કવીઓ જૈન
મોટા આસંબિયાના સંગીતાબેન છેડા (ઉં. 61) 28મીને શુક્રવારે અવસાન પામ્યાં છે.
તે સ્વ. વેજબાઈ વરજાંગ વેલજી છેડાના પુત્રવધૂ. સ્વ. ગુલાબના પત્ની. ભાવિકા, મોનિકા,
ગૌરવના માતા. સ્વ. પુષ્પાબેન વેલજી નારાયણ પરમારના પુત્રી. સ્વ. વિનોદ, પ્રવિણ, સ્વ.
પ્રકાશના બહેન. પ્રાર્થનાસભા રાખી નથી. ઠે.: મોનિકા બી/304, સ્વસારા રેસીડેન્સી, ગોકુલ
નગર, નેવલે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, નરહે, પુણે.
સાભરાઈના તલકશી ગડા (ઉં. 84) 27મીએ અવસાન પામ્યા છે. તે પુરબાઈ પાસુ ગડાના પુત્ર.
વિજ્યાબેનના પતિ. જયશ્રી, કિરણ, હરેશ, વિપુલના પિતા. ગુણવંતી, મધુ, જવેર, મહેન્દ્ર,
નવિન, નીરંજના, રેખા, યતીનના ભાઈ. પુરબાઈ શામજી ગાલાના જમાઈ. પ્રાર્થના ચેન્નઈમાં સોમવારે
રાખી છે. નિ.: હરેશ ગડા, 908, અલંકાર એપાર્ટમેન્ટ નંબર-9, પૂનમલ્લી હાઈ રોડ, કીલપાક,
ચેન્નઈ, તામીલનાડ.
મોટી ઉનડોઠના ઉમરશી ગાલા (ઉં. 80) 29મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. મુલબાઈ હેમરાજ
ગાલાના પુત્ર. લીલાવંતીબેનના પતિ. કીરણ, લતા, કાજલના પિતા. પદ્ધીબાઈ નેણશીના જમાઈ.
પ્રાર્થના રાખી નથી. નિ.: ઉમરશી હેમરાજ, વન વિહાર સોસાયટી, બી/3, ગુલ મહોર એસ્ટેટ,
1લે માળે, બાલગૃહ રોડ, દેવલાલી, નાસિક.
બિદડાના રતનબેન ફુરિયા (ઉં. 87) 29મીએ અવસાન પામ્યાં છે. તે રાજબાઈ આસુ ઉમરશીના
પુત્રવધૂ. રામજીભાઈના પત્ની. પ્રકાશ, દિલીપ, વિપુલના માતા. મઠાંબેન લખમશી ઘેલાના પુત્રી.
નાગજી, હીરજી, મુલબાઈ શામજી, વિમળા પ્રેમજીના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: દિલીપ
રામજી, 603, જયંત વીલા, તિલક રોડ, ઘાટકોપર (પૂ.).
નરેડીના રતનબેન નાગડા (ઉં. 92) 29મીએ અવસાન પામ્યાં છે. તે વાલબાઈ મુરજીના પુત્રવધૂ.
સ્વ. કુંવરજી (કાકુભાઈ)ના પત્ની. ઝવેર, લીના, અરૂણા, રશ્મી, કિશોરના માતા. વાલબાઈ તેજશી
કોરશીના પુત્રી. કુંવરજી, પ્રેમજી, દામજી, મુરજી, મેઘજી, વેલબાઈના બેન. પ્રાર્થના રાખી
નથી. નિ.: અરૂણા પ્રવિણ દેઢિયા, 904, શાંત મનોર સોસાયટી, આત્મારામ સાવંત માર્ગ, અશોક
નગર, કાંદીવલી (પૂ.).
નાના રતડીયાના અ.સૌ. રાજુલ દેઢિયા (ઉં. 51) 29મીએ અવસાન પામ્યાં છે. તે ઉષાબેન
શામજીના પુત્રવધૂ. સંજયના પત્ની. કેવલ, પાર્શ્વના માતા. પ્રાર્થના: શ્રી માટુંગા કચ્છી
શ્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) ટા. બપોરે 1.30થી 3. ચક્ષુદાન
કર્યું છે. નિ.: રાજુલ સંજય દેઢિયા, 363/બી, શીવકૃપા, બીજે માળે, ચંદાવરકર ક્રોસ રોડ,
માટુંગા (સે.રે.), મુંબઈ-19.
ધોધારી વીસા શ્રીમાળી જૈન
મહુવાના સ્વ. શશિકાંતભાઇ પ્રેમચંદ શાહના પત્ની શીલાબેન (વસુમતીબેન) શાહ (ઉં.
80) 10મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે હિમાંશુ, બિમલ, નંદિતાના માતા. નીલા, પ્રીતી, મનિષકુમારના
સાસુ. સ્તુતિ, લક્ષિત, દેવાંશી, સોહમ, પ્રણવના દાદી-નાની. પિયર પક્ષે સ્વ. નટવરલાલ
ગુલાબચંદ શાહના પુત્રી. લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુરના બકુલભાઈ જેકુંવરબેન શામળદાસ મોદી (ઉં. 90) 29મીએ અરિહંતશરણ પામ્યા
છે. તે ચારૂબેનના પતિ. કલ્પા ધર્મેશ મોદી, દિપલ પરેશ મોદીના સસરા. નિધિ, દીપ, હત્વીના
દાદા. સ્વ. નગીનભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. રૂક્ષ્મણીબેન દોશી, સ્વ. શારદાબેન
શેઠ, સ્વ. ગુલાબબેન કોઠારી, હંસાબેન માવાણી, ઇન્દીરાબેન કોઠારીના ભાઈ. સ્વ. તારાબેન
વૃજલાલ દોશીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલના સ્વ. મોહનલાલ નીમચંદ શેઠના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 89) 29મીને શનિવારે
અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. જયંતિલાલ વાજીભાઈ શાહના (દલાલ)ના જમાઈ. સ્વ. હર્ષવીણાબેનના
પતિ. સ્વ. પરિતાના પિતા. સ્વ. અન્નપૂર્ણાબેન પન્નાલાલ દોશી, સ્વ. ધનવંતરાય, સ્વ. શશીભાઈ,
સ્વ. કિશોરભાઈ, સ્વ. નલિનભાઈ, મૃદુલાબેન જીતેન્દ્ર પારેખ, સ્વ. ભૂપેનભાઈ, જ્યોતિબેન
કનુભાઈ કોઠારી, સુધીરભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
સ્થાનકવાસી જૈન
અમરપુરના સ્વ. રશ્મિબેન વિનોદરાય દોશીના પુત્ર ભરતભાઈ (ઉં. 64) 29મીને શનિવારે
અરિહંતશરણ પામ્યા છે. તે અમિતાબેનના પતિ. હર્ષના પિતા. ઉદિતાના સસરા. પરેશભાઈ, પ્રીતિબેનના
ભાઈ. સ્વ. શાંતિલાલ જગજીવનદાસ મહેતાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
રાધનપુર જૈન
બોરીવલીના પુષ્પાબેન વિનયચંદ્ર મોદી (ઉં. 95) 28મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે
રતિલાલ જગજીવનદાસ શાહના પુત્રી. નયનેશ, નીતા (મકુ), ગીતા, હિરેનના માતા. ગીરાબેન, હર્ષાબેન,
સંજયકુમાર, અતુલકુમારના સાસુ. રમણીકલાલ, શનાલાલ, નવિનભાઈ શારદાબેનના બેન. શર્વી-મીતી,
જૈની-હર્ષિતના, હેમાંગી-રૂપાંગી, શાલ્વી-ચૈતવના દાદી. લૌ. વ્ય. બંધ છે.
પાલનપુરી જૈન
સંદીપભાઈ મહેતા (ઉં. 53) શનિવાર, 29મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મધુબેન
હિંમતલાલ અમીચંદભાઈ મહેતાના પુત્ર. વૈશાલીબેનના પતિ. મોક્ષના પિતા. રાજેનભાઈ, તેજલબેનના
ભાઈ. નયનાબેન કિરીટકુમાર શાહના જમાઈ. નિ.: વસંત વિલાસ, પેહલે માળે, ડૉ. ડી. ડી. સાઠે
માર્ગ, ઓપેરા હાઉસ, મુંબઈ. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી સ્થા. વીસા શ્રીમાળી જૈન
વઢવાણના મહેન્દ્રભાઈ (ઉં. 78) 29મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ ચંપાબેન જેઠાલાલ
શાહના પુત્ર. જ્યોત્સનાબેનના પતિ. જયશ્રી સમીર સવાણી, સ્વ. રાજશ્રી મનીષ શાહ, અપૂર્વના
પિતા. સ્વ. નંદલાલ મનસુખલાલ ગાંધીના જમાઈ. સ્વ. હીરાબેન પ્રવીણભાઈ સંઘવી, સ્વ. રસીલાબેન
વિક્રમભાઈ સંઘવીના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.
