• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026
મારણ નોંધ
હિન્દુ મરણ

કચ્છી ભાટિયા વૈષ્ણવ

ગં.સ્વ. મીના આશર (ઉં. 94). તે સ્વ. મોરારજીનાં પત્ની. સ્વ. ચત્રભુજ કરસનદાસ માવજી તથા સ્વ. ચંપાબેન અને સ્વ. હીરાબેન આશરનાં પુત્રવધૂ. સ્વ. કોકિલાબેનનાં ભાભી. મમતા આશર, અનીશા ઉદ્દેશી, જાગુતિ પલેજાનાં માતા. સ્વ. કરસનદાસ અને સ્વ. પુષ્પાબેન ઝવેરીનાં પુત્રી બુધવાર, 16મીએ શ્રીનાથજીના આશ્રય પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: વિરજી મથુરાદાસ બંગલો, 73-એ, જે.વી. રોડ, મેટ્રો સ્ટેશનની બાજુમાં, ઘાટકોપર (પ.).

 

વીસા મોઢ અદાલજા વૈષ્ણવ વણિક

ખંભાતના અંજુ પરીખ. દિલીપના પત્ની. સ્વ. ઈન્દ્રાવતી તથા નટવરલાલ પરીખના પુત્રવધૂ. જયંતિલાલ તથા મધુબેન પરિખના દિકરી. ધર્મ, ઝરણાના માતા. દિપેનભાઈ, વિધિના સાસુ 18મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રવિવાર, 20મીએ સાંજે 4થી 6. ઠે.: આજીવાસન હૉલ, એસએનડીટી કૉલેજની બાજુમાં, સાંતાક્રુઝ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી સઈ સુથાર

વાકાનેરના સ્વ. ગંગાબેન રામજીભાઈ પરમારનાં દીકરી વર્ષાબેન (ઉં. 74) બુધવાર, 16મીએ દેવલોક પામ્યાં છે. તે સ્વ. કલાબેન, સ્વ. જશુબેન, જયાબેન, રેખાબેન, દમયંતીબેન, સ્વ. મયુરભાઈ, વિરેશભાઈ, વિજયભાઈનાં બેન. ભારતીબેન, રેખાબેન, વાસંતીબેનના નણંદ. ડિમ્પલ, પ્રતીક, સેજલ, નિશિત, રિદ્ધિના ફઈબા. સાદડી પ્રથા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી લોહાણા

મહાલક્ષ્મીના જગદીશભાઈ ઠક્કર (કારીયા) (ઉં. 82). તે સ્વ. શાંતાબેન ધીરજલાલ ઠક્કર (કારીયા)ના પુત્ર. કલ્પનાના પતિ. ઉર્વી સ્વપ્નિલ શાહ, વિજેતાના પિતા. પુષ્પાબેન પી. માધવાણી, નલીનીબેન વી. કોટક, મિનાક્ષી એ. રાઠીયાના ભાઈ 17મીએ શ્રીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

વરસામેડીના મનીષ માણેક (ઉં. 52) 16મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. નર્મદાબેન રાઘવજીભાઈ માણેકના પૌત્ર. ગં.સ્વ. પાર્વતીબેન હરીશભાઈ માણેકના પુત્ર. આરતીબેનના પતિ. સંગીતા યોગેશભાઈ ઠક્કર, સ્મિતા સચીનભાઈ કેસરીયા, કમલ માણેક, શ્વેતા નૈમેશ સેજપાલ, પ્રણવ માણેક, પૂજા પ્રતીક આથાના ભાઈ. કાન્તાબેન ઉમેદભાઈ ઠક્કરના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 19મીને શનિવારે 5થી 7. ઠે.: ગોપુરમ હૉલ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરિતાની બાજુમાં, મુલુંડ (પ.).

