• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026
મારણ નોંધ
જૈન મરણ

ઝાલાવાડી વીસા શ્રીમાળી દેરાવાસી જૈન

વઢવાણના રાજેનભાઈ (ઉં. 56) 8મીને મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. હેમલતાબેન (ગોપીબેન) તથા રમેશભાઈ ધીરજલાલ શાહના પુત્ર. હેમાલી (પિંકી)ના પતિ. નીરવ, દેયાનના પિતા. વૈશાલીના ભાઈ. સ્વ. નીરાબેન તથા સ્વ. રમેશભાઈ વાડીલાલ મહેતાના જમાઈ. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા જૈન

જેતપુર થાણા ગોલળના આશિષભાઈ દડિયાનાં પત્ની .સૌ. મનસ્વીબેન (ઉં. 41) 8મીએ અરિહંતશરણ પામ્યાં છેતે પૂર્ણિમાબેન પ્રદીપભાઈ દડિયાનાં પુત્રવધૂ. શીતલ દીપેન કોરડીયાનાં ભાભી. ચારૂબેન હેમેન્દ્રભાઈ વોરાનાં દીકરી. કિંજલ દક્ષેશ બારભાયા, ઋષભનાં બહેન. લૌ. વ્ય. બંધ છે.

હાલર વીસા શ્રીમાળી જૈન

ભાણવડ-જામનગરવાસી સ્વ. મણિલાલ પાનાચંદ મહેતાના પુત્ર પ્રવિણભાઈનાં  પત્ની .સૌ. કુંદનબેન (ઉં. 77) 7મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ.રતિલાલ પોપટલાલ વશાનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી સ્થાનકવાસી જૈન

બોટાદના સ્વ. પ્રેમચંદ સુંદરજી કામદાર તથા સ્વ. સુશીલાબેનના પુત્ર અશોકભાઈ (ઉં. 73). તે ઉષાબેનના પતિ. અભિષેક, ડોલીના પિતાગીતાબેન મોહનલાલ પાટીલ, જ્યોતિબેન મહેશભાઈ પારેખના ભાઈ. સ્વ. જયંતીલાલ ત્રંબકલાલ શાહના જમાઈ 8મીને મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી જૈન

વેરાવળના હીરાબેન (પ્રવિણાબેન) શાહ (ઉં. 89) 8મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. પ્રવિણચંદ્ર લીલાધર શાહનાં પત્ની. અમીષ, ભાવના ગીરીશ સરવૈયાંનાં માતા. બીનાનાં સાસુ. આનસી મોનીશ સલોત, ભાવીનનાં દાદી. સ્વ. કાન્તીલાલ ભાઈચંદ લાઠિયાનાં દીકરી. લૌ. વ્ય. બંધ છે

 

ઘોઘારી દશા શ્રીમાળી સ્થા. જૈન

ધારુકાવાળા સ્વ. મનુભાઈ ભીખાલાલ ભાયાણી અને સ્વ. જયશ્રીબેનના પુત્ર મનીષભાઈ (ઉં. 61) સોમવાર, 7મીએ અરિહંતશરણ પામ્યા છે. તે તૃપ્તિબેનના પતિ. ધ્રુવિકાના પિતા. બિન્દુબેન અતુલકુમાર બાવીશીના ભાઈ. શ્વસુર પક્ષે સ્વ. ચમનલાલ દામોદરદાસ વોરાના જમાઈપ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.

 

કવીઓ જૈન

દેવપુરના દીપક ગાલા (ઉં. 68) રવિવાર, 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે રતનબેન માવજીના પુત્ર. કુસુમના પતિ. મયંક, રજતના પિતા. શૈલેષ, નરેશ, દમયંતી (રેખા), જસ્મીનાના ભાઇ. મણીબેન લખમશી દેઢિયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન, ત્વચાદાન કર્યું છે. નિ.: દીપક માવજી ગાલા, અરિહંત, 140 ભગવાનદીન નગર, ઇન્દૌર, મધ્ય પ્રદેશ.

 

છસરાના તલકશી ગાલા (ઉં. 92) 28મીએ અવસાન પામ્યા છે. તે પાનબાઇ વેલજી રવજીના પુત્ર. મયાના પતિ. વેજબાઇ રતનશી વીરજી છેડાના જમાઇ. રીટા, સ્વ. રશ્મી-બીના, ચેતન, નીપાના પિતા. શામજી, લક્ષ્મીચંદ, વિનોદ, રૂક્ષ્મણી હીરજી, અનિતા વિનયચંદ, તારા શાંતીલાલ, હેમલતા કીરીટ, પ્રવિણા જયેશના ભાઇ. પ્રાર્થના રાખી નથી. નિ.: શાંતિભાઇ રાંભીયા, 401, ચંદનબાળા એપાર્ટમેન્ટ, સર્વોદય નગર, મુલુંડ (.).

 

કોડાયના કસ્તુરબેન લક્ષ્મીચંદ લાલન (ઉં. 98) 8મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રતનબેન દામજી ભવાનજીના પુત્રવધુ. લક્ષ્મીબેન ભવાનજી કેશવજીના પુત્રી. પ્રબોધ, ભારતીના માતા. જેઠાલાલ, કલ્યાણજી, હરખચંદ, શાંતીલાલ, ઝવેરબેનના બેન. પ્રાર્થના સભા રાખી નથી. નિ.: પ્રબોધ લાલન, 601, , સાઈ હેરીટેઝ, સંત તુકારામ રોડ, મુલુંડ (પૂ.).

હિન્દુ મરણ

શ્રીમાળી બ્રાહ્મણ 

કચ્છ માંડવીના સ્વ. કુંદનબેન તથા સ્વ. રમણિકલાલ મકનજી ઓઝાના પુત્ર મહેંદ્રભાઈ (ઉં. 69) સોમવાર, 7મીએ કૈલાસવાસ પામ્યા છે. તે સ્વ. તારાબેન તથા સ્વ. જીતેન્દ્ર નિર્ભય ઠાકરના જમાઈ. માલાબેનના પતિ. ખુશ્બુ, દિશાના પિતા. પૂર્ણિમા, જયશ્રી, હર્ષાના ભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, 10મીએ સાંજે 5થી 7. ઠે.: કેવલ બાગ હૉલ, કિલાચંદ રોડ, ડેલીકસી હોટલની ગલી, કાંદીવલી ફ્લાય ઓવરની નીચે, ઓફ એસ. વી. રોડ, કાંદિવલી (.).

 

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ

રાજુલાના બળવંતભાઈ ચોટલિયા (ઉં. 73). તે સ્વ.કાશીબેન ધનજીભાઈના પુત્ર. જયાબેનના પતિ. સ્વ.જીગ્નેશભાઈ, હરેશભાઇ-તેજલ, વૈશાલી દિલીપકુમાર ચૌહાણના પિતા. જસવંતભાઈ, મનસુખભાઈ, કનુભાઈ, સુમનભાઈ, જીતેન્દ્રભાઈ, નિર્મળાબેન ટાંકના ભાઈ. ગં.સ્વ. કસ્તુરીબેન નાનુભાઈ પરમારના જમાઈ 8મીને મંગળવારે દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા 10મીને ગુરુવારે સાંજે 5થી 7.  ઠે. : શ્યામ વાડી, ઓબેરોય મૉલની સામે, મલાડ (પૂ.).

 

સુરતી વીસા લાડ વણિક

બોરીવલીના .સૌ. વર્ષાબેન દલાલ (ઉં. 67). તે પરેશભાઈ વસંતલાલ દલાલનાં પત્ની. દર્શિકા, અનુજનાં માતા. પ્રતીક વ્યાસ, યાશિકા કંપાણીના સાસુ. પિયર પક્ષે સ્વ. માધુરી જિતેન્દ્ર જંબુસરિયાનાં પુત્રી. કૌશિકભાઈ, કલ્પનાનાં બહેન 7મીને સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

નાગ્રેચાના સ્વ.લીલાવંતી વિઠ્ઠલદાસ પુરુષોત્તમ ઠક્કર(બળિયા)નાં પુત્રવધૂ ગં.સ્વ. ભાનુમતી (ઉં. 77). તે સ્વ.હરેશ (રાજાભાઈ)નાં પત્ની. સ્વ. મમ્મીબેન વિઠ્ઠલદાસ જાધવજી તન્નાનાં પુત્રી. સ્વ.જયશ્રી હીરાલાલ અનમ, પૂર્ણિમા નટવરલાલ સસલાણી, કોકિલા મુકેશ આડઠક્કર, સ્વ.પરેશના ભાભી. ચેતન, પ્રશાંત, મનીષનાં માતા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 10મીને ગુરુવારે 5.30થી 7. ઠે.: સફાઈર બેંકવેટ, 3જે માળે, પી. પી. ચેમ્બર્સ, કેડીએમસી અૉફિસની સામે, ડોમ્બિવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે

 

લુહાર સુથાર

લુણસાપુરના સ્વ. પ્રભાવતી રતિલાલભાઈ સિદ્ધપુરાના પુત્ર રાજેન્દ્રભાઈ (ઉં. 63). તે કંચનબેનના પતિ. જિનેશભાઈ, મિલિનભાઈના પિતા. જગદીશભાઈ, દીપકભાઈ, અલ્કાબેન અશોકભાઈ ચુકાસમાના ભાઈ. સ્વ. શાંતાબેન જેરામભાઈ મકવાણાના જમાઈ 7મીએ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 11મી ને શુક્રવારે સાંજે 5થી 7. ઠે. : લુહાર સુથાર હિતેચ્છુક જ્ઞાતિ મંડળ, કાર્ટર રોડ નં. 3, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (પૂ.).

 

દશા સોરઠિયા વૈષ્ણવ વણિક

ગુંદિયાલી કચ્છના ગં.સ્વ. અંજનાબેન શાહ (ઉં. 80) 7મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે રમેશભાઈ ભગવાનદાસ શાહનાં પત્ની. પ્રશાંતનાં માતા. કિરણનાં સાસુ. સ્વ. તારાબેન પ્રભુદાસભાઈ મેઘાણીનાં પુત્રી. સ્વ. વિરેશ મેઘાણી, કલ્પના જયંતભાઈ દેસાઈનાં બેન. લૌ. વ્ય. બંધ છે.

 

બાલાસિનોર  દશાનીમા વણિક

સ્વ. કમળાબેન દિનકરલાલ શાહનાં પુત્રવધૂ. સુરેશભાઈનાં પત્ની વિલાસબેન (ઉં. 85) 7મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સંજય, સપના, સેફાલી, સ્વાતિનાં માતા. સ્વ. પાર્થિવકુમાર, મનીષકુમાર, વિકાસકુમાર, ચૈતાલીનાં સાસુ. સ્વ. કમળાબેન ચીમનલાલ ધારિયાનાં પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

મહુવાવાળા સ્વ. રંજનબેન રમણલાલ પારેખના પુત્ર બિપીનભાઈ (ઉં. 69) 8મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે જાગૃતિબેનના પતિ. નિશિત-ભક્તિના પિતા. કિશોરભાઈ-કુસુમબેન, સ્વ. જયપ્રકાશભાઈ, ભારતીબેન અજીતભાઈ વોરા, વીણાબેન હર્ષદભાઈ મહેતાના ભાઈ. સ્વ. ભાઈલાલભાઈ પ્રાગજીભાઈ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા 11મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: લવંડર બાગ, 90 ફિટ રોડ, ઘાટકોપર(પૂ.).

 

લેઉઆ પાટીદાર

વિલે પાર્લેના સ્વ. ઊર્મિલા ગોરધનદાસ પટેલના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 87) 8મીએ રામશરણ પામ્યા છે. તે કમળાબેનના પતિ. મનિષા, જીજ્ઞા, હેતલના પિતા. દેવેન, શિવરાજ, ચિરાગના સસરા. ક્રિતાર્થ, ધ્રિતી, કાશ્વીના નાના. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

એકલેરાવાળા સ્વ. મંજુલા પ્રભુદાસ મોદીના પુત્ર શૈલેશભાઈ (ઉં. 78) 6ઠ્ઠીને 2વિવારે શ્રીજી ચરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. હેતલ, રોનકના પિતા. કિરણ, સતીશ, મધુસૂદન, અતુલ, સ્વ. સંગીતા, વીણાના ભાઈ. સ્વ. જયાબેન હિમંતલાલ પરીખના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે

 

કપોળ

મહુવાવાળા સ્વ. શાંતાબેન તથા સ્વ. જયંતિભાઈ નરોત્તમદાસ શેઠનાં પુત્રવધૂ. ગં.સ્વ યામિનીબેન (ઉં. 69) 8મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નરેન્દ્રકુમારનાં પત્ની. સુરેશભાઈ, મુકેશભાઈ, હેમંતભાઈનાં ભાભી. રશ્મિબેન, વર્ષાબેન, ભાવનાબેનનાં જેઠાણી. સ્વ. કપિલાબેન તથા સ્વ. ધીરજલાલ મોહનલાલ મહેતાનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે

સ્પોર્ટ્સ
વધુ વાંચો