• શનિવાર, 01 ઑગસ્ટ, 2026
મારણ નોંધ
જૈન મરણ

દશા શ્રીમાળી જૈન

ભાવનગરના ભુપતરાય કાંતીલાલ અજમેરા (ઉં. 92) 27મીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. નિલેષ, અતુલ, હિતેષના પિતા. જાગૃતિ જીનલ, મીતાના સસરા. ધનવંતભાઈ હરેશભાઈ, પ્રભાબેન નયનાબેનના ભાઈ, ચમનલાલ મગનલાલના જમાઈ. પ્રાર્થનાસભા 2જીને રવિવારે સવારે 10થી 12. ઠે.: પરમકેશવબાગ, નવરોજીલેન, ઘાટકોપર (.).

 

દેરાવાસી જૈન

રતલામના સ્વ. સંપતબેન દીપચંદભાઈ શાહના પુત્ર હસમુખભાઈ (ઉં. 86) ગુરુવાર 30મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે કલ્પાબેનના પતિ. જતીન, અંજલી નિલય પરીખના પિતા. જેસીકાના સસરા. ભરતભાઈ, દિલીપભાઈ, નરેન્દ્રભાઈ, હંસાબેન, સ્વ. મૃદુલાબેનના ભાઈ. પ્રાર્થનાસભા શનિવાર, 1લીએ બપોરે 3.30થી 5.30. ઠે.: ભારતીય વિદ્યા ભવન, ચોપાટી લૌ. વ્ય. બંધ છે.

 

35 ગામ વીસા શ્રીમાળી જૈન

ધર્મજના સ્વ. અરવિંદભાઈ અંબાલાલ શાહ (ઉં. 86) 30મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કૈલાસબેનના પતિ. અલ્પેશ, નેહલના પિતા. સંદીપકુમાર, નેહાબેનના સસરા. ભવ્ય, મીત, અનુજના નાના-દાદા. રંજનબેન, અનસુયાબેન, વિદ્યાબેન, કીરીટભાઈના ભાઈ. પ્રાર્થનાસભા 1લીએ શનિવારે સવારે 9થી 11. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ.વી. રોડ, કાંદિવલી (.).

 

દિગંબર જૈન વીસા મેવાડા

વાંડના પ્રેમિલાબેન (ઉં. 84) 29મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. નવનીતલાલ શાહના પત્ની. સુનિલ, ઉષા દિનેશ શર્મા, હર્ષા પ્રકાશ કરકેરા, વર્ષા, વિણા સૌરભ ત્રિવેદીનાં માતા. ઠે.: 105 યુનિક પ્રાઈડ, બિલ્ડિંગ નં. 144, વિક્રોલી કોર્ટ સામે, કન્નમવર નગર 2, વિક્રોલી (પૂ.).

 

કવીઓ જૈન

દેશલપુર (કંઠી)ના પંકજ ગાલા (ઉં. 74) 29મીએ અવસાન પામ્યા છે. તે ઝવેરબેન લાલજીના પુત્ર. ઉર્મીલાના પતિ. દિપેન, ઉદય, પૂજાના પિતા. પ્રદીપ, મીતા, મુકેશ, કમલેશના ભાઈ. મણીબેન મેઘજી ગડાના જમાઈ. પ્રા.: શ્રી માટુંગા સુમતિનાથ આરાધના ભવન, નાથાલાલ પારેખ માર્ગ, અરોરા સિનેમાની બાજુમાં, કિંગ સર્કલ, માટુંગા, મુંબઈ-19. ટા. 2.30થી 4.

 

ભારાપુરના ટેકચંદ ગાલા (ઉં. 70) 29મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. મોંઘીબેન જેઠાલાલના પુત્ર. ભાવનાના પતિ. દર્શના, ખ્યાતિના પિતા. કંકુબેન વાલજી ગડાના જમાઈ. સ્વ. પ્રેમજી, ચંદ્રકાંતના ભાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: ભાવના ટેકચંદ ગાલા, બી-201, હમ સબ સોસાયટી, શંકરગલી, કાંદીવલી (.).

