• રવિવાર, 26 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

નાના આસંબિયાના પુષ્પાબેન છેડા (ઉં. 86) 22મીએ અવસાન પામ્યા છે. તે નેણબાઈ ચના વીરજીના પુત્રવધુ. ખીમજીના પત્ની. હિરબાઈ કુંવરજી ટોકરશી વીરા અને વિમળાબેનના પુત્રી. દિપક, દિનેશના માતા. પોપટલાલ, મધુકાંત, નિતીન, કિરણના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: દિપક છેડા, 101, શ્રી કૈલાશ ધામ બિલ્ડીંગ, ગાંવદેવીદહિસર (.).

 

કાંડાગરાનાં ખેતબાઈ છેડા (ઉં. 86) 22મીએ અવસાન પામ્યા છે. તે ભાણજીભાઈનાં પત્ની. સુંદરબેન ગોપુ સોજુનાં પુત્રવધુ. નેણબાઈ કાનજી શીવજી ગાલાનાં પુત્રી. હિરજીભાઈ (બાબુભાઈ) ચાવાળા, ભાણબાઈ ટોકરશી છેડાના બહેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: ખેતબાઇ છેડા, શ્રીપદગીરી, 1લે માળે, મોટા કાંડાગરા

 

કોડાયનાં સૌ. નિર્મળા શાહ (લાલન) (ઉં. 76) 23મીએ અવસાન પામ્યા છે. તે ચંચળબાઈ વસનજીના પુત્રવધુ. નિતિનનાં પત્ની. સંગીતા, છાયા, મનીષા, કવિતા, હિના, ભાવના, ભાવેશના માતા. પાનબાઈ હરખચંદ છેડાના પુત્રી. ચંદ્રકાંત, રમેશ, જયવંતી, જયંત, સં.પક્ષે .પૂ. ભક્તિપૂર્ણાશ્રીજી .સા.ના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: ભાવેશ લાલન, 32, રૂસ્તમજી આદર્શ રિજન્સી, આદર્શ ડેરી લેન, મલાડ (.). 

 

ગઢશીશાના આસબાઇ દેઢિયા (ઉં. 107) 23મીએ અવસાન પામ્યા છે. તે ખીમઇબાઈ ખેરાજના પુત્રવધુ. લીલાધરભાઇના પત્ની. હેમચંદ, ચંદ્રકાન્ત, હેમલતાના માતા. ધનબાઇ ખેરાજ જેઠા ગાલાના પુત્રી. હિરજી, હિરબાઇ, વેજબાઈ, લીલબાઈ, મમીબાઈના બેનપ્રા.: યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિર, દાદર (પૂ.). 4થી 5.30. 

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

નેસડી (સાવરકુંડલા)ના ઉમેદરાય બાવચંદ ગોડા (ઉં. 87) ગુરુવાર 23મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રમાબેનના પતિ. સ્વ. વિજય, દિલીપ, રાજુ, પરેશ, રીટા ભાવિકકુમાર શાહના પિતા. સ્વ. જયંતીલાલ, સ્વ. હીરાબેન નંદલાલ દેસાઈ, સ્વ. ચંદ્રિકાબેન હકમીચંદ ઠોસાણીના ભાઈ. મીનાબેન, તૃપ્તિબેન, પ્રીતીબેન, પાયલબેનના સસરા. સ્વ. બાબુલાલ જયંતીલાલ અજમેરા, સ્વ. જશવંતરાય, પ્રવીણભાઈ, હસમુખભાઈ, ઇન્દિરાબેન દિનેશકુમાર કપાસી, રંજનબેન ગીરિશકુમાર જસાણીના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા 26મીએ રવિવારે સવારે 10થી 12. ઠે.: રાજહંસ બેન્કવેટ હૉલ, રાજહંસ ડ્રીમ્સ, બિશપ્સ હાઉસની પાછળ, ભાભોલા, વસઈ (.).

 

જૈન

પાળીયાદના સ્વ. દલીચંદભાઈના પત્ની જ્યોત્સનાબેન. 23મીએ અરિહંતશરણ પામ્યા છે. તે નિધિનાં માતા. સ્વ. વિનુભાઈ, સ્વ. કાંતિભાઈ, ચંદ્રકાંતભાઈ, સ્વ. કિર્તીભાઈ, સુરેશભાઈ, ગિરીશભાઈ, સ્વ. લતાબેન, બોટાદ સંપ્રદાયના પૂજ્ય રંજનબાઈ મહાના ભાભી. પિયર પક્ષે વ્રજલાલ માવજીભાઈનાં દીકરી. સ્વ. પ્રતાપભાઈ, સ્વ. રસિકભાઈ, રમેશભાઈ, વિમળાબેન, જયશ્રીબેન, રમાબેન, હીરાબેનના બહેન. લૌ. વ્ય. અને પ્રાર્થના રાખી નથી.

