કવીઓ જૈન
ભુજપુરના દેવચંદ દેઢિયા (ઉં. 78) 24મીએ અવસાન પામ્યા છે. તે કેશરબેન વીજપારના પુત્ર. સ્વ. નયના (હેમા)ના પતિ. રશ્મી સ્વ.કોરશી (પપ્પુ), ડિંપલના પિતા. રતનબેન પોપટલાલ ચન્ના સાવલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન,
દેહદાન કર્યું છે. નિ.:
જીજ્ઞા દેઢીયા, 602, વૃંદાવન સુદામા,
તુકારામ નગર, ડોંબિવલી (પૂ.).
શેરડીના હાંસબાઈ દેઢિયા (ઉં. 93) 25મીએ અવસાન પામ્યા છે. તે રતનશીના પત્ની. ભાણબાઈ વેરશીના પુત્રવધુ.
કિશોર, ખુશાલના માતા. જેતબાઈ દેવજી લાલજી નાગડાના પુત્રી.
જેઠાલાલ, રતનબેન પોપટલાલ દેવજી, હમલા મંજલ, પ્રભાવતી ખીમજી હરશીના બેન. પ્રા.:
કરશન લધુભાઈ નિસર હોલ, (દાદર). 4થી 5.30.
લુણીના આકાશ ધરોડ (ઉં. 35) 25મીએ અવસાન પામ્યા છે. તે જવેરબેન નેમજી ઉમરશીના પૌત્ર. જયવંતી નિતીન નેમજીના પુત્ર. શિવાનીના પતિ. રિયાનના પિતા. મોનીશના ભાઈ. વર્ષાબેન સુનીલભાઈ શાહના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: નિતીન નેમજી ઘરોડ ટી.સી.એક્સ./એન77,
ગાંધીધામ, કચ્છ.
પાટણ જૈન
પાટણના બિપીનચંદ્ર ચંદુલાલ સાલવી (ઉં.
83) 19મીએ અરિહંતશરણ પામ્યા છે. તે જશવંતીબેનના પતિ. પરાગ, ધીરેનના પિતા. બિનલના સસરા. નિયતિ, પૂજાના દાદા. સાસરાપક્ષે સ્વ. ભોગીલાલ શંકરલાલ સાંડેસરાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય.
બંધ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગુંદીયાળાના સ્વ. રંજનબેન ગુણવંતરાય રતિલાલ દોશીના પુત્ર મેહુલભાઈ (ઉં. 52). તે અવનીબેનના પતિ. દેવના પિતા. સ્વ.
જગદીશભાઈના ભત્રીજા. જ્યોતિબેન રાજેશકુમાર ગાંધી, મોનીકાબેન પરેશકુમાર ગાઠાણીના ભાઈ. સાસરાપક્ષે સ્વ. ઉષાબેન હસમુખરાય સોલાણીના જમાઈ. હેતલ મિતેશકુમાર મહેતા, શ્વેતા મેહુલ મહેતાના બનેવી સોમવાર,
24મીના રોજ અરિહંતશરણ પામ્યા છે (લૌ.
વ્ય. બંધ છે). ઠે.:
301, છાયા બિલ્ડિંગ, સિવિલ હોસ્પિટલની સામે, ટેમ્ભી નાકા, થાણા
(પ.).
ઘોઘારી લોહાણા
ઓડિયા (સાવરકુંડલા)ના ગં. સ્વ.
અરુણાબેન ભીમજિયાણી (ઉં. 90). તે સ્વ. હરકિશનદાસ ગોરધનદાસ ભીમજિયાણીનાં પત્ની. સ્વ. ચંચળબેન ગિરધરલાલ મહેતાનાં દીકરી. ધૈરેશ,
ભાવના શૈલેષ અભાણીના માતા. પ્રજ્ઞાનાં સાસુ. નીતિશ,
નમ્રતા ચાર્મીલ કોટકનાં દાદી મંગળવાર,
25મીના રોજ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ.
વ્ય. બંધ છે (ચક્ષુદાન કરેલ છે).
હાલાઈ લોહાણા
નવીબંદર વાળા નારણદાસ ગોપાલજી ઠક્કરારના પુત્ર દિલીપભાઈ 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ભારતીબેનના પતિ. નાથાલાલ દામજી સંવજયાણીના જમાઈ. સ્વ. કેતન, મીતા, ચિરાગના પિતા. અનીલ ઠક્કર, મીના, નમ્રતાના સસરા. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય.