 

કચ્છી લોહાણા

સ્વ. લક્ષ્મીબાઈ હરીરામ જેઠાભાઈના પુત્ર રમેશભાઈ (ઉં. 89). તે ઉષાબેનના પતિ. શામજી લધાભાઈ માણેકના જમાઈ. ગુરુવાર, 17મીએ દેવલોક પામ્યા છે. તે ચૈતન્દ્ર, વિનિતના પિતા. સ્વ. વિધી, નિકિતાના સસરા. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

પરજિયા સોની

જેતપુરના ગં.સ્વ. શારદાબેન થડેશ્વર (ઉં. 82). તે સ્વ. રતીલાલ ભુટાભાઈ થડેશ્વરના પત્ની 17મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે નિલેશભાઈ, પરેશભાઈ, આશાબેન વિનોદકુમાર ચલ્લાના માતા. પુજાબેન, રીટાબેનના સાસુ. નિકિતા, રાજ, આદિત્ય, ધરમ, ખુશ્બુબેન, આરવભાઈનાં નાની-દાદી. પિયર પક્ષે દેવદાનભાઈ જીવાભાઈ ધકાણના દીકરી. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ

ભાવનગરના અરવિંદભાઈ જયસુખલાલ મહેતા (ઉં. 82) 18મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે રેખાબેનના પતિ. કેતન-અનીશા, વિપુલ-જિજ્ઞા, વૈભવી-પ્રેમલના પિતા. ઝલક, નિયતિ, નિગમ, આદિત્ય, મિષ્ટિના દાદા. લલિતભાઈ, લીલમબેન, દમુબેનના ભાઈ. કસળચંદ અમરચંદ શાહના જમાઈ. પ્રાર્થનસભા રવિવાર, 20મીએ સવારે 10થી 12. ઠે.: સ્વામિનારાયણ મંદિર, 90 ફૂટ રોડ, ઘાટકોપર (પૂ.).

 

ભરૂચ દશાલાડ વણિક સમાજ

મુંબઈના જયશ્રી શાહ (ઉં. 79) 17મીએ શ્રીજીચરણ પામ્યાં છે. . તે કિશોર કૃષ્ણલાલ શાહના પત્ની. રિતુલનાં માતા. વૈશાલીનાં સાસુ. વરજીવનદાસ ચિમનલાલ ગાંધીનાં પુત્રી. સ્વ. ઇલા કુંજાબિહારી રૂવાલાનાં બહેન. પન્ના કૃષ્ણલાલ શાહનાં ભાભી. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

મહુવાના ગં.સ્વ. હંસાબેન ભુપતરાય વોરાના પુત્ર સ્વ. પ્રફુલભાઈ (ઉં. 71)  18મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રવિણાબેનના પતિ. ગૌરવ, સ્વ. માનસીના પિતા. દીપકભાઈ, ઇલાબેન રાજેશભાઈ સંઘવીના ભાઈ. રીચાના સસરા. શ્વસુર પક્ષે સ્વ. ભગવાનજીભાઈ માણેકચંદ પારેખના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 20મીએ સાંજે 4થી 6. ઠે.: જૂનું સ્વામિનારાયણ મંદિર, 60 ફીટ રોડ, વસઈ રોડ (પ.).

 

હાલાઈ લોહાણા

રેખાબેન (ઉં. 80). તે સુરેશ ગોકુલદાસ સુતરિયાના પત્ની. મિલિન્દ, ચિંતનના માતા. આરતી, સ્વાતિના સાસુ. રિયા, વિવાન, વરુણના દાદી. સ્વ. સંતોકબેન હરિલાલ ગઢિયાના દીકરી 17મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. તથા ઉત્તર ક્રિયા બંધ રાખી છે.

 

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય 

મહુવાના નવિનચંદ્ર  બોસમિયા (ઉં. 82) તે સ્વ. મણિબેન પરમાણંદ બોસમિયાના પુત્ર. ચંપાબેનના પતિ. પારુલ, હેમાંશુ, ધૃતિ, સ્નેહલના પિતા. સ્વ. ચંદુલાલ, સ્વ. ચતુરાબેન દ્વારકાદાસ મણિયાર, સ્વ.જ્યોતિન્દ્રભાઈ, સ્વ.નિર્મળાબેન પરષોત્તમદાસ ગરાછ, વ્રજલાલ, ગં.સ્વ.વિજયાબેન રતિલાલ પડિયા, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. ધિરજલાલના ભાઈ. પ્રભુદાસ નરાસિંહદાસ ભુછડાના જમાઈ. 15મીએ મંગળવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. પ્રાર્થના સભા 19મીએ શનિવારના રોજ સાંજે 4 થી 6 માં ઠે. : શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ. વી. રોડ, પારેખ ગલી કોર્નર, હાલાઇ લુહાણા મહાજન વાડી અને શંકર મંદિરની સામે, કાંદિવલી (પ.). માં રાખેલ છે. લૌ. પ્રથા બંધ છે.