જૈન
તળાજાવાળાના નિરંજનભાઈ પ્રાગજીભાઈ શાહ 30મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મધુબેનના
પતિ. મૃગાંક, વૈશાલી, મેઘનાના પિતા. સ્વ. મૂળચંદ ત્રિકમજી શાહના જમાઈ. હિતેશકુમાર શૈલેશકુમાર,
ડોલીબેનના સસરા. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ તેરાના સ્વ. ગોવિદજી પાંધી (ઉં. 90) 27મીએ રામશરણ પામ્યા છે. તે સ્વ. નરશી
લધા પાંધીના પુત્ર. સ્વ. વસંતબેનના પતિ. સ્વ. લક્ષ્મીબેન અર્જુનભાઈ ઠક્કરના ભાઈ. સ્વ.
ચત્રભુજ ભીમજી પલણના જમાઈ. સ્વ. નીતિનભાઈ, દિપકભાઈ, પ્રજ્ઞાબેન દિલીપભાઈ કારિયા, ભાવનાબેન
કીર્તિ ધેરાઈના પિતા. ગં.સ્વ. સુનંદા, ગ્લેડીશના સસરા. પ્રાર્થનાસભા 31મીને સોમવારે
સાંજે 5.30થી 7. ઠે.: કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર.ટી. રોડ, મુલુન્ડ
(પ.). લૌ. વ્ય. બંધ છે.
લુહાર સુતાર
સાવરકુંડલાના સ્વ. ત્રિવેણીબેન નરોતમભાઈ ચૌહાણના પુત્ર શરદભાઈ ચૌહાણ (ઉં.
59) 25મીને મંગળવારે અવસાન પામ્યા છે. તે દીપાબેનના પતિ. પ્રીતના પિતા. સ્વ. સુરેશભાઈ,
પ્રવીણાબેન વિનોદકુમાર ડોડિયા, સ્વ. સરલાબેન લલિતકુમાર ડોડિયા, ગં.સ્વ. પ્રફુલાબેન
હસમુખભાઈ ડોડિયાના ભાઈ. સ્વ. દામજીભાઈ રામજીભાઈ પિત્રોડાના જમાઈ. પ્રાર્થનાસભા 31મીને
સોમવારે સાંજે 5:00 વાગ્યે. ઠે.: શ્રી લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, વિશ્વકર્મા ચોક,
કાર્ટર રોડ નં. 3, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
કેશોદના મધુકાંતા (ઉં. 83) 29મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શશીકાંત ડાયાલાલ
માખેચાના પત્ની. સ્વ. રામજી આંબા લુક્કાના દીકરી. સ્વ. મહેશભાઈ, સ્વ. વિનોદભાઈ, જગદીશભાઈ,
મનસુખભાઈ, ભરતભાઈ કુંદનબેન મહેતા, ભાનુબેન
પૌરાણાના ભાભી. સ્વ. કમલેશ, જતીન, ભાવેશ, મોના ખાખરીયાના માતા. નરેશ ખાખરીયા, જયા,
સીમા, પૂનમના સાસુ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 31મીએ 5થી 7. ઠે.: કેવલબાગ ટ્રસ્ટ, શંકર
લેન કોર્નર, એસ.વી. રોડ કાંદિવલી (પ.).
કપોળ
જામકાવાળા સ્વ. પાર્વતીબેન મગનલાલ મોદીના પુત્ર મથુરાદાસ મોદી (ઉં. 94) 29મીને
શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે દીનતાબેનના પતિ. જયેશ-વિશાખા, રાજેશ-જાગૃતિ, રીટા
(રશ્મી) રમેશકુમાર દોશી, દિવ્યા ભાવેશકુમાર દોશીના પિતા. શાંતિલાલ, ગં.સ્વ. હીરાબેન
ધીરજલાલ પારેખ, સ્વ. તારાબેન ચંદ્રકાંત મહેતા, દમુબેન મુકુંદરાય મહેતાના ભાઈ. સાસરી
પક્ષે સ્વ. અમૃતલાલ અંદરજી પારેખના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. પ્રથા બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
મોરચંદના જયકોરબેન મથુરદાસ મહેતાના પુત્ર જિતેન્દ્ર મહેતા (ઉં. 81) 29મીને શનિવારે
શ્રીજીચરણ પામ્યા છે. તે મૃદુલાબેનના પતિ. પ્રીતેશ-અર્ચના, મિલિન-કિંજલના પિતા. નિહાર,
ધ્યાનીના દાદા. ગુણવંતરાય ફૂલચંદ મોદી, ઇન્દુબેન પરમાનંદદાસ દોશીના બનેવી. લૌ. વ્ય.
તથા સાદડી બંધ રાખી છે.
દશા મોઢ માંડલિયા વણિક
સ્વ. સુશીલાબેન પુરષોતમદાસ દિવાનના પુત્રી. ભુપતલાલ પુ. દિવાનના બહેન જ્યોતિબેન
દિવાન (ઉં. 78) 29મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. પ્રથા બંધ છે.