વીસા શ્રીમાળી 108ના ગોળનું જૈન
કંથરાવીના અરાવિંદભાઈ
ચંદુલાલ શાહ (ઉં. 83) શુક્રવાર, 28મીને અરિહંતશરણ પામ્યા છે. તે જ્યોત્સનાબેનના પતિ.
અમિષાબેન, ડિમ્પલબેન, ચિરાગભાઈના પિતા. ચેતનકુમાર, કલ્પેશકુમાર, જીજ્ઞાબેનના સસરા.
સ્વ. કનુભાઈ, સ્વ. અનંતભાઈ (બકુભાઈ), સ્વ. નટવરભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રિકાબેન
(બચીબેન)ના ભાઈ. સસરાપક્ષ: સ્વ બાબુલાલ પુંજીરામ શાહના જમાઈ. પ્રાર્થનાસભા 29મીને શનિવારે
સવારે 9.30થી 11.30 ઠે.: પારેખ હોલ જીતેન્દ્ર ક્રોસ રોડ, મલાડ (પૂ.).
ઝાલાવાડી વીસા શ્રીમાળી
સ્થા. જૈન
દેદાદરાના જશવંતલાલ છોટાલાલ
શાહ (ઉં. 84). તે રંજનબેનના પતિ. સ્વ. ભગવાનલાલ મૂળચંદ શેઠના જમાઈ. ફાલ્ગુની, ભાવના,
મિતેષ, દર્શનાના પિતા. જયેશ, મનીષ, હિરેન, વૈશાલીના સસરા. સ્વ. રંજનબેન રમેશચંદ્ર ગાંધી,
સ્વ. સેવંતભાઈના ભાઈ 27મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 30મીએ 10થી 12. ઠે.:
પાવનધામ, એમ સી એ ગ્રાઉન્ડ પાછળ, મહાવીર નગર, કાંદિવલી (પ.).
સ્થાનકવાસી દશા શ્રીમાળી
જૈન
હરમડીયા (ગીર)ના સ્વ.
ચંપકલાલ શાંતિલાલ મડીયા તથા સ્વ. બિન્દુબેનના પુત્ર હર્ષિલ (ઉં. 47) 28મીએઁ અરિહંતશરણ
પામ્યા છે. તે મિતલબેનના પતિ. હર્ષના પિતા, અમીષાબેન હીરેનભાઈ મહેતા, મંથનભાઈ, ફોરમબેન,
સ્વ. કીનાબેનના ભાઈ. ભૂપતરાય નંદલાલ ગલાણીના જમાઈ. પ્રાર્થનાસભા રવિવારે સવારે 10થી
12. ઠે.: કાંદિવલી સ્થા. જૈન મોટા ઉપાશ્રય, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).
નાસિંહપુરા દિગંબર જૈન
નરસીપુરના અ.સૌ. સોનલ
શાહ (ઉં. 45). તે અપૂર્વનાં પત્ની. દિયાનનાં માતા. હેમલતા દિનેશ અમૃતલાલ શાહનાં પુત્રવધૂ.
ભારતી જયંતીલાલ ચીમનલાલ શાહનાં પુત્રી. મોનાલી હિતેશ શાહ, ધર્મેશનાં (લાલુના) બહેન
26મીને બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રવિવાર, 30મીએ બપોરે 4થી 6. ઠે.
: દામોદરવાડી, અશોક નગર, કાંદિવલી (પૂ.).
જામનગર વીસા ઓસવાલ જૈન
નરેન્દ્ર ફતેહચંદ જગજીવનદાસ
ઝવેરી (ઉં. 84). તે હંસાબેનના પતિ. ધીરેનભાઈ, સ્વાતિબેનના પિતા. ફેનિલભાઈ, રૂપાલબેનના
સસરા. જમનાદાસ છગનલાલ શાહના જમાઈ 27મીએ અવસાન પામ્યા છે. નિ. : 801, હરિ ભુવન, ન્યૂ
એરા સ્કૂલની બાજુમાં, તેજપાલ લેન, મુંબઈ-7. લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી
જૈન
રાણપુર (ભેંસાણ)ના વસંતરાય દુર્લભજી કામાણી (ઉં. 83) 27મીએ અરિહંતશરણ પામ્યા છે. તે નિરુબેનના પતિ. ભાવેશના પિતા. સેજલના સસરા. તનિષાના દાદા. સાસરા પક્ષે સ્વ. બાલુભાઈ રાયચંદ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
મોઢ અગિયાસણા બ્રાહ્મણ
પીપળાવના શારદાબેન અંબાલાલ
પંડ્યાના પુત્ર દિલીપભાઈ (ઉં. 78) 22મીને શનિવારે દેવલોક પામ્યા છે. તે વિરૂબેનના પતિ.