 

ગુંદાલાના જયંતિલાલ બોયડ (શાહ) (ઉં. 74) 29મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કેસરબેન (નાથીબાઈ) કાનજી પુનશીના પુત્ર. કુમુદબેનના પતિ. રચના, ડેનીસના પિતા. સ્વ. નરશીભાઈ, સ્વ. જખુભાઈ, સ્વ. સુંદરબેન, લતિકા, સ્વ. મહેન્દ્રભાઈ, કુંદનના ભાઈ. પાનબાઈ ભાણજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: કુમુદબેન બોયડ, બ્રહ્મા ભુવન, બી-વિંગ, રૂમ નં. 30, કામા ગલી, હનસોતી લેન, ઘાટકોપર (.).

 

છસરાના ઝવેરબેન ગંગર (ઉં. 87) 27મીએ અવસાન પામ્યાં છે. તે પ્રેમજીના પત્ની. વેલબાઈ વેલજી ચનાના પુત્રવધૂ. પ્રફુલ્લ, જયંત, ભાવનાના માતા. દેવકાંબેન શીવજી પાસુ (સોઢા)ના પુત્રી. લક્ષ્મીચંદ, ચિમનલાલ, શાંતિલાલ, લક્ષ્મીબેન મણીલાલ, શાંતાબેન નવિન, અમૃતબેન પ્રેમજીના બેન. ત્વચાદાન કર્યું છે. પ્રા.: શ્રી .સ્થા.જૈન શ્રા.સં. : કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. 2થી 3.30.

 

કોટડા રોહાનાં લક્ષ્મીબેન (ચંચલબેન) વિકમાણી (ઉં. 83) 29મીએ અવસાન પામ્યાં છે. તે જેતબાઈ જેવત પબુ વિકમાણીના પુત્રવધૂ. ગાંગજીના પત્ની. જ્યોતિ, વાસંતી, વિણા (વર્ષા), પ્રકાશ, મનીષના માતાપુરબાઈ લીલાધરના પુત્રી. દેવરાજ, ગાવિંદજી, ભાણબાઈ લીલાધર, દમયંતી ઉમરશી, જવેરબેન નરેન્દ્રના બેન. પ્રાર્થના રાખી નથી. ત્વચાદાન કર્યું છે. નિ.: પ્રકાશ વિક્રમાણી, -202, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (પૂ.).

 

ડુમરાના નયનાબેન નાગડા (ઉં. 70) 28મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. હીરબાઈ કાનજી (ખજુરીઓ બાપા) આસુના પુત્રવધૂ. રતનશીના પત્ની. નિમેશ, દિવ્યના માતા. કાશીબેન નીસા પટેલના પુત્રી. સ્વ. મંગેશ, સુરેશના બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.: નિમેશ નાગડા, કે-101, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (પૂ.).

 

ગુંદાલાના ભારતી દેઢીયા (ઉં. 62) 26મીએ અવસાન પામ્યાં છે. તે રતનબેન કુંવરજી શામજીના પુત્રવધૂ. સ્વ. રમેશના પત્ની. સ્વ. રાહુલ, ખુશ્બુ ચેતન ભાનુશાલીના માતા. પચીબેન વીરજી માઉના દિકરી. જયશ્રી પ્રભા કાશી રંજનના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: ચેતન લધારામ, 1લે માળે, શશી એપાર્ટમેન્ટ, બારદાન ગલી,પારનાકા, કલ્યાણ (.).

હિન્દુ મરણ

મોડાસા એકડા વીસા ખડાયતા

મેઘરજના સ્વ. મણિલાલ  મોતીલાલ મોદીના પુત્ર પ્રવીણ મોદી 24મીએ શ્રીજીચરણ પામ્યા છેતે ભારતીબેનના પતિ. જીગ્નેશ, હેતલના પિતા. સ્વ. દિનેશભાઈ, સુરેશભાઈ, રજનીભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. પ્રેમીલાબેનના ભાઈ. સાસરા પક્ષે દલસુખદાસ બાપુજી. બેસણું 31મીએ  સાંજે 4થી 6. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘલોકમાન્ય તિલક રોડ, બોરીવલી (.).