 

દશાશ્રીમાળી સ્થા. જૈન

સુલતાનપુર (ગોંડલ)ના રમણીકલાલ પ્રભાશંકર દોશીનાં પત્ની નીલાબેન (ઉં. 86 ) 21મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સોનલ શૈલેષ કપાસી, રૂપલ મિલન તેજાણી, તેજલ જયેશ ઠોસાણીનાં માતા. સ્વ. હરકિશનદાસ, સ્વ. વ્રજલાલ, સ્વ. વિનોદરાય દોશી, વિજયાબેન હક્મીચંદ ભોડીયા, શાંતાબેન પ્રવીણચંદ્ર બાવીસીનાં ભાભી. પિયર પક્ષે નવલબેન ત્રિભોવનદાસ હેમાણીનાં પુત્રી. સ્વ.રમણીકભાઈ, સ્વ.મનુભાઈ, સ્વ.પુષ્પાબેન રશ્મિકાંતભાઇ પારેખનાં બેન. પ્રાર્થનાસભા તેમ લૌ. વ્ય. બંધ છે.

 

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન

દડવા રાંદલના મહેન્દ્રભાઈ (ઉં. 74) 23મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કુસુમબેન ગુણવંતરાય રતિલાલ શેઠના પુત્ર. ચારુબેનના પતિ. કમલ, દેવાંગના પિતા. સ્વ. પ્રતિમાબેન કિરીટભાઈ મડિયાસ્વ. બિપીનભાઈ, અશોકભાઈ, હિતેશભાઈ, પારૂલબેન રાજેશભાઈ દોશીના ભાઈ. સ્વ. શાંતિભાઈ નાગરદાસ ભાયાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.      

હિન્દુ મરણ

સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ

નંદુરબારના ગં.સ્વ. ગોકળબેન શિવકુમાર ઓઝાના પુત્રી સ્વ. મુક્તાબેન જસવંતરાય ઓઝાના પુત્રવધુ લતાબેન પ્રણવકુમાર ઓઝા (ઉં. 74) ગુરુવાર 23મીઅી અવસાન પામ્યા છે. તે કૌશલ, અવનિના માતા. દિપકભાઈ, રાજેશ, દિનેશના બહેન. હીનાબેન, ઈલાક્ષીબેન, કામિનીબેનના નણંદ. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી લોહાણા

ગારિયાધારના સાગર જીવરાજાણી (ઉં. 51) 23મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે આશાબેન નવનીતભાઈના પુત્ર. પ્રીતિના પતિ. ચાંદની, મહેકના પિતા. ગં.સ્વ. ઉષાબેન મહેન્દ્રભાઈ ઠક્કરના જમાઈ. હર્ષિલ લાજુ, આયુષ, મિહીર ઉર્વીના ભાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 25મીને શનિવારે સાંજે 4થી 6. ઠે. : પાવનધામ, સત્યાનગર (મહાવીર નગર) બી.સી.સીઆઈ ગ્રાઉન્ડ પાસે, કાંદિવલી (.).

 

કચ્છી લોહાણા

કચ્છ-બરંઘાના સ્વ. હરિરામ કરમશી રૂપારેલનાં પત્ની કમળાબેન (ઉં. 77) શુક્રવાર 24મીએ રામશરણ પામ્યા છે. તે સ્વ. રાજુભાઈ રીટાબેન રાકેશભાઈ ભગદે, પ્રિતીબેન મહેશભાઈ અડવાના માતા. ધર્મિષ્ઠાબેનના સાસુ. કેવલના દાદી. જીનલના દાદી સાસુ. ગૌરાષના દાદીમા. બંને પક્ષની પ્રાર્થનાસભા 25મીએ શનિવારે સાંજે 5થી 7. ઠે.: કચ્છી લોહાણા મહાજન વાડી પવાણી હૉલ, રામરતન ત્રિવેણી રોડ, મુલુંડ (.). લૌ. વ્ય. બંધ છે

 

હાલાઈ ભાટિયા 

કમલેશ ઉદેશી. તે સ્વ. શકુંતલા સુભાષ ઠાકરસી ઉદેશીના પુત્ર. પાયલબેનના પતિ. દિશાંતના પિતા. નિકુંજના ભાઈ. સ્વ. ચંદ્રિકાબેન રમેશભાઈ ગોકળગાંધીના જમાઈ. 21મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