સ્વ.વાસુદેવભાઈ પંડ્યાના જમાઈ. મીતા શરદકુમાર જાની, ધવલના પિતા. સ્વ. સુરેશભાઈ, સ્વ.
અરૂણભાઈના ભાઈ. પ્રાર્થનાસભા 30મીને રવિવારે બપોરે 3થી 5. ઠે.: લોહાણા મહાજન વાડી,
આગ્રા રોડ, કલ્યાણ (પ.).
હિન્દુ મેઘવાળ
નાના જાદરા (મહુવાના
સ્વ. જેઠીબેન અને સ્વ. બાવાભાઈ ભીમા વેલારીના પુત્ર સ્વ. દેવજીભાઈ (મનુભાઈ) વેલારી (ઉં. 76) 23મીને
રવિવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે સોનાબેનના
પતિ. પુષ્પાબેન, અશોકભાઈ, દિપકભાઈ, કુસુમબેન, ભરતભાઈના પિતા. સ્વ. મીઠાભાઈ વીરા મારૂના
જમાઈ. વસંતભાઈ, પ્રેમીલાબેન, સ્વ. ધનજીભાઈના ભાઈ. બારમાની વિધિ 30મીને રવિવારે સાંજે 5. ઠે.: રામદેવપીર મંદિર સભાગૃહ,
રામદેવ નગર, જે.આર. બોરીચા માર્ગ, ચીંચપોકલી.
હાલાઈ લોહાણા
રાજપરા દ્વારકાના ચંદ્રકાંત
લક્ષ્મીદાસ ઠક્કર (દાવડા) (ઉં. 93) શુક્રવાર, 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે શીલાબેનના
પતિ. શૈલેષ, અલ્કા, દિપક કાપડિયા, અમિતા ઉદયભાઈ રાયથટ્ટાના પિતા. કલીબેન વલ્લભદાસ ઉનડકટ,
સ્વ. અરૂણભાઈ, ચારુલતા, કિશોરભાઈના ભાઈ. વાસંતીના સસરા. કુસુમબેન રતનલાલ પુનાવાલાના
જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, 29મીએ સાંજે 4.30થી 6. ઠે.: રઘુવંશી હોલ,
શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, ખારકર આળી, થાણે (પ.).
કપોળ વૈષ્ણવ
ચોગઠવાળા સ્વ. વ્રજલાલ
ત્રિભુવનદાસ દેસાઈના પુત્ર કનૈયાલાલ (ઉં. 86) 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જસવંતીબેનના
પતિ. હિતેશ, ધર્મેશ, જયેશ, નીલમના પિતા. સ્વ. નારાયણદાસ મોરારજી ગાંધીના જમાઈ. સ્વ.
બળવંતરાય દેસાઈના ભાઈ. બન્ને પક્ષે પ્રાર્થનાસભા 30મીએ સાંજે 5થી 7. ઠે. : હેપ્પી હોમ
કૉમ્પ્લેક્સ ક્લબ હાઉસ નજીક, બેંક ઓફ ઇન્ડિયા, શાંતી પાર્ક, મીરા રોડ (પૂ.).
ખંભાતી દશા પોરવાડ
નડિયાદના શીલાબેન (ઉં.
79) શુક્રવાર 28મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. રજનીકાંત નગીનદાસ શાહનાં પત્ની.
દેવાંગ-દિશા, મિહિતા-વિમલકુમાર, પ્રિયા-દર્શનકુમારનાં માતા. કેવિન, કશ્વી, પ્રધ્યુમત-ઇશિતા,
પરિયન-નીશી, સિદ્ધિનાં દાદી-નાની. નીનાબેન-કૃષ્ણકાંત, ઊર્મિલાબેન- સ્વ. સુબોધચંદ્રનાં
ભાભી. પિયરપક્ષે સ્વ. નીતિનભાઈ- સ્વ. હેમાબેન, સુધાબેન- સ્વ. બીપીનભાઈ, નીલાબેન- સ્વ.
નલીનભાઈ, પ્રતિભાબેન- સ્વ. ભરતભાઈનાં બહેન. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.
કપોળ
દામનગરવાળા અ.સૌ. શારદાદેવી
હકાણી (ઉં. 78). તે ધીરજલાલ જમનાદાસ પરમાનંદદાસ હકાણીનાં પત્ની. સ્વ. અમિતભાઈ-ગં.સ્વ.
આશા, સંગીતા - મનીષ, ફાલ્ગુની- તેજસ મિત્તલ- પૂજાનાં માતા. સ્વ. વિમળાબેન અને વિઠ્ઠલદાસ
ભગવાનદાસ ગાંધીનાં પુત્રી. સ્વ. જસવંતીબેન જીવણદાસ હકાણી, સ્વ.હંસાબેન બળવંતરાય હકાણી,
સ્વ.ગીતાબેન અનંતરાય હકાણી, સ્વ. ઉષાબેનઇન્દ્રવદન મથુરિયા, સ્વ. વસંતબેન મહેન્દ્રભાઈ
વોરા, સ્વ. જયાબેન પ્રવિણભાઈ મેહતાનાં ભાભી 27મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે.
પ્રાર્થનાસભા રવિવાર, 30મીએ બપોરે 3થી 5. ઠે.: રાજસ્થાન હોલ, નવરંગ હોટેલની બાજુમાં,
60 ફીટ રોડ, ભાયંદર (પ.). લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વૈષ્ણવ વણિક
મેંદરડાના લલીતભાઈ શેઠ
(ઉં. 87). તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ. સ્વ. શાંતાબેન અને સ્વ.જમનાદાસ વિઠ્ઠલદાસ શેઠના
પુત્ર 28મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે કાર્તિક શેઠ, જયશ્રી સાંગાણી, રાજેશ્રી
પારેખના પિતા. સ્વ. મનહરભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, મહેન્દ્રભાઈ, કિર્તીભાઈ, સ્વ.મંછાબેન
પ્રભુદાસ ધ્રુવમલકાણ, સ્વ. હંસાબેન સૌભાગ્યચંદ્ર પારેખ, સ્વ. ભારતીબેન પ્રવીણભાઈ સાંગાણીના
ભાઈ. સ્વ. પરષોત્તમદાસ માધવજી ડુંગરાણી અને જીતેન્દ્ર હરગાવિંદદાસ કામદારના સાળા. લૌ.
વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
ભાણવદના સ્વ. વિજયાબેન
દેવજી ઠકરારના પુત્ર કિરીટકુમાર (ઉં. 62) 27મીએ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે મીનાબેનના
પતિ. સ્વ. ચંદ્રિકાબેન નટવરલાલ ગણાત્રાના જમાઈ. સ્વ. મુકેશભાઈ, ઉમેદભાઈ ધીરજબેન, પુષ્પાબેન,
ભારતીબેનના ભાઈ. પ્રજ્ઞા કરણકુમાર ભીંડે. આકાંક્ષાના પિતા. બંને પક્ષની પ્રાર્થનાસભા
29મીને શનિવારે સાંજે 4.30થી 6. ઠે.: જલારામ મંદિર, ઓમ આશીર્વાદ બિલ્ડિંગ, સ્વામી સ્કૂલની
બાજુમા, મહાત્મા ફૂલે રોડ, ડોમ્બિવલી (પ.).
સુરતી દશા મોઢ માંડલિયા
વણિક
ગં.સ્વ. રંજનબેન (ઉં.
78). તે સ્વ. અનિલ જયંતીલાલ શાહના પત્ની. નીકિતા, અમિષા, બીજલના માતા. અરુણેશ, અમિત,
આદિત્યના સાસુ. આનંદીતાના નાની 27મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
ખંભાત દશા શ્રીમાળી વણિક
સ્વ. પ્રભુલાલ હિનમતલાલ
શાહના પત્ની ગં.સ્વ. સરોજબેન (ઉં. 97). તે વિભા, હેમંત, જયેશના માતા. હેમંતભાઈ, આરતીબેન,
પ્રીતીબેનના સાસુ. રાધિકા, આલોકના દાદી. કિંજલ, વિનીતાના નાની ગુરુવાર, 27મીને શ્રીજીચરણ
પામ્યાં છે. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.