 

ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ 

સ્વ. બટુકરાય નાનજીભાઈ વ્યાસ (ઉં. 78). તે સ્વ. ઉષાબેનના પતિ. પિન્કીબેન હેમાંશું સૂરા, અમિતા મૌલિક જપીના પિતા.  બળવંતભાઈ વ્યાસ,  સ્વ. નરોત્તમભાઇ, સ્વ. જયંતકુમાર, સ્વ.જશુબેન હરસુખરાઇ ભટ્ટના ભાઈ. સ્વ. પંચોલી શરદભાઈ, ભુપેન્દ્રભાઈ, સ્વ. શુક્લ હીરાબેન શ્રી પંચોલી રવીન્દ્રભાઈ, બિપીનભાઈના બનેવી.  17મીના રોજ કાંદિવલી મુકામે શિવલોક પામ્યા છે. પ્રાર્થના સભા 19મીએ શનિવારે સાંજે 4 થી 6 રાખેલ છે. ઠે.: કેવલ બાગ, 5, કિલાચંદ રોડ, જેઠવા નગર, નમહ હોસ્પિટલ બાજુમાં, કાંદિવલી (પ.). રાખેલ છે.

 

શ્રી રાજપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ

ગં. સ્વ. ઉર્મિલાબેન  નાકર (ઉં.78)  17મીના રોજ અવસાન પામ્યા છે. તે સ્વ. ગિરીશભાઈ માવજીભાઈ નાકરના પત્ની. રાજેશ, દર્શનાના માતા. વિજય ખેતિયા, તૃપ્તિબેનના સાસુ. પિયરપક્ષ સ્વ. જેશંકરભાઈ બારોટના દીકરી, મુકેશભાઈ, કિશોરભાઈના બહેન. પ્રાર્થનાસભા  19મીના શનિવાર સમય: સાંજે 5 થી 7. ઠે.: વૃંદાવન વાટિકા, ન્યુ લિંક રોડ, યોગી ટાવર સામે, એકસર ગામ, યોગી નગર, બોરીવલી (પ.).

 

ખંભાતી દશા પોરવાડ

બોરસદના સ્વ. લીલાવતીબેન સ્વ. જયંતીલાલ પરીખનાં પુત્રવધૂ. કિશોરભાઈનાં પત્ની પ્રીતિબેન (ઉં. 81) 17મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે દર્શના - નિતેશ, નંદિતા - અમોલ, વિનીત - ખ્યાતિનાં માતા. પિયર પક્ષે સ્વ. સવિતાબેન તથા સ્વ. શાંતીલાલ પુરુષોત્તમ મહેતાનાં પુત્રી. સ્વ. હિંમતલાલ મહેતા, સ્વ. ચીમનલાલ મહેતા, સ્વ. કનુભાઈ મહેતા, સ્વ. ધીરજલાલ મહેતા, સુશીલા મણિયાર, મંજુલા શાહ, સ્વ. વાસંતી મહેતા, સુહાસિની શાહનાં બહેન. પ્રાર્થનાસભા રવિવાર, 20મીએ સવારે 10થી 12. ઠે. : એસએનડીટી બૅન્કવેટ હૉલ, આર. એ. કિડવાઈ રોડ, માટુંગા (પૂ.).