બંધ છે.
નવગામ ભાટિયા
અમરેલીના રંજનબેન ધીરજલાલ આશર (ઉં.
92) તે યોગેશ, મુકેશ, નીતા આશરના માતા. છાયા, પારુલ, દક્ષેશ આશરના સાસુ. રાધાબેન મોરારજી સંપટના દીકરી. સુરેશભાઈ,
સ્વ. બહાદુરભાઈ, પ્રવીણભાઈ, સ્વ. વસંતબેન વેદના બેન. કંદર્પ, ચિન્મય, ચિત્રાંગી ધ્રુપદ,
કૃપાના દાદી/નાની. 24મીએ શ્રીજીચરણ પામ્યા છે. ઉઠમણું જલારામ મંદિર ખાતે ગુરુવારે સાંજે 4.30. ચક્ષુદાન કર્યું છે.
દશા સોરઠિયા વણિક
સુલતાનપુરના સ્વ. સવિતાબેન તથા સ્વ. વ્રજલાલ દેવજી ધોળકિયાના પુત્ર રસિકલાલ
(ઉં. 76) સોમવાર 24મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સરોજબેનના પતિ. રોહિત,
આશિષ, જલ્પા તુષાર ધ્રુવના પિતા. સ્વ.
વસંતભાઈ, સ્વ. મંજુબેન શશીકાંત માધાણી, પુષ્પાબેન જસવંતરાય માલવિયા, દક્ષાબેન સુરેશભાઈ મલકાણના ભાઈ. સ્વ.
વિરજીભાઇ લક્ષ્મીચંદ માધાણીના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર
27મીએ સાંજે 4થી 6. ઠે.: સોસાયટી હોલ, તિરુપતિ ગ્રાન્ડ બિલ્ડિંગ,
તિરુપતિ નગર ફેઝ -
1, વિરાર (પ.). લૌ. વ્ય. બંધ છે.
પરજિયા સોની
મહુવાના ગં.સ્વ.
જ્યોતિબેન પ્રવિણચંદ્ર સતીકુંવર
(ઉં. 73) 23મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સોનલ પરેશકુમાર પટ્ટણી, હિના, પૂજાના માતા. પરેશકુમાર હીરાલાલ પટ્ટણીના સાસુ. પિયરપક્ષે સ્વ. કેશવલાલ તથા સ્વ. કાંતાબેન ધકાણના દીકરી. તુષાર,
વૃંદા વિરાજના નાની. પ્રાર્થનાસભા
27મીએ 4.30થી 6.30. ઠે.: સોનીવાડી, શીમ્પોલી સિગ્નલ,
બોરીવલી (પ.).
વૈષ્ણવ
ખંભાતના રાજેશભાઈ જીવણલાલ રાવલના પત્ની અ.સૌ.
રૂપાબેન (ઉં. 71) 23મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે રિદ્ધિ, નિધિ, બીનીશના માતા. નેહીલ રાકેશભાઈ શાહના સાસુ. પિયરપક્ષે સ્વ. નિર્મળાબેન ચંદ્રકાંત દલાલના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
પરજિયા સોની
ચિતળના કિરણભાઈ સોની (ઉં. 65) તે સ્વ. ઇન્દુબેન તથા જયંતીભાઈ ગાવિંદભાઇ સોનીના પુત્ર. છાયાબેનના પતિ. ઈશા,
ચિંતનના પિતા. ભરતભાઈ, નયનાબેન પટ્ટણીના ભાઈ. સ્વ. મનસુખભાઇ રામજીભાઈ ધકાણના જમાઈ. પ્રાર્થનાસભા
27મીએ 5થી 7. ઠે.: જલારામ હોલ, એસએન રોડ નં 6, જોગર્સ પાર્કની સામે, વિલેપાર્લ
(પ.).
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
કુકડના મનુબેન ત્રીવેદી. તે સ્વ. જયંતીલાલ કરશનજી ત્રીવેદીના પત્ની. હિતેશભાઈ, અરૂણાબેન, સોનલબેનના માતા. સ્વ.
ગં.સ્વ. રમાબેન છોટાલાલ જોશીના દિકરી. અરાવિંદભાઈ,
મહેશભાઈ, દિલીપભાઈ, નિર્મળાબેન કિરણકુમાર ભટ્ટના બહેન.
25મીએ કૈલાસવાસ પામ્યા છે. લૌ. પ્રથા બંધ છે.
સુરતી દરજી
દહિસરના સ્વ. રિતેશ ભૂપેન્દ્રભાઈ ફુટીયાવાલા (ઉં.50) 18મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. લતિકાબેનના પુત્ર. જાસ્મિનના પતિ. ક્રિષાના પિતા. ગીતા અને રાજેશ મર્ચન્ટના જમાઈ. પ્રાર્થનાસભા
29મીએ શનિવારે સાંજે 4થી
6. ઠે.: અવન્યા કોમ્યુનિટી હોલ, ઓફ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, પાંડુરંગવાડી મેટ્રો સ્ટેશન પાસે. દહિસર (પૂ.).
હાલાઈ લોહાણા
રંગપુરના ગો. કાનજીભાઈ લુક્કાના પુત્ર ધીરજલાલ લુક્કા
(ઉં. 75) 24મીને સોમવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. જીજ્ઞાસાબેન લુક્કાના સસરા. અજયભાઈ,
રૂપાબેન વિપુલભાઈ તકવાણી,
ઈલાબેન સંજયભાઈ કારિયા,
સ્મિતાબેન જયેશભાઈ લાખાણી,
મયૂરીબેન સમીરભાઈ જીમુલિયા,
શીતલબેન મુકુંદભાઈ તન્ના, વૈશાલીબેન મુકેશભાઈ ઠક્કરના પિતા. તેમની પ્રાર્થનાસભા
27મીએ ગુરુવારના સાંજે 4થી
6. ઠે.: તેરાપંથ ભવન, આહિંસા માર્ગ, રેલવે સ્ટેશનની નજીક, વિરાર (પ.).
ઈડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
બડોલીના દિલીપ બાલાશંકર ત્રિવેદીનાં પત્ની ભગવતીબેન
22મીએ શ્રીજીચરણ પામ્યાં છે. સાદડી પ્રથા બંધ છે.
લોહાણા
નાનું ભંડારિયાના મથુરાદાસ (નાનુભાઈ) (ઉં. 89) મંગળવાર, 25મીના શ્રીજીચરણ પામ્યા છે. તે વ્રજમંગળાબા અને માધવજીભાઈ હરજીભાઈ તન્નાના પુત્ર. જયાલક્ષ્મીબહેનના પતિ. અતુલભાઈ, પરાગભાઈ, વિપુલભાઈ, રૂપલબહેન મિહિરભાઈ કારિયાના પિતા. સ્વ.
વિનયભાઈ, સ્વ. ધ્રુવજીભાઈ, દીપકભાઈ, રાજેન્દ્રભાઈ, શ્રીકાંતભાઈ, દિનેશભાઈ,
મુકુંદભાઈ, જયશ્રીબહેન નિલેશભાઈ પોંદા, ગં.સ્વ. નિર્મળાબહેન પ્રભુદાસભાઈ કોટેચા, સ્વ. લીલાબહેન રસિકલાલ ગણાત્રા, સ્વ. કાન્તાબહેન જયંતીલાલ ચિતલીયાના ભાઈ. સ્વ.
મણિલાલ તુલસીદાસ વસાણીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, 27મીએ સાંજે
4:30થી 6:00. ઠે.: માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી,
સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પ.).
વી. સ. વણિક
ધુજેજવાળાના
ભાનુબેન શાહ (ઉં.84) તે ધીરજલાલ ગુલાબદાસના પત્ની. અજય, પરેશના માતા. હેમાબેન
-ડોલીબેનના સાસુ. છોટાલાલ દેવચંદનાં પુત્રી. મીનાક્ષીબેન, સ્વ. રંજનબેન,
સ્વ. ઉર્મિલાબેન, જયશ્રીબેનના જેઠાણી.
24મીએ સોમવારના રોજ શ્રીજી ચરણ પામ્યાં છે. લૌ.
વ્ય. બંધ છે.