ખંભાત દશા શ્રીમાળી વણિક
ખંભાતના અ.સૌ. આશાબેન
(ઉં. 86). તે બાળકૃષ્ણ નટવરલાલ શાહના પત્ની. નીનાબેન, દેવાંગ, વિનિતના માતા. ગીતા,
નેહલના સાસુ. માનસી-આદીત્ય, મોનીલ-ક્રિમા, મિથીલ, મિલોનીના દાદી. સ્વ. વિજયાબેન મોહનલાલ
કોઠારીના દીકરી ગુરુવાર, 27મીએ શ્રીગુરુશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય.
બંધ છે.
કચ્છી લોહાણા
મીંઢઆરીના મધુબેન કિંગર
(ઉં. 79) 24મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. રામાબાઈ કરસનદાસ જેઠાભાઈ કિંગરના પુત્રવધૂ.
મગનલાલનાં પત્ની. પ્રીતિ હિતેશભાઈ કોઠારી, નીલું વિપુલકુમાર, સ્વ. નિર્મલ હિરેનનાં
માતા. હિતેશભાઈ મોહનલાલ કોઠારી, નેહાબેનના સાસુ. સ્વ. વસંતબેન ઝવેરીલાલ કેશવજી તન્નાના
પુત્રી. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી.
કપોળ
ડુંગરવાળા સ્વ. હરીલાલ
લવજીભાઈ દોશીના પત્ની ગં.સ્વ. પુષ્પાબેન (ઉં. 92) 27મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં
છે. તે રાજેશભાઈ જીતેન્દ્રભાઈ, ગં.સ્વ. પ્રવિણાબેન પ્રશાંતકુમાર સંઘવી, વંદનાબેન કૃષ્ણકાંત
મહેતા, વર્ષાબેન જયેશકુમાર મહેતાના માતા. ભામીનીબેન, રીનાબેનના સાસુ. સ્વ. જગુભાઈ,
સ્વ. પ્રતાપભાઈ, સ્વ. મણીબેન બાબુભાઈ સંઘવી, સ્વ. શાંતાબેન કાકુભાઈ સંઘવી, ગં.સ્વ.
મંજુલાબેન નંદલાલભાઈ મહેતા, સ્વ. જયાબેન પ્રાણજીવનદાસ પારેખના ભાભી. મોસાળ પક્ષે કનૈયાલાલ
હરીલાલ સંઘવી, સ્વ. દમુબેન અનંતરાય મહેતા, સ્વ. હીરાબેન છોટાલાલ મહેતા, સ્વ. તારાબેન
જયંતીલાલ ગાંધીના બેન. પ્રાર્થનાસભા 30મીને રવિવારે 4થી 6. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી
જૈન શ્રાવક સંઘ, એસ.વી. રોડ, સેન્ટ્રલ બૅન્ક અૉફ ઇન્ડિયા, કાંદિવલી (પ.).
કપોળ
જાનબાઇ દેરડીવાળા સ્વ.
મંજુલાબેન કાંતિલાલ કરવતનાં પુત્રવધૂ ઉષાબેન નીતિનભાઈ કરવત (ઉં. 65) 27મીએ શ્રીજીશરણ
પામ્યાં છે. તે કરણ, અવની, મોહિતનાં માતા.
પ્રિયંકા, મિલનકુમાર સુતરીયા, સ્નેહાનાં સાસુ. મીના અશોકકુમાર સંઘવી, દક્ષા ભરતકુમાર
પારેખનાં ભાભી. સ્વ. ઇલાબેન છગનલાલ હરગાવિંદાસ મહેતાનાં દીકરી. પ્રાર્થનાસભા 30મીએ
4થી 6. ઠે.: વર્ધમાન સ્થા જૈન શ્રાવક સંઘ, પારેખ ગલ્લી કોર્નર, એસ વી રોડ, કાંદિવલી
(પ.).