 

હાલાઈ લોહાણા 

મેવાસાવાળા ગં.સ્વ. જ્યોત્સનાબેન (ઉં. 76) 29મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. નરેન્દ્રભાઈ મોહનલાલ રૂઘાણીના પત્ની. સ્વ. રાધાબેન રૂઘાણીના પુત્રવધૂ. મનીષ-નિશાસુનિલ-આરતી, જયશ્રી (રૂપા)ના માતા. નિર્મળાબેન નલિનભાઈ રૂઘાણી , ગં.સ્વ. ભાનુમતી સુરેશભાઈ રૂઘાણીના જેઠાણીપિયર પક્ષે મુળજીભાઈ રતનશી પતાણીના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા 31મીએ 5.30થી 7. ઠે.: લોહાણા બાળાશ્રમ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ષટેનશન રોડ, કાંદિવલી વેસ્ટ.

 

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય

ચિત્તલના સ્વ. જગજીવનદાસ નારણદાસ નિર્મળના પુત્ર હરેશકુમાર (કાળુભાઈ) (ઉં. 65) 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે નયનાબેનના પતિ. પ્રીતિ વિવેક શાહ, દિપ્તી મલય દુબલ, યશના પિતા. સુરેશભાઈ, પરેશભાઈ, દમુબેન મણીયાર, સ્વ. મંગળાબેન પડીયા, ગીતાબેન જગડના ભાઈ. જયંતિલાલ જાધવજી છાટબારના જમાઈ. પ્રાર્થનાસભા 31મીને શુક્રવારે 4થી 6. ઠે.: વિશ્વ લાડ પરિષદ બેન્ક્વેટ (લાડ વાડી), ક્રોસ રોડ નં.4, મહેતા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ પાસે, આયોજન નગર, લિબર્ટી ગાર્ડન, મલાડ (.).

 

દશા સોરઠિયા વણિક 

અમરાવતીના કેશવલાલ ચુનીલાલ શેઠ (ઉં. 92). તે સ્વ. પુષ્પાબેનના પતિ. સ્વ. હસમુખરાય, પ્રવિણચંદ્ર, સ્વ. દિનેશકુમાર, સતીશકુમાર, વિજયાબેન ક્રષ્ણકાંત કાચલીયા, સ્વ. કલ્પનાબેન નવિનચંદ્ર રઘાણી, સરલાબેન સુરેશકુમાર ધાબળીયાના ભાઈ. સ્વ. સ્મિતાબેન મહેન્દ્રકુમાર સાંગાણી, અતુલકુમાર, દિપકકુમારના પિતા. ચેતનાબેન અતુલકુમાર, અલ્કાબેન દિપકકુમાર, મહેન્દ્રકુમાર શાંતિલાલ સાંગાણીના સસરા. સ્વ. નંદલાલ ભીમજીભાઈ પારેખના જમાઈ 17મીએ સ્વર્ગવાસ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

ખાખરડાના .સૌ. કિશોરીબેન દાવડા (ઉં. 65) 30મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે ગં.સ્વ. દમયંતીબેન ગાવિંદદાસ દાવડાના પુત્રવધૂ. પ્રવીણભાઈના પત્ની. મલય-કિંજલ, રાજ-જીજ્ઞાના માતા. પિયર પક્ષે પ્રભુદાસ જમનાદાસ ગોકાણીના દીકરી. અરાવિંદભાઈ, દિનેશભાઈ, કનુભાઈ, નીલાબેન ગોકાણી, મધુબેન શીંગાળાના ભાભી. પ્રાર્થનાસભા 31મીએ સવારે 10થી 11.30. ઠે.: લોહાણા બાળાશ્રમ બેન્કવેટ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ષટેનશન રોડ, કાંદિવલી (.).

