• શનિવાર, 08 ઑગસ્ટ, 2026
મારણ નોંધ
હિન્દુ મરણ

દશા નાગર વણિક

સુરતના સ્વ. હરસુખલાલ જગુભાઈ લાલાજીનાં પત્ની શશિકળાબેન (ઉં. 98) 3જીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે બિહાગ, મુદ્રકનાં માતા. નૈમીશા, વનીતાનાં સાસુ. સ્વ. ચંપકલાલ તથા સાકેરલાલના ભાઈનાં પત્ની. સ્વ. કલાવતી મોતીલાલ પારેખનાં દીકરી. ઠે.: ફ્લેટ નં. 58, બિલ્ડિંગ નં 36બી, અક્ષરકૃપા કો.ઓ.હા.સો.લિ. મનીષનગર, જેપી રોડ, અંધેરી (પ.).

 

કપોળ

મહુવાના સ્વ. મનસુખલાલ હરગોવિંદદાસ દોશીનાં પત્ની. ગં.સ્વ. નિરંજનાબેન (ઉં. 85). તે સ્વ. રતિલાલ તાપીદાસ સંઘવીનાં દીકરી. મધુસૂદન, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. હંસાબેનના બહેન. ઝરણા અજિત પારેખ, દિવ્યેશ દોશીનાં માતા.  સુશીલભાઈ દોશી, જસવંતીબેન અરુણભાઈ મહેતાનાં ભાભી 4થીને શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

મોટી વીરાણી કચ્છના ગં.સ્વ. પ્રભાવતી મથુરાદાસ કોઠારીના પુત્ર ભરતભાઈ (ઉં. 64). તે સ્વ. લીલાધર હીરજી સોતાના જમાઈ. દક્ષાબેનના પતિ. જ્યોતિબેન પ્રતાપભાઈ જોબનપુત્રા, દક્ષાબેન મહેશભાઈ રૂપારેલ, સરોજબેન રાજેશભાઈ કારિયા, શીતલબેન અનિલભાઈ ચંદન, રાજેશભાઈના ભાઈ. સ્વાતીબેન, સ્વ. સુમિતના પિતા 5મીને બુધવારે રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 7મીને શુક્રવારે સાંજે 4થી 6. ઠે.: બીટાવાલા હૉલ, જંગલેશ્વર મહાદેવ મંદિર માર્ગ, સુભાષનગર, અસલ્ફા વિલેજ, ઘાટકોપર (પ.).

 

દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક

ઢસાના સ્વ. ધીરજબેન વ્રજલાલભાઈ સંઘરાજકાના પુત્ર ચેતનભાઈ (ઉં. 61). તે જયશ્રીબેનના પતિ. હર્ષિતના પિતા. સ્વ.પુષ્પાબેન રેણુકાન્ત પ્રાણજીવનભાઈ સુરતીના જમાઈ 5મીએ શ્રીજીચરણ પામ્યા છે.  લૌ. વ્ય. બંધ છે. 

 

નવગામ ભાટિયા

ધ્રોલ-જોડિયાવાળા ગં.સ્વ. ઇન્દુબેન વેદ (ઉં. 84). તે સ્વ. રણજીતસિંહનાં પત્ની. સ્વ. જમનાદાસ વિરજી વેદનાં પુત્રવધૂ. સ્વ. નરોત્તમદાસ દામોદરદાસ સંપટનાં પુત્રી. ભરતભાઈ, સ્વ. જનક, ભારતી ભરત ઉદેશીનાં કાકી. કિશનભાઈ, સુરેશભાઈ, જયંતભાઈ, દિલીપભાઈ હસમુખભાઈ, રાજુભાઈ, તરૂણભાઈ, સ્વ. નીરૂબેન ઉદેશી, સ્વ. ઉર્મિલાબેન વેદ, મીનીબેનનાં બહેન બુધવાર 5મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા શનિવાર, 8મીએ સાંજે 5થી 7. ઠે.: વિલેપાર્લે મેડિકલ ક્લબ, 13-બી, સંત જ્ઞાનેશ્વર રોડ, ચંદન સિનેમાની પાછળ, નેચર ક્યોર હૉસ્પિટલની બાજુમાં, જુહુ. પ્રાર્થનાસભા પછી લૌ. વ્ય. બંધ છે.

જૈન મરણ

કવીઓ જૈન

બિદડા (ખા.ફ.)ના કુસુમબેન ગંગર (ઉં. 80) 4થીએ અવસાન પામ્યા છે. તે જવેરબેન જેવતના પુત્રવધુ. વલ્લભજીના પત્ની. બીના, વિપુલ, રાજુના માતા. નેણબાઈ મેઘજી જીવરાજના પુત્રી. મણીલાલ, ચંદ્રકાંત, વિનેશ, ખેતબાઈ શામજી, કેસરબેન નાનજી, હેમલતા વસનજી, વનિતા જયંતિલાલના બેન. પ્રા.: શ્રી મા.ક.મૂ.પૂ.શ્વે. જૈન સંઘની શ્રી નારાણજી શામજી વાડી, માટુંગા. 4થી 5.30. ચક્ષુદાન કર્યું છે. 

 

નાની તુંબડીના પુષ્પાબેન પ્રેમજી શામજી દેઢિયાના પુત્રી અ.સૌ. નીતા હરીશ ભલ્લા (ઉં. 59) 4થીએ અવસાન પામ્યા છે. તે હિરાસિંહ ભલ્લાના પત્ની. રશ્મીના મમ્મી. સ્વ. જયા, મીના, ભદ્રા, દિપક, વીણાના બહેન.  પ્રાર્થના સભા રાખી નથી. નિ.: હિરાસિંહ ભલ્લા, 404, સદ્ગુરૂ હાઈટ્સ-1, અશોકવન, દહીંસર (પૂ.). 