 

ઘોઘારી દશાશ્રીમાળી વણિક

તોતણીયાળા (રોહીશાળા)ના ગં.સ્વ. ભદ્રાબેન બાબુલાલ પ્રેમચંદ કોઠારીના પુત્ર આશિષભાઈ (ઉં. 56) 17મીને ગુરુવારે અક્ષરવાસ પામ્યા છે. તે ફાલ્ગુનીબેનના પતિ. આયુષના પિતા. શિલ્પા જયેશભાઈ, ગં.સ્વ. મીનાબેન દીપકભાઈ સંઘરાજકા, દીપિકાબેન રાકેશકુમાર પારેખના ભાઈ. ઉર્મિ, નક્ષીતાના કાકા. ગં.સ્વ. કંચનબેન કનુભાઈ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: બી/504, સંકલ્પ વિઘ્નેશ્વર કો.ઓપ. હાઉસિંગ સોસાયટી, પુષ્પા પાર્ક રોડ નં. 2, દફતરી રોડ, મલાડ (પૂ.).

જૈન મરણ

કવીઓ જૈન

કાંડાગરાના અ.સૌ.ભારતીબેન ગાલા (ઉં. 71) 15મીએ અવસાન પામ્યાં છે. તે પાંચીબાઈ મેઘજીનાં પુત્રવધૂ. હીરાલાલનાં પત્ની. રિતેશ, પૂર્વીનાં માતા. પુષ્પાબેન તલકશી સાવલાનાં પુત્રી. વિજય, કેતન, સરલાનાં બેન. ઠે.: યોગી સભાગૃહ, દાદર (સે.રે.). ટા.10.30 થી 12.

 

ગોધરાના મુલચંદ છેડા (ઉં. 80) 15મીએ અવસાન પામ્યા છે. તે ભાણબાઈ ભવાનજીના પુત્ર. સ્વ.મધુરીના પતિ. સ્વ.કેતકી, જીગ્નેશ, સ્વ.ભાવેશ, સંદીપ, ભાવીનીના પિતા. સ્વ.ખેતબાઈ હીરજી, ગં.સ્વ. મણીબેન ખેતશી, સ્વ.મંજુલા હંસરાજ, સ્વ.કાંતીલાલ, સ્વ.તનસુખ, કસ્તુરચંદ, પ્રફુલ્લા કાંતીલાલના ભાઈ. કસ્તુરબેન દેવજી જીવરાજના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ. : મૂલચંદ ભવાનજી, સ્ટારલીંગ હાઈટ, યશવંત સ્માર્ટ સીટી, વસઈ (પૂ.).

 

તલવાણાના નાનબાઈ કાનજી ટોકરશી દેઢિયા (ઉં. 98) 17મીએ અરિહંતશરણ પામ્યા છે. તે દેવઇ/ખેતબાઇ ટોકરશીનાં પુત્રવધૂ. ગંગાબાઇ વેલજી પોલડીયાનાં પુત્રી. રીટા, સચીનનાં માતા. દેવકા, રામજી, લીલાવંતી પ્રવિણ, ભમીબાઇ દેવજીનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: યશ મોતા, 501, શ્રી સમર્થ કૃપા, આયરે રોડ, ડોમ્બિવલી (પૂ.).

 

ગોધરાના પદમશી ગાલા (ઉં. 80) 16મીએ અવસાન પામ્યા છે. તે કસ્તુરબેનના પતિ. રાજબાઈ ખેતશી વેલજીના પુત્ર. મનીષ, મીના, ગીતા, રક્ષા, જીજ્ઞાના પિતા. કાંતીલાલ, રમેશ, હરખચંદ, ધીરેન, મેઘબાઈ જેઠાલાલ, વિમળા વશનજી, મંજુલા કાંતિલાલના ભાઈ. ડાઈબાઈ તેજબાઈ ધનજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: મનીષ ગાલા, ક્રીષ્ના રેસીડેન્સી, જૈન મંદિર રોડ, કાનસાઈ સેક્શન, પ્લોટ નં. 386, ફલેટ નં. 101, અંબરનાથ (પૂ.).

