કવીઓ જૈન
મોખાના નિર્મળા (ભાણબાઈ) સૈયા (ઉં. 80) 31મીએ કાળધર્મ પામ્યા છે. તે નાનજીના પત્ની. જેઠીબાઈ નથુ રામાના પુત્રવધૂ. ચેતના, કીર્તી, નીતા, સંજયના માતા. મોંઘીબાઈ મગન કાનજીના પુત્રી. લક્ષ્મીના બેન. ગુણાનુવાદ સભા શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં. કરસન લધુ નિસર હોલ, દાદર. 4થી 5.30.
પત્રીના નાગજી ગાલા (ઉં. 86) 31મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. મેઘબાઈ ગાંગજી શીવજીના પુત્ર. નિર્મળા (નાનબાઈના) પતિ. નાનજી, રમેશ, પ્રભા, મંજુલાના ભાઈ. લધીબાઈ કુંવરજી ભારમલ દેઢીયાના જમાઈ. દેહદાન, ત્વચાદાન, ચક્ષુદાન કર્યું છે. પ્રા.: શ્રી વ.સ્થા.શ્રા.જૈ.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (પ.). ટા. 2થી 3.30.
ગોધરાના ગં.સ્વ. સાકરબેન રાંભિયા (ઉં. 80) 31મીએ અવસાન પામ્યાં છે. તે ગોમીબાઈ શીવજી પદમશીના પુત્રવધૂ. સ્વ. મુલચંદના પત્ની. ઉમરબાઈ લાલજી હરીયાના પુત્રી. વનિતા દિનેશ, વર્ષા ગિરીશ, નિતા નિતિન, ભરત, બિપીનના માતા. નાનજી, હરખચંદ, કસ્તુર લક્ષ્મીચંદ, બાઈયાબેન દામજીના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: બિપીન રાંભીયા, 11, રામ નિવાસ, વિલેજ રોડ, ટીકીટાર કંપનીની સામે, ભાંડુપ (પ.).
દિગંબર જૈન
ભાવનગરના સ્વ. સાકરલાલ ભીમજીભાઈ મહેતાના પત્ની ગં.સ્વ. માલતીબેન મહેતા (ઉં. 92) 1લીને શનિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે યોગેનભાઈ, પારસભાઈ, બીનાબેનના માતા. મનીષાબેન, ઉષ્માબેન, ચેતનભાઈ દોશીના સાસુ. પૂજા, આસના, રિઘિ, સિદ્ધિ, જીણદ, નિધિના દાદી. પિયર પક્ષે સ્વ. મગનભાઈ ધનજીભાય ઉદાણીના પુત્રી. લૌ. વ્ય. બંધ છે ઠે.: ફ્લેટ નં. એ-1702, વસુંધરા હાઈટ્સ, એસીસી રોડ, મુલુંડ (પ.).
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
જેસરના સ્વ. દુર્લભદાસ દયાલજી દોશીના પુત્ર હીરાલાલ (ઉં. 91). તે મંજુલાબેનના પતિ. નિમિષા, રાજેન, મોનાના પિતા. સપના, પરેશકુમાર, અજયકુમારના સસરા. સ્વ. ભાયચંદભાઈ, ચીમનલાલના ભાઈ. શ્વસુર પક્ષ સ્વ. જમનાદાસ મેઘજી કોરાડિયાના જમાઈ શુક્રવાર, 31મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ટાણાના સ્વ. પરમાણંદદાસ હીરાચંદ શાહના પુત્ર પ્રવીણભાઈ (ઉં. 72). તે રંજનબેનના પતિ. અક્ષય, ફોરમ, હેમલ, નેહાના પિતા. ઉષાબેન ચંદ્રકાંત શાહના ભાઈ. શ્વસુર પક્ષે સંઘવી ધીરજલાલ જેચંદભાઈના જમાઈ 31મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
રાયગઢના નિકુંજ જોશી 1લીએ એકાલિંગજી શરણ પામ્યા છે. તે તરલીકાબેન પ્રવીણચંદ્ર જોશી, ભાવિકા નિકુંજ જોશી, સોનલ શશીકાંત કદમ, નેહા વિશાલ પંડિતના પરિવાર. લૌ. પ્રથા બંધ છે. ઉત્તરક્રિયા ચાણોદ ખાતે 11 અને 12મીએ રાખી છે.
હાલાઈ લોહાણા
જામનગરવાળા સ્વ. પ્રભાવતી નાનાલાલ શામજી મહેતાના પુત્ર જયેશભાઈ (ઉં. 63). તે હીનાબેનના પતિ. સોમિલ, કૃતિકા, ધૈર્ય, ઊર્જાના પિતા. મહેશભાઈ, ઉષાબેન, વિણાબેન, પારૂલબેનના ભાઈ. સ્વ. જાધવજી જમનાદાસ તન્નાના જમાઈ 31મીએ શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, 3જીએ સાંજે 5થી 6.30. ઠે.: 2જે માળે, આનંદ મંગલ હોલ, જૈન ઉપાશ્રય, હીંગવાલા લેન, પંત નગર, ઘાટકોપર (પૂ.). લૌ. પ્રથા બંધ છે.
હિન્દુ
જામખંભાડિયાવાળા સ્વ. જયાબેન તથા સ્વ. જમનાદાસભાઈ તન્નાના પુત્રવધૂ. સ્વ. અતુલભાઈના પત્ની ઇલાબેન તન્ના (ઉં. 66). તે સ્વ. ગૌરવ, નિવેદિતાબેનના માતા. કોમલબેનના સાસુ. સ્વ. હેમરાજભાઈ ઓધવજીભાઈ બુદ્ધદેવના પુત્રી 31મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 3જીએ સાંજે 4થી 6. ઠે.: ખડાયતા ભવન, હનુમાન રોડ, વિલે પાર્લે (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી લોહાણા
ગં.સ્વ. પ્રમીલાબેન રૂપારેલિયા (ઉં. 81). તે સ્વ. નરેન્દ્રભાઈ અમૃતલાલ કાલિદાસ કાનજી રૂપારેલિયાના પત્ની. નિખીલ, રાધિકા, બિનીતાના માતા. સોનાલી, મનિષ યોગેશભાઈ ઠક્કરના સસુ. તનય, યશસ, સ્નેહા પાર્થ પરીખ, માન્યાના નાની-દાદી. સ્વ. જાદવજી જીવરાજ નાગ્રેચાના પુત્રી 2જીને રવિવારે શ્રીજીચરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, 3જીએ સાંજે 5થી 7. ઠે.: ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન હૉલ, ચંદન સિનેમા તથા જુહુ શોપર સ્ટોપની પાછળ, જે.આર. માર્ગ, મુંબઈ-49.
હિન્દુ
મીનાબેન દિવેટિયા (ઉં. 89) 2જીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સુનંદન રણજીતભાઈ દિવેટિયાના પત્ની. શાલીન, વૈશાલીના માતા. અદિતી, હિમાંશુ બક્ષીના સાસુ. શૈશિર, હૃષિતના દાદી. અનુષા, રિશાના નાની. પ્રાર્થનાસભા સોમવાર, 3જીએ સાંજે 5થી 7. ઠે.: જલારામ હૉલ, એનએસ રોડ નં. 6, જેવીપીટી સ્કીમ, વિલે પાર્લે (પ.).
ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
તળાજા નિવાસી, હાલ વિરાર, અ.સૌ. કિરણબેન રસીકલાલ પારેખ ( ઉ. 86), તા 1/08/26 શનિવાર ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેઓ રસીકલાલ કાળીદાસ પારેખ ના ધર્મપત્ની, સ્વ.જયંતીભાઈ પ્રભુદાસ દેસાઈના સુપુત્રી, સ્વ. બળવંતભાઈ અને સ્વ. જગદીશભાઈ ના બેન, હરેશ, ભામિની અતુલ મહેતા,હેમંત, ફાલ્ગુની જયેશ દાણી, માલા પરેશ મહેતાના માતુશ્રી, સ્વ રેખા હરેશ પારેખ અને અ.સૌ. સોનલ હેમંત પારેખ ના સાસુ, હર્ષલ, જશ, આસ્થા, તિથિ ના દાદી. પ્રાર્થના સભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું રસીકલાલ કાલિદાસ પારેખ, ઊ 201, ગોકુલ પાર્ક, ન્યુ વિવા કોલેજ સામે, વિરાર (વેસ્ટ).
દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ
વરલના મનુભાઈ બાલુભાઈ માંડલિયાના પત્ની અનુબેન (અનસુયાબેન) (ઉં. 75) 31મીને શુક્રવારે શ્રી રામચરણ પામ્યાં છે. તે નટુભાઈ, કિશોરભાઈ, સ્વ. પ્રભાબેન હરગાવિંદભાઈ સોલંકી, વ્રજલાલ, પરેશભાઈ, જ્યોતિબેન રાઠોડ, પ્રકાશભાઈના ભાભી. અનિલભાઈ, આશિષભાઈ, હીનાબેન, મીનાબેનના માતા. વર્ષાબેન માંડલિયા, ભાવિનભાઈ ગોહિલના સાસુ. સ્વ. અંજવાળીબેન નાગજીભાઈ વાઘેલાના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 3જીને સોમવારે સાંજે 4થી 6. ઠે.: લુહાર સુતાર વાડી, કાર્ટર રોડ નંબર 3, દત્તપાડા રોડ, રાજ હિલ બિલ્ડિંગની સામે, બોરીવલી (પૂ.). લૌ. પ્રથા બંધ છે.
લોહાણા
જૂનાગઢના હેમાંશુ ગોંધીયા (ઉં. 53). તે મધુબેન વિનોદરાય ગોંધીયાના પુત્ર. ભાવનાના પતિ. રાહુલ, ઉન્નતીના પિતા. હિરેન, જીગ્ના વિમલભાઈ પોપટના ભાઈ. નગીનદાસ જીમુલના જમાઈ 2જીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 3જીએ સાંજે 4થી 6. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી (મોટો) ઉપાશ્રય, લોહાણા મહાજન વાડીની સામે, એસ.વી. રોડ, 5મે માળે, કાંદિવલી (પ.).
લુહાર સુતાર
ઢસાના અ.નિ. કાંતિભાઈ રણછોડભાઈ મકવાણા (ઉં. 90) 29મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. કાંતાબેનના પતિ. જયતિભાઈ, ગીરીશભાઈ, મુક્તાબેનના ભાઈ. રાજેન્દ્ર, દિવ્યકાંત, હંસાબેન નલિનકુમાર પરમાર, ઇન્દુબેન યોગેશકુમાર ડોડીયાના પિતા. તેજલ, મયુરીના સસરા. નયન, પરમ, રીતિ, નીતિ, જાનવીના દાદા. સાદડી 3જીએ 5થી 7. ઠે.: સૌરાષ્ટ્ર પટેલ સમાજ વાડી, અશોકવન, હનુમાન ટેકરી, દહિસર (પૂ.).
ગુર્જર સુતાર
જસાપરના નરેશભાઈ મિસ્ત્રી (ભેસાણિયા) (ઉં. 75). તે સ્વ. શારદાબેનના પતિ. સ્વ. લક્ષ્મણભાઈ અને દૂધીબેનના પુત્ર. સ્વ. લખુભાઈ નાથુભાઈ વડગામાના જમાઈ. પ્રીતિબેન ઉદયભાઈ ભારદીયા, હિતેશભાઈ, શીતલ દિનેશભાઈ ચાવલાના પિતા. ઉદયભાઈ ભારદીયા, બિનાબેન, દિનેશભાઈ ચાવલાના સસરા 31મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 3જીને સોમવારે સાંજે 5થી 6. ઠે.: શ્રી ગુર્જર સુતાર વિશ્વકર્મા બાગ 36/37, બજાજ રોડ, કમલા નગર, વિલે પાર્લે (પ.).