 

કુંદરોડીના ગાવિંદજી છેડા (ઉં. 83) 5મીએ બુધવારે અરિહંતશરણ પામ્યા છે. તે ઉંમરબાઇ નેણશી દેરાજના પુત્ર. અમૃતબેનના પતિ. રીટા, પ્રફુલના પિતા. મુલબાઇ, હેમકુંવરબાઇ, કંચનબેનના ભાઇ. હીરબાઇ હીરજી સંગોઇના જમાઇ. પ્રા.: વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી. રોડ, બોરીવલી (પ.). 2થી 3.30. 

 

લઠેડીના મણીલાલ ગડા (ઉં. 76) 5મીએ અવસાન પામ્યા છે. તે ચંચલબેન નાગજીના પુત્ર. લીલાવંતીના પતિ. ભાવેશના પિતા. શાંતીલાલ, લક્ષ્મીચંદ, પ્રવીણ, વિજયાબેન, ઝવેરીબેન, લીલાવંતી, જયવંતીના ભાઇ. પુરબાઇ દેવશીના જમાઈ. પ્રા.: શ્રી માટુંગા કચ્છી શ્વેતાંબર મૂ.પૂ. જૈન સંઘ, શ્રી નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.). 1.30થી 3. 

 

ભુજપુરનાં સાકરબેન ગાલા (ઉં. 84) 5મીએ અવસાન પામ્યા છે. તે કુંવરબાઇ નરશીના પુત્રવધુ. રવજીના પત્ની. મમીબાઇ માલશીના દેઢીયાના પુત્રી. વિનોદ, અરાવિંદ, રાજુ, જ્યોત્સનાના માતા. લખમશી, ખેતબાઇ પુંજાના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: વિનોદ ગાલા, 502, ફેનકીન કેપીટલ, રામ મારૂતિ રોડ, થાણે (પ.). 

 

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્વે.મૂ. જૈન

ધોલેરાના ઝવેરીબેન નાનાલાલ નાગરદાસ શાહના પુત્ર કમલેશનાં પત્ની અ.સૌ. સંધ્યાબેન (ઉં. 67) 4થીને મંગળવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. હર્ષદભાઈ, મહેન્દ્રભાઈ, સુશીલાબેન કાંતિલાલ શાહ, ભાવનાબેન શાંતિલાલ શાહ, ઇલાબેન સતીષકુમાર શાહનાં ભાઈનાં પત્ની. જીગર, પૂજાનાં માતા. બાબુલાલ રામલાલ શાહનાં દીકરી. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

પાળિયાદના વિમળાબેન મનસુખલાલ શાહ (બારભાયા) (ઉં. 93). તે પિયરપક્ષે ત્રિભોવનદાસ ગાવિંદજી ગાંધીનાં દીકરી 4થીને મંગળવારે અરિહંતશરણ પામ્યાં છે. તે પ્રફુલ, મિનાક્ષી, અરૂણા, હરેન્દ્ર, હેમંતનાં માતા. સુવર્ણા, નીના, ચારૂ, હર્ષદકુમાર, સ્વ.મુકેશકુમારનાં સાસુ. સેજલ, દિશા, મેઘાનાં વડસાસુ. મેહુલ, ધવલ, ભાવિક, મંથન, બેલા, સિદ્ધિ, શીતલ, કિંજલ, વિવેક, નિકિતાનાં બા. પ્રાર્થનાસભા 8મીને શનિવારે સવારે 10થી 12. ઠે. : સ્વામીનારાયણ મંદિર, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે. 

 

ઝાલાવાડી વીસા શ્રી મૂ. જૈન

સુરેન્દ્રનગરના અ.સૌ. અશ્વિનાબેન નવીનચંદ્ર કોઠારી (ઉં. 75) 5મીને બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. તે મિલન, રીમ્પલનાં માતા. ફાલ્ગુની, કૌશલકુમારનાં સાસુ. ધ્રુવિનનાં દાદી. હિતાર્થનાં નાની. અરવિંદભાઈ, કિશોરભાઈ, પ્રતિભાબેનનાં ભાભી. શારદાબેન નગીનદાસ દોશીનાં પુત્રી. બંને પક્ષનું બેસણું રવિવાર 9મીએ બપોરે 3.30થી 5. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી હૉલ, શંકર મંદિર સામે, એસ.વી. રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન

ચોટીલાના સ્વ. સમજુબેન મગનલાલ શાહના પુત્ર જયંતિલાલ (નાનુકાકા) (ઉં. 88). તે સ્વ. મંજુલાબેનના પતિ. વિરેન શાહ, સ્વ. રાજેશભાઈ, દીનાબેન અતુલકુમાર વોરાના પિતા. સ્વ. મનસુખલાલભાઈ, સ્વ. હરીભાઈ, સ્વ. લક્ષ્મીચંદભાઈ, સ્વ. શાંતિલાલભાઈના ભાઈ. વેવાઈ પક્ષે સ્વ. ચંપાબેન મણીલાલ કુવાડિયાના જમાઈ 5મીને બુધવારે અરિહંતશરણ પામ્યા છે. ઠે.: એ-103- સાંઈ શિવમ બિલ્ડિંગ, સાંઈનગર, કેલીન રોડ, ભાયંદર (પૂ.). પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. 

સ્પોર્ટ્સ
વધુ વાંચો