દોલતીવાળાના સ્વ. વસુમતિ દુર્લભદાસ ભાણજી કીકાણીના પુત્ર રમેશભાઈ (ઉં. 70) તે મૃદુલાના પતિ. નિકુંજ, ભૂમિકા, નિધિ હર્ષિલ મહેતાના પિતા. જયસુખ, સ્વ. શરદ, નિલેશ, પ્રવીણાબેન મહેશ ચિતલિયા, હંસાબેન રમેશ પારેખ, કિરણબેન વિનોદ દેસાઈ, સ્વ.લતાબેન નિલેશ મહેતા, વર્ષા રાજેશ મહેતાના ભાઈ, જાફરાબાદવાળા સ્વ.અમૃતલાલ કલ્યાણજી મહેતાના જમાઈ. 22મીએ બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે, સર્વપક્ષની પ્રાર્થના સભા  26મીએ રવિવારે સાંજે 4.થી 6. પાવન ધામ, મહાવીર નગર, એમ.સી.. ગ્રાઉડ સામે, કાંદિવલી (.).

 

કપોળ 

નલીનભાઈ જગમોહનદાસ સંઘવી (ઉં. 89) તે ગીતાબેનના પતિ. વિશાખા, રાજેનના પિતા. પરેશભાઈ તથા ફૂલવાના સસરા, વેદાંતના દાદા. સ્વ. પ્રાણજીવનદાસ ભગવાનદાસ મહેતાના જમાઈ,19મીએ શ્રીજી ચરણ પામ્યા છે. શ્રદ્ધાંજિલ સભા 26મીએ રવિવારના રવજી જીવરાજ ચંગડાઈવાળા હોલ, રાજબેન્કવેટ, એસએનડીટી કોલેજ, 338 આર કિડવાઈ માર્ગ, માટુંગા (ર્પ્વૂ.). સાંજે 5 થી 7.

 

દશાનીમા વણિક

બાલાસિનોરના ભગીરથ શાહ 22મીએ બુધવારે શ્રીહરિશરણ પામ્યા છે. તે સ્વ. ઓચ્છવલાલ મુળજીભાઈ શાહના પુત્ર. રેખાબેનના પતિ. નિમેશ, રાકેશ, રવિના પિતા. કેની, દિપ્તીના સસરા. સ્વ. ચંદુલાલ ચુનીલાલ ક્લાર્કના જમાઈ. પ્રાર્થના સભા રવિવાર 26મીએ સાંજે 5થી 7. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ હોલ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (.).

 

હાલાઈ ભાટિયા

કૃષ્ણ રાજ મરચન્ટ (ઉં. 86) તે સ્વ. રેણુકાબેનના પતિ. સ્વ. ધરમસિંહ રામદાસના પુત્ર. સ્વ. માધવદાસ હરજીવન સંપટના જમાઈ. સ્વ. રણજીતસિંહ, સ્વ. નરેન્દ્ર, સ્વ. ચંદ્રસિંહ, સ્વ. સુરેશ, ગં.સ્વ. રજનીબેન બ્રીજદાસના ભાઈ. વિનય, ધર્યદા-સમીર, અર્ચના-આનંદ, અનીતા-નિપમના પિતા. બુધવાર 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: ઝવેર ભુવન 387, 1લે માળે, જેએસએસ રોડ, ચિરા બજાર, મુંબઈ-2.

 

કચ્છ વાગડ લોહાણા

વાઠીયાના સ્વ. બળવંતલાલના પત્ની નિર્મળાબેન (ઉં. 67) 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે રોહિત, રાહુલ, નિકિતાના માતા. સ્વ. રંભાબેન કુવરજી દક્ષિણીના પુત્રવધૂ. સ્વ. મણીબેન લક્ષ્મીચંદ શિવજીભાઈ ધાટાના પુત્રી. મુરજીભાઈના ભાઈનાં પત્ની. ગિરધરલાલ, ખીમજીભાઈ, મંજુલાબેન કનૈયાલાલ કાથરાણીનાં ભાભી. પ્રાર્થનાસભા 25મીના શનિવારે સાંજે 4થી 6. ઠે.: સ્વામી નારાયણ મંદિર, 90 ફૂટ રોડ, ઘાટકોપર (પૂ.).

