાબેન લાભુભાઈ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
દશા
શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબીના
સ્વ. કાંતીલાલ મોહનલાલ મહેતાનાં પુત્રવધૂ. મહેશભાઈનાં પત્ની શ્રીદેવી (ઉં. 72) 2જીએ અરીહંતશરણ પામ્યા છે. તે જિમિશ, દીપનાં માતા. સ્વ. હીરાચંદ ઓધડભાઈ સંઘવીનાં દીકરી. દીના, મીનેશ, અલકા, મિલનનાં ભાભી. લૌ.
વ્ય. તથા સાદડી પ્રથા બંધ છે. ચક્ષુદાન તથા ત્વચાદાન કર્યું છે.
દશા
શ્રીમાળી દેરાવાસી જૈન
ગારિયાધારના
સ્વ. પરમાણંદદાસ ત્રિભોવનદાસ ગાંધીના પુત્ર ગિરીશભાઈ (ઉં. 66) 2જીને ગુરુવારે અવસાન પામ્યા છે. તે સ્વ. નયનાબેનના પતિ. ખ્યાતિ, યશના પિતા. હર્ષદભાઈ, મહેન્દ્રભાઈ, પ્રવિણભાઈ, નગીનભાઈ, જયશ્રીબેન ચંદ્રકાંત દેસાઈના ભાઈ. સ્વ. જયાબેન પ્રાણલાલ વીરચંદ મોટાણીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે.
દશા
શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવર
કુંડલા ની વાસી હાલ વસઈ રોડ સ્વ. રમા બેન હિંમતલાલ તારાચંદ સંઘવી ના પૌત્ર, ભારતી બેન ભરત ભાઈ સંઘવી ના નાના પુત્ર ચી. નીરવ ઉ. વ. 46 તે રાજવી બેનના પતિ તે ચી. શેઈવીના પિતા, ભાવિકભાઈના નાના ભાઈ, પૂર્વી બેનના દિયર, જયકાંતભાઈ રાજેન્દ્ર ભાઈના ભત્રીજા, તે શાંતા બેન પ્રભાકરભાઈ કાટકરના જમાઈ. રાજુલા વાળા સ્વ. શ્રી શાંતિલાલ નાગજી ભાઈ દેસાઈ ના દોહિત્ર. અમદાવાદ મુકામે તા.28.06.2026 ના શ્રી અરિહંત સરણ પામેલ છે. પ્રાર્થના સભા રવિવાર તા.05.07.2026 સાંજે 3.00 થી 5.00 માણેકપુર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગુજરાતી શાળા ની બાજુ માં વસઈમાં રાખેલ છે.
દશાશ્રીમાળી
સ્થાનકવાસી જૈન
મૂળ
બિલાખાના ભરત ઘેલાણીનાં પત્ની વર્ષાબેન (ઉં.
71) 3જીને
શુક્રવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. ક્રિયા બંધ છે.
હાલાઈ બ્રહ્મક્ષત્રિય
રાજકોટવાળા
સ્વ. ભગવાનજી વશનજી દુબલનાં પત્ની લીલાવતીબેન (ઉં. 100). તે સ્વ. વનમાળીદાસ મણિયારનાં દીકરી. જીતુભાઈ, મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, રંજનબેન પ્રમોદરાય સોનેજી, ગીતાબેન બિપીનકુમાર આશરા, અલ્કાબેન નરેન્દ્રકુમાર બોસમીયાનાં માતા. વિમળાબેન, રસનાબેન, શિલ્પાબેનનાં સાસુ 2જીએ શ્રીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
રાજુલાવાળા
સ્વ. ગુલાબબેન અમૃતલાલ મહેતાના પૌત્ર. ગં.સ્વ. ચિત્રાબેન ભરત મહેતાના પુત્ર દિપેનભાઈ (ઉં. 39) 1લીએ શ્રીજીશરણ પામ્યા છે. તે નિકિતા મિહિર ગાંધીના ભાઈ. ગં.સ્વ. નિલા હરેન્દ્ર, સ્વ. કોકિલા દિલીપભાઈ, રેખાબેન પંકજભાઈ મુનીના ભત્રીજા. સ્વ. દક્ષા, સ્વ. જયંત, દિલીપભાઈ ગુણવંતરાય ગાંધીના ભાણેજ. પ્રાર્થનાસભા 5મીએ 5થી 7. ઠે.: લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્ષટેંશન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
કપોળ
શિહોરવાળા
સ્વ. પદમાબેન કનૈયાલાલ દામોદરદાસ મહેતાના પુત્ર ગોયેશભાઈ (ઉં. 76). તે રેખાબેનના પતિ. દર્શના હર્ષ મોદી, હેમલ, હિરલના પિતા. સ્વ. ધનલક્ષ્મીબેન, સ્વ. અરાવિંદભાઈ, મહેન્દ્રભાઈના ભાઈ. સ્વ. ચંપકલાલ મુળજીભાઈ કાચરીયાના જમાઈ 30મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ઔદીચ્ય
સિદ્ધપુર સંપ્રદાય સાડા ચારસો બ્રાહ્મણ
મૂળ-જસદણના નિરંજનભાઈ કેશવલાલ ત્રિવેદી. તે સ્વ. જ્યોતિબેનના પતિ. જયેશભાઈ, હીનાબેન, જાગૃતિબેન (જુલીબેન), જાન્વીબેન (જીગુબેન)ના પિતા. શ્રુતિબેન જયેશભાઈ ત્રિવેદી, હેમંત અંચન, સ્વ. કમલેશ જોષી, વિપુલ જોષીના સસરા 2જીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા (સાદડી) 4થીને શનિવારે 4થી 6. ઠે.: આયંબિલ ભુવન, 5મો માળ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી હોલ, એસ. વી. રોડ, હાલાઈ લોહાણા વાડીની સામે, કાંદિવલી (પ.).
વિસલનગરા
નાગર બ્રાહ્મણ
ગેરિતા
કોલવડાના સ્વ. વીરબળાબેન કનુભાઈ જોષી (ઉં. 83) 2જીને બુધવારે શ્રીહાટકેશ્વર શરણ પામ્યાં છે. તે જીજ્ઞેષ, અલ્પા, સ્વ. ધરતિષનાં માતા. બેસણુ 5મીએ સવારે 10થી 12. ઠે.: બોરીવલી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંગ હોલ, એલ.ટી રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (પ.).
સાણંદ
- વિરમગામ
સમાજ
વિરમગામના
રક્ષાબેન પંકજભાઈ હિંમતલાલ શાહના પુત્ર જીગરનાં પત્ની માનસીબેન (ઉં. 39) રવિવાર 28મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે છાયાબેન અરવિંદભાઈ દમાણિયાનાં પુત્રી. વિનીતનાં ભાભી. મંથનનાં બેન. પ્રાર્થનાસભા 5મીને રવિવારે, બપોરે 3થી 5. ઠે.: પી.ડી. ખખ્ખર હૉલ, અસ્પી ઓડિટોરિયમ, માર્વે રોડ, મલાડ (પ).
દશા
સોરઠિયા વણિક
બીલખાના
રમણીકલાલ તારાચંદ વસ્તાણી (ઉં. 91) 2જીએ શ્રીજીશરણ પામ્યા છે. તે અરુણાબેનના પતિ. કેતન, હિતેશ, જાગૃતિ હસમુખભાઈ મુંજ્યાસરાના પિતા. સોનલ, મનીષાના સસરા. સ્વ. મગનભાઈ, સ્વ. વૃંદાવનભાઈ, સ્વ. બાલકૃષ્ણભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. મુક્તાબેન, સ્વ. કિરણબેન, મંજુબેનના ભાઈ. સ્વ. અમીચંદ ધનજીભાઈ ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી.
ગણદેવી
લાડ વણિક
મુંબઈના
ભરત શ્રોફ (ઉં. 83) તે સ્વ. શારદાબેન મોહનલાલ શ્રોફના પુત્ર. સ્વ. ચંપાબેન બાબુલાલ કસબવાલાના જમાઈ. રેખાબેનના પતિ. ફેનિકા મિત્તલ શાહના પિતા. સ્વ. લીલીબેન, કંચનભાઈ, નવલભાઈ, હીરાબેનના ભાઈ 3જીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી
લોહાણા
નવાણિયાવાળા
સ્વ. દલપતરાય હરજીવનદાસ વસાણીના પુત્ર બળવંતરાય (ઉં. 77). તે ઉષાબેનના પતિ. દ્વારકાદાસ, ચંદ્રકાંત, સ્વ. પ્રવીણાબેન હસમુખરાય બાટવીયા તથા વીમળાબેન સતીષ કુમારના ભાઈ. આરતીબેન ગંધાર નાર્વેકર, દીપકભાઈના પિતા. સ્વ. ઝવેરભાઈ છગનલાલ કોટકના જમાઈ 2જીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 4થીએ સાંજે 4થી 6. ઠે. : તેરાપંથ હોલ જૈન મંદિર રોડ, શ્રીયા હોટલની બાજુની ગલી, વિરાર (પ.).