 

બાંભડાઇના અમૃતબેન સોની (ઉં. 71) 17મીએ અવસાન પામ્યાં છે. તે હંસાબેન દામજીનાં પુત્રવધૂ. મહેદ્રનાં પત્ની. ધવલનાં માતા. ચંચળબેન લખમશીનાં પુત્રી. મંજુલા પ્રવિણચંદ્ર, જાગૃતિ અનિલ, સ્મિતા દીપક શામજી છેડાનાં બહેન. દેહદાન કર્યું છે. પ્રાર્થનાસભા રાખી નથી. નિ. મહેદ્ર સોની, એ-203, ચિત્રા બિલ્ડિંગ, તાંબે નગર, મુલુંડ (પ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

અમરેલીના ગં.સ્વ. રૂપાબેન હિતેષભાઈ દોશી (ઉં. 65) બુધવાર, 16મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. કમળાબેન નવનીતલાલ દોશીનાં પુત્રવધૂ. જિમીત, પ્રતિક્ષાના માતા. હર્ષ વીરા, ભાવિતાનાં સાસુ. સ્વ. તિલોત્તમાબેન જયસુખભાઈ હપાણી, ગં.સ્વ. કવિતાબેન દિલીપભાઈ પીપરીયા, કિરણભાઈનાં ભાભી. સ્વ. દમયંતીબેન કિશોરકાંત પારેખનાં પુત્રી. પ્રાર્થનાસભા શનિવાર, 19મીએ સાંજે 4થી 6. ઠે.: મહારાજા અગ્રસેન ભવન, બેરિસ્ટર નાથપાઈ રોડ, 90 ફૂટ રોડ, ગરોડિયા નગર, ઘાટકોપર (પૂ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

મોરબીના વિનિત ખોખાણી (ઉં. 44). તે દિવ્યાબેન અને મીનુ રમેશભાઈ ખોટાણીના પુત્ર. નીમ્રતના પતિ. રાજ, દિક્ષિતાના ભાઈ. વંશ, મહેર, દિયાનના પિતા. રૂબી અને ગોગી બુટાલીયાના જમાઈ 17મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

જસપરાના લલિતાબેન શેઠ (ઉં. 87). તે સ્વ. જયંતિલાલ ગોપાલજી શેઠના પત્ની. જાગૃતિ, નિશા, પારૂલ, રાજુ, મીના, કવિતાના માતા. સ્વ. ભરતકુમાર, ઉર્વીશકુમાર, મુકેશકુમાર, રૂપલ, હેમંતકુમાર, મેહુલકુમારના સાસુ. સ્વ. લીલીબેન રમણીકલાલ શાહ, કનુભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈના ભાભી. સ્વ. મનસુખભાઈ, સ્વ. ચંપકભાઈ, સ્વ. હિંમતભાઈ, સ્વ. જસીબેન, સ્વ. નિર્મળાબેન, હીરાબેનના બેન. પિયર પક્ષે ચીમનલાલ ફુલચંદ શાહના દિકરી સોમવાર, 14મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: એ-201, મુક્તેશ્વર બિલ્ડિંગ, સરોજિની રોડ, વિલે પાર્લે (પ.).

પ્રભાસ પાટણ વીસા ઓસવાળ

પ્રભાસ પાટણના મિત્તલબેન શાહ (ઉં.49). 9મીના રોજ અરિહંતશરણ પામ્યાં છે. સ્વ. જ્યોત્સનાબેન સેવંતીલાલ રામચંદ્ર શાહના પુત્ર પરાગભાઈના પત્ની. કેનિલના માતા. રાધનપુર નિવાસી જ્યોત્સનાબેન સૂર્યકાંતભાઈ અમૃતલાલ દોશીના પુત્રી, કેતનાબેન અલ્પેશભાઈ શાહ, સ્વ. મમતાબેન દેવેન્દ્રભાઈ શાહ, સ્વ. હિનાબેન અજયભાઈ શાહ, સંગીતાબેન યોગેશભાઈ શાહ, સોનલબેન મયુરભાઈ દોશીના પ્રશાંતભાઈ અને સ્નેહાબેન અમિતભાઈ મજાનીના બહેન.  ભાવયાત્રા 20મીને રવિવાર બપોરે 3 થી 5, પાવનધામ, કાંદિવલી (પ.). રાખેલ છે. 

​નૅશનલ ન્યૂઝ
વધુ વાંચો
​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો
હેડલાઇન્સ