 

શ્રીમાળી સોની

જોરાવરનગરના વિનોદચંદ્ર આદેશરા (ઉં. 87) 24મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છેતે શાંતિલાલ નાગરદાસના પુત્ર. રશ્મીબેનના પતિ. અન્વેશ-આસીતના પિતા. પ્રિતીબેન-સોનલબેનના સસરા. અંકીતા-અક્ષલ, પ્રિયાંશના દાદા. પ્રાર્થનાસભા 27મીને સોમવારે 5થી 7. ઠે.: બી-204 ભૂમી સેબેસીયા એસપી એન્કલેવ- માર્વે રોડ, મલાડ (.).

 

વીસા સોરઠિયા વણિક

કણજાના નરેન્દ્રભાઈ શાહ (ઉં. 81) સોમવાર, 20મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હરિદાસ રામજીભાઈ શાહ તથા જમુનાબેનના પુત્ર. પ્રવીણાબેનના પતિ. સ્વ. દ્વારકાદાસ નરોત્તમદાસના શાહના જમાઈ. નેહલ-રેશ્મા, પલ્લવી જયેશ ગાંધીના પિતા. સ્વ. ગોકુલદાસભાઈ, પુષ્પાબેન, દિનેશભાઈના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

જુઠાણી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

માળીયા હાટીના કલાવતી લલિતચંદ્ર જગજીવનદાસ જુઠાણી (ઉં. 90). તે રાજેશ્રી, દેવેન, નિર્મલના માતા. પરિમલ બચુભાઈ, વૈશાલી પરિમલ પારેખ, દીપા પ્રતાપભાઈ મેહતાના સાસુ. સ્વસુર પક્ષે સ્વ. ગોપાલભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. ચંદ્રકાન્ત, વિનયકાન્ત, સ્વ. મુકુંદકુમાર, સ્વ. પ્રફુલચંદ્ર, પ્રેમલતા જયેશકુમાર દાણીના ભાભી. પિયર પક્ષે સ્વ. નર્મદાબેન પ્રાણલાલ કલ્યાણચંદ શેઠના પુત્રી. સ્વ. પદમાબેન-ધીરજલાલ, દમયંતીબેન-નરેનભાઈ, ભદ્રાબેન-હસમુખભાઈ, પ્રતિભાબેન, સ્વ. પ્રવીણભાઈના બેન. કલ્પનાબેનના નણંદ ગુરુવાર 23મીએ શ્રીજીચરણ પામ્યા છે. સાદડી રવિવાર 26ના સવારે 9થી 12 અને બપોરે 4થી 7. ઠે.: 1705, બી વિંગ, દોસ્તી એલિટ, સાયન (પૂ.).

 

શ્રી દશા શ્રીમાળી વણિક

આતરસુંબાના વાસંતીબેન તથા ચંદુલાલ રતનલાલ શાહનાં પુત્રવધૂ. સરજુભાઈનાં પત્ની રેખાબેન (ઉં. 56) ગુરુવાર, 23મીએ અક્ષરધામ નિવાસ પામ્યાં છે. તે સ્વ. નિર્મળાબેન તથા અરાવિંદભાઈ પાનાચંદ શાહનાં દીકરી. હર્ષ, વૈભવી કરણ સાગલાણીનાં માતા. મુકેશભાઈ, જયેશભાઈ, નયનભાઈ, શોભનાબેન પરિમલ મહેતા, સ્વ. જયમીનભાઈનાં ભાભી. પ્રાર્થનાસભા : શનિવાર, 25મીએ સાંજે4થી 6 ઠે. : સ્વામીનારાયણ મંદિર, યોગી નગર, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, બોરીવલી (.). લૌ. વ્ય. બંધ છે.

 

ગોમતીવાડ બ્રાહ્મણ 

ખેડબ્રહમાના સ્વ.અમૃતલાલ જોષી અને સ્વ. ચકુબેનના પુત્ર ડૉ. ભુપેન્દ્રભાઈ (ઉં. 84) 19મીએ રામશરણ પામ્યા છે. તે ગં.સ્વ ધર્મિષ્ઠાબેનના પતિ. સ્વ. જ્યોતિન્દ્રભાઈ, નલીનભાઈ, સુમનબેન પંકજભાઈ ત્રિવેદીના ભાઈ. નીપા નિશિતકુમાર ઓઝા, સ્વ. ડૉ. કૌશલના પિતા. સ્વ. નાથીબેન તથા સ્વ. સદાશિવ નાનાલાલ જાનીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 26મીને રવિવારે સવારે 10થી 12. ઠે. : સરદાર વલ્લભભાઈ પટેલ હોલ, સીટી સેન્ટર મોલની સામે, એસ. વીરોડ, જવાહરનગર, ગોરેગામ (.). 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો