કવીઓ જૈન
કપાયાના ભાનુબેન
વસનજી ભેદા (ઉં. 88) 18મીએ અવસાન પામ્યાં છે. તે ભાણબાઈ ભાણજી દેવજીના પુત્રવધૂ. વસનજીના
પત્ની. ગિરીશ, અતુલ, સ્મિતા, મનીષાના માતા.
વેલબાઈ/ સાકરબેન હંસરાજના પુત્રી. જવેરબેન ધનજી, જયવંતીબેન ભવાનજીના બેન. પ્રા.: શ્રી
વ. સ્થા. જૈન શ્રા. સં. : કેરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. 2થી 3.30.
ભચાઉના પોપટલાલ
ગાલા (ઉં. 72) 17મીએ અવસાન પામ્યા છે. તે ગોરીબેન માડણ અરજણ ગાલાના પુત્ર. પ્રેમીલાબેનના
પતિ. નીરજ, રક્ષેષના પિતા. મેઘજી, નાનજી, શાંતીલાલ, હીરબાઈ, નાનબાઈના ભાઈ. ભચીબેન રણધીર
નાથા છાડવાના જમાઈ. પ્રાર્થના સોમવાર, 20મીએ બપોરે 3થી 4.30. ઠે.: યોગી સભાગૃહ, દાદર
(પૂ.).
કારાઘોઘાના રંજન
શેઠીયા (ઉં. 66) 17મીએ અવસાન પામ્યાં છે. તે લક્ષ્મીબાઈ વેલજી જેઠાના પુત્રવધૂ. દિનેશ
(ખેરનાર)ના પત્ની. ફોરમ, ઝુબીનના માતા. જીવીબાઈ પ્રેમજી માલશી ગલીયાના પુત્રી. કસ્તુર,
મંજુલા, ઉર્મીલા, રૂક્ષ્મણી, વિમળા, લક્ષ્મીચંદના બેન. પ્રા.: શ્રી વ.સ્થા.જૈન. શ્રા.
સં. કરસન લધુ નિસર હૉલ, દાદર. ટા. 4થી 5.30.
ગાગોદરના રતનબેન
છેડા (ઉં. 83) 16મીને ગુરુવારે અવસાન પામ્યાં છે. તે સ્વ. ગંગાબેન તેજશી છેડાના પુત્રવધૂ.
નાનજીના પત્ની. સ્વ. ચુનીલાલ, ભરત, સ્વ. જયેશ, અશ્વિસ્ત્ર, રાજેશના માતા. સ્વ. તેજબાઈ
વિરજી કોરશી ભેદાના દિકરી. સ્વ. જયંતી, સ્વ. લક્ષ્મી, સ્વ. પાનબાઈ, ગં.સ્વ. ભાનુ, ગં.સ્વ.
ચંચલ, સ્વ. મણીના બેન. પ્રા.: સોમવાર, 20મીએ સવારે 10થી 11.30. ઠે.: મધુસ્મૃતિ ઓડિટોરિયમ
હોલ, લોટસ-કસ્તુરબા હૉસ્પિટલ પાસે, વલસાડ. પ્રાર્થના પછી બર વિધી રાખી છે.
દશા શ્રીમાળી
જૈન
મોટા બીલયાના
દિનેશભાઈ મહેતા (ઉં. 76). તે જયાબેન વનરાવદાસ નાનાલાલ મહેતાના પુત્ર. સરોજબેનના પતિ.
વિશાલ, હિમાંશુના પિતા. ભક્તિ, પૂજાના સસરા. ધીરજલાલ જીવરાજ રૂપાણીના જમાઈ. પ્રાર્થનાસભા
20મીએ 4થી 6. ઠે.: આનંદ મંગલ બેન્કવેટ, બીજે માળે, હિંગવાલા લેન જૈન ઉપાશ્રય, ઘાટકોપર
(પૂ.).
સોરઠ વીસા શ્રીમાળી
જૈન
ધોરાજીના અશ્વિન
શાહ (ઉં. 74) શનિવાર, 18મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. શાંતાબેન વ્રજલાલ શાહના પુત્ર.
કૈલાશબેનના પતિ. રિદ્ધિ, પ્રશાંતના પિતા. સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ગીરીશભાઈ, સ્વ. હરેશભાઈ,
લિલમબેન પ્રવિણચંદ્ર ગાંધી, સ્વ. રંજનબેન ચંદુલાલ વોરાના ભાઈ. સ્વ. હર્ષદરાય ઉમેદચંદ
દોશીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી
વીસા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગરના
પ્રફુલભાઈ જેચંદભાઈ ગાંધીના પત્ની અ.સૌ. સરોજબેન ગાંધી (ઉં. 79) 18મીએ અરિહંતશરણ પામ્યાં
છે. તે અમીશ, દર્શનાના માતા. મીનલ, અમિત કુકિયનના સાસુ. પ્રદીપભાઈ, પરેશભાઈ, જયેશભાઈ,
સ્વ. અલકાબેન ગિરીશભાઈ દોશીના ભાભી. પિયર પક્ષે સ્વ. કંચનબેન અમૃતલાલ વોરાના પુત્રી.
પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
જૈન
લીંબડીના સ્વ.
ધનલક્ષ્મીબેન મહાસુખલાલ પરીખના પુત્ર અલ્પેશભાઈ પરીખ (ઉં. 55) 18મીએ અરિહંતશરણ પામ્યા
છે. તે જસ્મીના (જીની)ના પતિ. રિયા, સોહમના પિતા. જ્યોતિબેન, દર્શનાબેન, રૂપેશભાઈના
ભાઈ. સાસરા પક્ષે ગં.સ્વ. વિદ્યાબેન ધનસુખભાઈ
દેસાઈના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
રાજપુરોહિત બ્રાહ્મણ
સિંદરલી રાજસ્થાનના
સ્વ. સીતાબેન પુરોહિત (ઉં. 95). તે સ્વ. મગનલાલ પુરોહિતના પત્ની. કલ્પનાબેન, અલ્પનાબેન,
પૂર્વીબેન, સુશીલાબેન, દીપાબેન, અગૌતમભાઈના માતા. વિશેષતા, દિલીપજી, ઓમજી, સ્વ. શેખરજીના
સાસુ. ઈશાયું, ઈરાના દાદી 17મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા સોમવાર,
સાંજે 5થી 7. ઠે.: મફતલાલ બાગ (પાટીદાર હૉલ), ફ્રેન્ચ બ્રિજ, ઓપેરા હાઉસ, મુંબઈ-7.
લુહાર સુથાર
વડોદરાના રાજેશભાઈ
(રાજુભાઈ) જયંતીલાલ મકવાણા (ઉં. 59) 17મીને શુક્રવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ.
શૈલેષભાઈ, ચંદ્રિકાબેન કિશોરભાઈ પરમાર, નયનાબેન પ્રકાશભાઈ ડોડિયાના ભાઈ. ગં.સ્વ. પ્રેમિલાબેનના
દિયર. વિશાલ, ચિરાગ મકવાણાના કાકા. પ્રાર્થનાસભા 20મીને સોમવારે સાંજે 5થી 7. ઠે.:
શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ વેલ્ફેર સેન્ટર, ત્રીજે માળે, દત્તાપાડા રોડ,
કાર્ટર રોડ નં. 3, મોટા અંબાજી મંદિર પાસે, બોરીવલી (પૂ.).
નાઘેર દશા શ્રીમાળી
વણિક
સામતેરના નટવરલાલ
તુલસીદાસ મહેતા (ઉં. 89) 17મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે મધુકાંતાબેનના પતિ.
જ્યોતિ શૈલેષભાઈ મહેતા, કમલેશ, સ્મિતા કમલેશભાઈ શાહ, કિરણ પ્રફુલ ચાવડાના પિતા. કામિનીના
સસરા. સ્વ. જયચંદ, સ્વ. શાંતાબેન છગનલાલ શાહ, સ્વ. કાંતાબેન શાંતિલાલ કામદાર, સ્વ.
શારદાબેન મનોહરદાસ શાહ, સ્વ. જસુબેન તારાચંદ શેઠ, સ્વ. વસુબેન કાંતિલાલ કામદારના ભાઈ.
સ્વ જયંતિલાલ વિઠ્ઠલદાસ શાહના જમાઈ. બેસણું સોમવાર, 20મીએ સાંજે 5.30થી 7. ઠે.: તિલકનગર,
ઘાટકોપર (પૂ.).
હાલાઈ લોહાણા
સલાયાના અ.સૌ.
છાયા બદિયાણી (ઉં. 52) 18મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સુનિલના પત્ની. સ્વ. મયાબેન
નાથાલાલ બદિયાણીના પુત્રવધૂ. મયંક, દર્શનના માતા. સ્વ. હરેશ, બીપીન, નયના અશોકકુમાર
ગણાત્રાના ભાભી. સ્વ. લાભુબેન ધનસુખલાલ કારિયાની પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા
સોમવાર, 20મીએ સાંજે 4.30થી 6. ઠે.: રઘુવંશી હૉલ, શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી,
ખારકર આડી, થાણા (પ.).
લોહાણા
અનીડાના હર્ષદભાઈ
ગોરધનદાસ નથવાણીના પત્ની ભારતીબેન (ઉં.
60). તે સ્વ. ગોરધનદાસ ગોકળદાસ નથવાણીના પુત્રવધૂ. સ્વ. હંસાબેન વૃંદાવનદાસ હાથીના દિકરી. આરતના માતા. હીરાબેન-દિનેશ, શિલ્પા-હિંમત, નયના-અશોક કારિયા,
સ્વ. દીપ્તિ-રાજેશ, શેતાલી-જયંતી, દિશા-સુરેશના ભાભી રવિવાર, 19મીએ શ્રીજીશરણ પામ્યાં છે. બન્ને પક્ષની
પ્રાર્થનાસભા સોમવાર, 20મીએ સાંજે 5થી 7. ઠે.: ગુરુકૃપા હૉલ, રેલવે સ્ટેશનની સામે,
નાલાસોપારા (પૂ.).
ઔદીચ્ય સહસ્ત્ર
સાઠા બ્રાહ્મણ
રણાસણના પરાગભાઈ
જાની (ઉં. 53) 18મીએ દેવલોક પામ્યા છે. તે સ્વ. જયંતિભાઈ રમણલાલ તથા સરોજબેન જાનીના
પુત્ર. હિતેષભાઈના ભાઈ. બ્રિંદાબેનના પિતા. દર્શિલકુમાર વ્યાસના સસરા. ગં.સ્વ. લીલાબેન
રમણલાલ વ્યાસ, સ્વ. સરલાબેન કનૈયાલાલ ભટ્ટ, ગં.સ્વ. રમીલાબેન અશોકકુમાર ગોર, કિરીટભાઈ
રમણલાલ જાની, સ્વ અરાવિંદભાઈ રમણલાલ જાનીના ભત્રીજા. મનોજકુમાર જયંતિલાલ ગોર, પંકજકુમાર
જયંતિલાલ ગોર, હીનાબેન યોગેશકુમાર ગોરના ભાણેજ. પ્રાર્થના 20મીએ સાંજે 4થી 6. ઠે.:
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ - બોરીવલી, એલ.ટી. રોડ, જ્ઞાન નગર, ડાયમંડ ટાકીઝની
સામે, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
હાલારી પ્રશ્નોરા
નાગર
પ્રશાંત ભટ્ટ
(ઉં. 73). તે સ્વ. ભદ્રાબહેન અને સ્વ. મહેન્દ્રરાય ચુનીલાલ ભટ્ટના પુત્ર. કેયુર, પ્રિયાના
પિતા. ઉર્વી કેયુર ભટ્ટ, જતીન અશોક પંડ્યાના સસરા. શ્લોકના નાના. વિરેન્દ્રભાઈ, પ્રફુલ્લભાઈ,
પ્રકાશભાઈ, સ્વ. ઉમાબહેનના ભાઈ. સ્વ. પ્રવીણ કનૈયાલાલ પંડ્યા, સ્વ, નરેન્દ્ર, સ્વ.
યોગેશ તથા હિમાંશુ, રેખા અરુણ ભટ્ટ, નીતા મહેન્દ્ર મહેતાના બનેવી શનિવાર, 18મીએ સ્વર્ગવાસ
પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, 20મીએ સાજે 4થી 6. ઠે.: 201, સ્તુતિ ફ્લેટ્સ, કોરલ
રેસિડેન્સીની પાછળ, શેલ પેટ્રોલ પમ્પની સામે, ગોત્રી રોડ ગોત્રી, વડોદરા.