દશ નામ ગોસ્વામી
સાવરકુંડલાના મહારાજ ગીરી હઠી ગીરી ગોસ્વામી
(ઉં. 90) રવિવાર 23મીએ કૈલાસ ગમન પામ્યા છે. તે સ્વ. ભાનુબેનના પતિ. મગનગીરીના ભાઈ. કમલેશ ગીરી, દિલીપ ગીરી, કિરણબેન,
શિતલબેનના પિતા. પ્રાર્થનાસભા
(બેસણું) 27મીએ બપોરે 4થી સાંજે 6. ઠે.: સરાફ માતૃ મંદિર હૉલ, પોદાર રોડ, ગોળ ગાર્ડન,
ખંડેવાલ બિલ્ડિંગ પાસે મલાડ (પૂ.).
ઔ. સહત્ર ઝાલાવાડી હદિયાણા ચૌવીસી બ્રાહ્મણ
મુંબઈના સ્વ. હંસાબેન રતિલાલ રાવલના પુત્ર અરવિંદભાઈ,
તે સ્વ. જોશનાબેનના પતિ. રીટા હિતેષ જોશી, નેહા કિરીટ મેવાડાના પિતા. સ્વ. ભારતીબેન, ધર્મેન્દ્ર શુકલના જમાઈ. સ્વ. પ્રકાશભાઈ મુકદભાઈ,
સ્વ. વિનોદભાઈ, માલતીબેનના ભાઈ. 22મીએ કૈલાશવાસ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
જાફરાવાદવાળા સ્વ. લિલિબેન-વચ્છરાજ ગોરડિયાનાં પુત્ર વિનોદરાય (ઉં. 89) તે ચારુલતાબેનના પતિ. બિમલ-મીરાં, નિર્મલ-ગીતા, અશ્વિન-ભારતીનાં પિતા. સ્વ.
કાંતાબેન, સ્વ. હરકિશનદાસ પારેખનાં જમાઈ. સ્વ. ઇન્દુમતી- સ્વ. નગીનદાસ મહેતા, સ્વ.
તારામતી, સ્વ. નગીનદાસ મહેતા, સ્વ.
કાંતાબેન ગોરડિયાનાં ભાઈ, 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.
કપોળ
જ્ઞાના રાજકોટ વાળા સ્વ. ભરતભાઈ નંદલાલના વળિયા પત્ની દમયંતીબેન
(ઉં. 82) 25મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે રાજેન, નિલેષના માતા. માધવીના સાસુ. સ્વ. લલીતાબેન નારણદાસ ગોરળિયાના પુત્રી.
જ્યોતિ, લલીન વળિયા, સ્વ.
નીતા યોગેશ વળિયાના જેઠાણી. લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
મેંદરડા વતની, હાલ ભાયંદર નિવાસી સ્વ. મંજુલાબેન વિનોદચંદ્ર રાચ્છના પુત્ર દિવ્યેશ વિનોદચંદ્ર રાચ્છ (ઉં. 57). તે હિનાબેનના પતિ. પીહુના પિતા. નીપા,
હિરેનના ભાઈ તા.
25-8-26ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા ઝારોળા વણિક
ભાવનગરના ગં.સ્વ ભાનુમતી નટવર લાલ બક્ષી (ઉં.
101) શનિવાર, 22મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે કૈલાશબેન મહાસુખલાલ બક્ષીનાં દીકરી. રેખાબેન,
બીથિકાબેન, છાયાબેન, કેદારભાઈનાં માતા. શર્લીનાં સાસુ. રેવા-અનિલ, અમલનાં દાદી. પ્રાર્થનાસભા
27મીને ગુરુવારે સાંજે 5થી
7. ઠે.: 9 મે માળે, જ્યોતિ ટાવર બી વિંગ, આનંદવન આશ્રમની સામે, બેન્ક અૉફ બરોડાની પાછળ, એસ વી રોડ, કાંદિવલી
(પ.).
નવગામ વીસા નાગરિક જ્ઞાતિ
ગં. સ્વ. કુંમુદબેન શાહ. તે સ્વ. મુરલીધર કચરાદાસ શાહનાં પત્ની. શરદભાઈ,
પરેશભાઈ, હરેનભાઈ, લીનાબેનનાં માતા. પૂર્ણિમાબેન,
રૂપલબેન, અલકાબેન, હર્ષદભાઈનાં સાસુ 24મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
27મીને ગુરુવારે સાંજે 5થી
7. ઠે.: માધવબાગ મંદિર હોલ, માધવબાગ મંદિર, સી.
પી. ટેન્ક રોડ, મુંબઈ
-4.