 

કોળી પટેલ

અમલસાડના શાંતિલાલ જીવણજી પટેલ (ઉં. 77). તે જયશ્રીબેનના પતિ. સ્વ. મેહુલના પિતા. શૈલેશ, પીંકીના ભાઈ. ઉમેશ, અશોકના કાકા. ઉતમ, સ્વ. કિશોરના બનેવી. ભીખુ, સતિશના સાડુભાઈ 23મીએ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 3જીએ સોમવારે બપોરે 3થી 4 અને પુષ્પાપાણી બપોરે 4થી 5. ઠે.: 286/4530, ગ્રુપ નં. 4, ટાગોર નગર, વિક્રોલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી મોઢ વાણીયા

મનીષ હરજીવનદાસ શાહ (ઉં. 78) ગુરુવાર, 30મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કમળાબેન અને હરજીવનદાસ શાહના પુત્ર. દિવ્યાબેનના પતિ. કાંચી, મનનના પિતા. હિરલના સસરા. પ્રથમના દાદા. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

અંધેરીના સ્વ. લીલાવતીબેન અને સ્વ. કાંતિલાલ ખખ્ખરના પુત્રવધૂ .સૌ. મીનાબેન ખખ્ખર (ઉં. 65). તે નરેશભાઈના પત્ની. મીતુલ, નેહા રાજેન્દ્ર દેસાઈના માતા. નીરૂબેન, કીશોરભાઈના ભાભી. સ્વ. શાંતાબેન અને સ્વ. સવજીભાઈ ભોજાણીના પુત્રી 29મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

વીસા સોરઠિયા

ઉપલેટાવાળા સ્વ. લલિતાબેન (મટીબેન) હીરાચંદ શાહના પુત્ર અરવિંદ (ઉં. 81) 29મીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે આશાબેનના (સાઈબાઈ)ના પતિ. ચેતન, પ્રણવના પિતા. પૂર્વી, મોનાના સસરા. રંજનબેન (રજુબેન) જયંતીલાલ મોતીચંદના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

પ્રતીક રમેશભાઈ પટેલ (ઉં. 42) મંગળવાર, 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. તેમનું બેસણું શનિવાર, 1લીએ સાંજે 5થી 7. ઠે.: શ્રી સૌરાષ્ટ પટેલ સમાજ, હનુમાન ટેકરી રોડ, અશોકવન, દહિસર (પૂ.).

 

લોહાણા 

પાંચ તલાવડાના  કુંદનબેન (ઉં.69) બુધવાર 29મીએ શ્રીજી ચરણ પામ્યા છે. સ્વ.તારાબેન હરિલાલ વડેરાના પુત્રવધુ. સુભાષભાઈ હરિલાલ વડેરાના પત્ની. તેજલ, અંકિતના માતાસ્વ.રમાબેન પ્રભુદાસભાઇ સરૈયા સાવરકુંડલા વાળાના દીકરી. મંજુલાબેન, હરીશભાઈ, સ્વ.હર્ષાબેન તથા દક્ષાબેનના બહેન. બંને પક્ષની પ્રાર્થના સભા 31મીએ શુક્રવારના  સાંજે 4. થી 6. ઠેમાતા શ્યામબાઈ લોહાણા મહાજન વાડી, સરદાર પટેલ રોડ, કલ્યાણ (.).

 

શ્રીગોડ મેડતવાલ બ્રાહ્મણ

મુંબઈના પ્રદીપભાઈ જાની (આર્ય) (ઉં. 70) મંગળવાર 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. બીપીનચંદ્ર, સ્વ. હંસાબેન જાની (આર્ય)ના પુત્ર. અંજનાબેનના પતિ. સમીરના પિતા. સ્વ. દેવેનભાઈ, સ્વ. રશ્મિબેન ઉદયભાઈ પંડયા, ભારતીબેન પ્રશાંતભાઈ ગાંધીના ભાઈ. જ્યોતિબેન અને સ્વ. ચંદુભાઈ દવેના જમાઈ. લૌ. વ્ય. બંધ છે

વ્યાપાર
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો