• બુધવાર, 26 ઑગસ્ટ, 2026
મારણ નોંધ
જૈન મરણ

જૈન 

પાટણ કેશુશેઠનો પાડાના અમિતભાઈ ચંદ્રકાંતભાઈ ઝવેરીના પત્ની દીપાબેન ઝવેરી (ઉં. 59). તે ધર્મિલ, વિનીના માતા. ભાવિ, વિજેશકુમારના સાસુ. અજીતભાઈ, નયનાબેન, જયશ્રીબેનભાવનાબેનના ભાભી. સ્વ. સ્મિતાબેન નવનીતલાલ પત્રાવાલાના પુત્રી 23મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 25મીને મંગળવારે બપોરે 4થી 6. ઠે.: ભારતીય વિદ્યા ભવન, ચોપાટી, મુંબઈ.

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી શ્વે.મૂ.પૂ. જૈન

બોટાદના સ્વ. અરવિંદભાઈ ચીમનલાલ બગડીયાના પત્ની નીરુબેન (ઉં. 77) 23મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. હરીચંદ ઝુંઝાભાઇ બગડીયાનાં પૌત્રવધૂ. મનીષ, સચિનનાં માતા. વૈશાલી, અંકિતા (મિનુ)ના સાસુ. પિયર પક્ષે સ્વ. કાંતિભાઈ શિવલાલ શાહના દીકરી. બંને પક્ષની શત્રુંજય તિર્થની ભાવયાત્રા 25મીને મંગળવારે સવારે 9થી 12. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એસ.વી. રોડ, કાંદિવલી (.). લૌ. વ્ય. બંધ છે.

 

... જૈન

રાપર ગઢવારીના .સૌ. ધનવંતી પુનશી લધુભાઈ લોડાયા (ઉં. 72) રવિવાર 23મીએ અરિહંતશરણ પામ્યા છેવેલબાઈ લધુભાઈ હીરજી લોડાયાનાં પુત્રવધૂ. રાજેશ-શીતલ, હિતેશ-શીમુલનાં માતા. કુસુમ-દામજી, પ્રજ્ઞા-ચંદ્રકાંત, નવલ-નેણશી, જયવંતી-હિરેન, લક્ષ્મી-ચેતન, કલ્પના-રાજેન્દ્રનાં ભાભી. સામા પક્ષ ચંપાબાઈ લાલજી દેવજી મૈશેરી- મોટી સિંધોડીનાં પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર 25મીએ 3.30થી 5. ઠે.: લવંડર બાગ, પહેલે માળે, 90 ફીટ રોડ, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

સોરઠ વીસા શ્રીમાળી જૈન

માણાવદરના સ્વ. તારાબેન હીરાચંદ છગનલાલ મહેતાના પુત્ર સ્વ. કિર્તીભાઈના પત્ની નલીનીબેન (ઉં. 76) રવિવાર 23મીએ અરિહંતશરણ પામ્યા છે. તે નિશા જયેશ સંઘવી, અમીનાં માતા. સ્વ. રમેશભાઈ, સ્વ. હરેશભાઈ, ઇલાબેન રશ્મિકાંત વસાનાં ભાભી. પિયર પક્ષે સ્વ. કંચનબેન નંદલાલભાઈ ધ્રુવનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ટાણાના સ્વ. નગીનદાસ જયચંદ શાહનાં પત્ની મંગળાબેન શાહ (ઉં. 91) તે નીલેશભાઈ, માલતીબેન, હેમંતીબેન, ભાવનાબેનનાં માતા. વૈશાલીબેન, સ્વ. મયુરકુમાર, સ્વ. પંકજકુમાર, રાકેશકુમારનાં સાસુ. મિલોની-વત્સલકુમાર શાહ, ખ્યાતિ-કુણાલકુમાર શાહ, ખુશાલ સંઘવી, રચના,-ઋષભ સોલાની, રોહિન મહેતા, અપેક્ષા મહેતાનાં નાની. પિયર પક્ષે અમરચંદ રતનસી મહેતાનાં દીકરી. 24મીએ સોમવારે અવસાન પામ્યા છે. માતૃવંદના મંગળવાર, 25મીએ બપોરે 3.30થી 5.30. ઠે.: એફપીએચ બિલ્ડિંગ, લાલા લજપતરાય માર્ગ, હાજીઅલી, મુંબઈ- 34.

 

કવીઓ જૈન

ડોણના .સૌ. રસીલાબેન મારૂ (ઉં. 62) 22મીએ અવસાન પામ્યાં છે. તે જેઠીબાઈ જેઠાલાલ મારૂના પુત્રવધૂ. હસમુખના પત્ની. ધર્મેશ, નેહાના માતા. ભાણબાઈ વિસનજી હીરજીના પુત્રી. ઈન્દુબેન મણીલાલ, ચંદ્રીકા વિનોદ, ગીતા પ્રફુલ, જવેરબેન માલશી, સુશીલાબેન રતીલાલ, શકુંતલાબેન મોરારજી, મંજુલા શાંતીલાલ, ગુણવંતી વિસનજી, પુષ્પા પ્રેમજીના બેન. પ્રાર્થનાસભા રાખી નથી. નેત્રદાન, ત્વચાદાન કર્યું છે. નિ.: હસમુખ મારૂ, 305 લોટસ એપા., વડવલી સેકશન, અંબરનાથ (પૂ.).

 

નાની તુંબડીના લક્ષ્મીચંદ સાવલા (ઉં. 74) 22મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન લાલજીના પુત્ર. જયાબેનના પતિ. પ્રીતેશના પિતા. કાંતીલાલ, ઉર્મીલા, મનસુખ, વસંત, હરેશ, મીનાના ભાઈ. ખેતબાઇ પ્રેમજી ટોકરશી વીરાના જમાઈ. દેહદાન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. ઠે.:. લક્ષ્મીચંદ લાલજી સાવલા, -301, અભિલાષા બિલ્ડિંગ, સાંઈનગર, વસઈ (.).

 

બગડાના હરીલાલ દેઢીયા (ઉં. 79) 22મીએ અવસાન છે. તે કાંતાબેન ખીમજી માલસીના પુત્ર. સ્વ. કસ્તુરબેનના પતિ. જીનેન, ફાલ્ગુની, શિવાનીના પિતા. ચીમન, દિનેશ, ખુશાલ, ભાનુમતી વિનોદ, વસુમતી વિરચંદના ભાઈ. પાનબાઈ ભવાનજી મેઘજી નિસરના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: જીનેન દેઢીયા, બી-1906, રૂનવાલ એબીગેંટ, લોખંડવાલા, અંધેરી (.).

 

કપાયાના ઝવેરબેન સંગોઈ (ઉં. 96) 22મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. દેવજી કોરશી વેરશી સંગોઈના પત્ની. સ્વ. દામજી, સ્વ. ભાણજી, મનહર, કેતન, કૌશિક, સ્વ. ભચીબાઈ, સરોજ, સ્વ. મણી, લેખા, કલ્પનાના માતા. સ્વ. સોનબાઈ મગન લધા ગાલાના પુત્રી. સ્વ. ધનજી, સ્વ. મણીબાઈ મોણશી લખધીર, સ્વ. સાકરબેન કુંવરજી ખીંશી, સ્વ. કેસરબાઈ દામજી હીરજી, સ્વ. મંજુલાબેન લખમશી માવજીના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: કેતન સંગોઈ, -1303, નીલકંઠ એન્કલેવ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (.).

 

કાંડાગરાના ઉષાબેન ગાલા (ઉં. 7) 1મીએ અવસાન પામ્યાં છે. તે જવેરબેન લાલજીના પુત્રવધૂ. વિરચંદના પત્ની. ભૂમિકાના માતા. ધનવંતીબેન લાલજી ફુરિયાના પુત્રી. મુલચંદ, જ્યંતિલાલ, પરેશ, નિર્મળાના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: ઉષાબેન ગાલા, અન્નપૂર્ણા કેટરર્સ, એએ-001, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી.

 

નાની ખાખરના વસંતલાલ દેઢિયા (ઉં. 83) 22મીએ અવસાન પામ્યા છે. તે વેલબાઈ દામજી લાલજીના પુત્ર. સ્વ. વીણાબેનના પતિ. પુરબાઈ ડુંગરશી શીવજી છેડાના જમાઈ. ઝિલ્પા કિશોર, ધારા અનિશ, ઝંખના દિપેશ, ડોલર પિયુષ, રીચા જુબીનના પિતા. પુષ્પાબેન રાયચંદ લાલન, ભાનુમતી પ્રફુલ્લ કેનીયા, રસીકબાળા જયંતીલાલ મામણીયાના ભાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: વસંતલાલ દેઢીયા, જુબીન જૈનની બાજુમાં, બી/1101, એક્રોપોલીસ, કાલેવાડી, પૂના.

હિન્દુ મરણ

જામનગર ગિરિનારાયણ બ્રાહ્મણ 

સાંતાક્રુઝના કુમુદચંદ્ર પી. ભટ્ટના પત્ની ચારૂલતા (ઉં. 81) 21મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ઈંદુમતી ભોગીલાલ કાનજી પંડ્યાના પુત્રી. કૌશિક બી. પંડયાના બેન. નિમિષાબેન, રૂપેનભાઈના માતા. નરેશ વ્યાસ, પ્રીતિના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

મુંબઈ વિસાનાગર વણિક 

ગોરેના સ્વ. નર્મદાબેન અરાવિંદલાલ વલ્લભદાસ પરીખ (ઉં. 88). તે ભરતભાઈ, સ્વ. જગદીશભાઈ, ભગવતીભાઈ, હર્ષદાબેનના માતા. ગીતાબેન, વર્ષાબેન, મયુરીબેન, સ્વ કલ્પેશભાઈના સાસુ. જેલમ, વિરાજ, જનીત, સ્તુતિ, ઋષભ, કિંજલના દાદી-નાની 17મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: બી/17, સાંઈબાબા એનકલેવ ટાવર, બિલ્ડિંગ નં. 3, અૉફ એસ. વી. રોડ, સિટી સેન્ટર મોલની પાછળ, ગોરેગામ (.).

 

કપોળ 

ભાવનગરવાળાના રમેશભાઈ ઠાકોરદાસ સંઘવીની પત્ની મમતાબેન(મધુબેન)(ઉં. 85) તે બેલા, સ્વ. ફાલ્ગુનીના માતા. સ્વ જીતુભાઈ, સ્વ. કિરીટભાઈ, સ્વ. મનોરમાબેન, દેવિકાબેન ભાભી. મોસાળ પક્ષે સ્વ વ્રજલાલ રેશમિયા, સ્વ. રમાબેનની દિકરી. હસમુખભાઈ, નરેન્દ્રભાઇ, ઘનશ્યામભાઈના બેન.  23મીએ  રવિવારના રોજ માતાજી શરણ પામેલ છે. લૌ. પ્રથા બંધ છે.

 

હાલાઈ લોહાણા 

ઓટારા (રાજકોટ)ના વિજયાબેન રતનશી કોટકના પુત્ર વિનોદભાઈ કોટક (ઉં. 80) 24મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. મથુરાદાસ હરિદાસ લાઘાણીના જમાઈ. મીનાક્ષીબેનના પતિ. વિક્રમ, સુનિલ-અમિષાના પિતા. જગદીશભાઈ, દિનેશભાઇ, વિરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈના ભાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 25મીને મંગળવારે 4થી 6. ઠે.: સર્વોદય હૉલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (.).

 

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક 

બેલમપુરના સ્વ. જસુમતીબેન ચુનીલાલ દેસાઈના પુત્ર શૈલેષભાઈ (ઉં. 63) 23મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. બીનાબેનના પતિ. સિદ્ધાંત, સિદ્ધાર્થ, અપેક્ષાના પિતા. નિશા રાજેશભાઈ, ગીતાબેન સુરેશકુમાર કાપડી, ભાવનાબેન નીતીનકુમાર શેઠ, સંગીતાબેન નરેનકુમાર દાણીના ભાઈ. સ્વ. જયંતભાઈ મનસુખલાલ મહેતાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 25મીએ 3થી 5. ઠે.: દશા શ્રીમાળી સમાજ વાડી, મસોલી, દહાણુ રોડ. લૌ. વ્ય. બંધ છે.

 

પાટણ વીસા દિશાવાળ

ગં.સ્વ. પ્રભાવતી ચંદ્રકાંત પરીખ (ઉં. 84). તે બકુલેશ, મનીષના માતા. અરુણા, મમતાના સાસુ. મિહિર, જીગર, પ્રણિતના દાદી. સ્વ. મંગુબા લાલચંદ શાહની પુત્રી. શશીકાંતભાઈ, સ્વ. સુરેશભાઈ, દેવેન્દ્રભાઈ, સ્વ. વિજયભાઈ, બકુબેન, સરલાબેન, લતાબેનના બેન 21મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

પાટણ દશા પોરવાડ વૈષ્ણવ

.સૌ. શકુંતલા મહેતા (ઉં. 95) તે સ્વ. લલિતકુમાર બાપુલાલ મહેતાનાં પત્ની. અનુશીલ-ભદ્રેશનાં માતા. ઘારણા, ચિત્રાના સાસુ. ખુશ્બુ, પૂજા, કુનાલનાં દાદી. 22મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી વૈષ્ણવ

આતરસુંબાના પ્રાણલાલ નરોતમદાસ શાહના પત્ની ગં.સ્વ. ચંદ્રિકાબેન (ઉં. 88) 23મીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે કૌશિકભાઈ, ગૌતમભાઈનાં માતા. અજીતાબેન, તૃપ્તીબેનના સાસુ. હર્ષદા વિશાલ કાણકિયા, રૂપલ સેમિલ રાંભિયા, વિનીતા આત્મન અજમેરા, કુશલ-અનુજાના દાદી. તે જીયાન વિશાલ કાણકિયાનના પરદાદી. પ્રાર્થનાસભા 25મીએ મંગળવારે સાંજે 5થી 7. ઠે.: શ્રી રવજી જીવરાજ ચાંગડાઇવાલા હોલ (એસએનડીટી) માટુંગા (પૂ.). લૌ. વ્ય. બંધ છે

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
હેડલાઇન્સ