• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

વડાલાના જયવંતીબહેન નીસર (ઉં. 82) 4થીએ અવસાન પામ્યાં છે. તે નાનબાઈ કુંવરજીના પુત્રવધૂ. સ્વ. છગનલાલના પત્ની. ચારૂલ, અમીતના માતા. કેસરબેન નરસીના પુત્રી. રમણીક, જયંતિ, ભોગીલાલ, મહેન્દ્ર, રેખાના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: અમીત નિસર, એ/402, સાઈ વિશ્રામ, ગોખલે રોડ, દહાણુકર વાડી, કાંદિવલી (પ.).

 

પત્રીના હિરબાઈ સાવલા (ઉં. 93) 5મીએ અવસાન પામ્યાં છે. તે પાચીબેન નરશીના પૌત્રવધૂ. દેવકાબેન ધરમશીના પુત્રવધૂ. સ્વ. હરિલાલના પત્ની. હસમુખ, હીનાના માતા. રતનબેન રવજીના પુત્રી. ગુણાનુવાદ સભા રાખી નથી. નિ.: હસમુખ સાવલા, 104, કૈલાશધામ, જી. વી. સ્કીમ રોડ નંબર. 4, મુલુંડ (પૂ.).

વાંકીના હિતેશ છેડા (ઉં. 41) 5મીએ અવસાન પામ્યા છે. તે રંજનબેન શાંતિલાલના પુત્ર. ભારતીના પતિ. નક્ષના પિતા. કલ્પના, મમતાના ભાઈ. રેખાબેન શાંતારામ પાટીલના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: હિતેશ છેડા, એમ-404, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (પૂ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

સાવરકુંડલાના સ્વ. લીલાવંતીબેન ગંભીરદાસ પારેખના પુત્ર સ્વ. જયંતીભાઈનાં પત્ની જસુમતીબેન (ઉં. 83) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યાં છે. તે વિપુલ-સોનલ, રશ્મિ-પીનાંક અદાણી, બીજલ-આશુતોષ જુઠાણીનાં માતા. સ્વ. ઉષાબેન ગુણવંતભાઈ, સ્વ. કનકબેન સ્વ. રમણીકભાઈ, સ્વ. કિરણબેન સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. જ્યોત્સ્નાબેન પ્રવીણભાઈ, કુસુમબેન બળવંતભાઈ, પારૂલબેન કિશોરભાઈ, જ્યોતીબેન સ્વ. કિરીટભાઈ, અમીબેન કમલેશભાઈ, વર્ષાબેન રાજેન્દ્રભાઈ મડિયાનાં ભાભી. સ્વ. મંછાબેન/ લીલાવંતીબેન કેશવલાલ શાહનાં પુત્રી. પ્રાર્થનાસભા 7મીને સોમવારે 3.30થી 5. ઠે.: લવન્ડર બો, 90 ફીટ રોડ, ઘાટકોપર (પૂ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

જામકંડોરણાના સ્વ. પ્રવીણચંદ્ર પોપટલાલ કામદારનાં પત્ની ઈલાબેન કામદાર (ઉં. 88) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. ચંચળબેન તથા સ્વ. મોતીલાલ નેન્સી વોરાનાં પુત્રી. રૂપા રવિ પંડિતનાં માતા. અનિરુદ્ધ, પ્રિયંકાનાં નાની. સ્વ. સૂર્યકાંતભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. રંજનબેન રસિકલાલ માડિયાનાં ભાભી. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થનાકવાસી જૈન

જૂનાગઢના મીનાબેન બીપીનભાઈ જમનાદાસ વૃજદાસ દોશી (ઉં. 70). તે સ્વ. અરુણભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. દિલીપભાઈ, ઉષાબેન ચીમનલાલ શાહના નાના ભાઈના પત્ની. સ્વ. ચંપાબેન શિવલાલ જગજીવન દેસાઈ (શાહ)ના પુત્રી. મૃદુલાબેન, રંજનબેન, જ્યોતિબેન, સરલાબેન પ્રફુલકુમાર સંઘવી, ગિરીશભાઈ શાહ, સ્વ. મમતાબેન મુકેશભાઈ સંઘવીના બહેન. પ્રજ્ઞાબેન ગિરીશભાઈ શાહના નણંદ 3જીને ગુરુવારે અવસાન પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

થાનગઢના સ્વ. કંચનબેન છબીલદાસ શાહના પુત્ર રમેશભાઈ શાહ (ઉં. 77). તે નૂતનબેનના પતિ. હિરલ, નિધિ, અવનીના પિતા. વિનયભાઈ, પ્રદીપભાઈ, કિરીટભાઈ, પરેશભાઈ, ભારતીબેન પારેખના ભાઈ. મનુભાઈ મેઘાણીના જમાઈ શુક્રવાર, 4થીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

કચ્છી લોહાણા

ભાદ્રાવાળા સ્વ. પુષ્પાબેન વિસનજી દયાલજીભાઈ કોઠારીના પુત્ર ધર્મેન્દ્ર (ઉં. 48) 5મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ટીનાબેનના પતિ. મીતના પિતા. કપીલાબેન હરેશભાઈ ચંદે (કોઠારા)ના જમાઈ. હર્ષાબેન મનોજભાઈ સેજપાલ, મનોજ વિસનજીભાઈ કોઠારીના નાનાભાઈ. જ્યોતિ મનોજભાઈ કોઠારીના દિયર. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 7મીને સોમવારે સાંજે 5થી 7. ઠે.: કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હૉલ, આર.આર.ટી. રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

ડોમ્બિવલીના સ્વ. લાડકભાઈ અને મમ્મીબેનના પુત્ર. સ્વ. વાસંતીબેનના પતિ દયારામ ઠક્કર (ઉં. 84) પાંચમીએ રામશરણ પામ્યા છે. તે પુરુષોત્તમભાઈ (ચંદુભાઈ), ગોવિંદભાઈ, હરેશભાઈ, વસુબેનના ભાઈ. જીતેન, દક્ષા, જીગ્નાના પિતા. વર્ષા, રઘુ, અરુણના સસરા. ઠે.: 704, ભગવતી વિલા, એ-વિંગ, 704, પાંડુરંગ વાડી, જૈન મંદિર સામે, ડોમ્બિવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

માધવપુર ગિરીનારાયણ બ્રાહ્મણ

અ.સૌ. મૃણાલીની (કલા) પુરોહિત (ઉં. 65) 2જીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે ઈલેશ મહેન્દ્ર પુરોહિતનાં પત્ની. સુમુખ, નિધિનાં માતા. અખિલ આલોકજી બત્રાનાં સાસુ. જતીન, ચારુનાં ભાભી. સ્વ. હરબાળા કાંતિલાલ ત્રિવેદીનાં પુત્રી. લૌ. પ્રથા બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ સાંઘાણના ગં.સ્વ. કસ્તુરબેન તથા સ્વ. લક્ષ્મીદાસ કાનજી કોટકના પુત્ર વિરેનભાઈનાં પત્ની. અ.સૌ. પ્રીતિબેન (ઉં. 64). તે ભરતભાઈ, હ્યુતોક્ષીબેન શૈલેષભાઈ, સ્વ. ચરુલતાબેનના ભાઈનાં પત્ની. આયશા, નિકિતાનાં કાકી. અ.નિ. રવજીભાઈ રતનશી ઠક્કરનાં પુત્રી 4થીએ રામશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા સાતમી ને સોમવારે સાંજે 5.30થી 7. ઠે.: મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લૉર, રામરતન ત્રિવેદી રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

બાલાસિનોર દશા નીમા વણિક

નવનીતલાલ અને શાંતાબહેન કડકિયા (ફાડિયા)નાં પુત્રવધૂ પ્રવિણા મનોજ કડકિયા (ઉ.વ.76) 4થીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે નીપા નુપુરકુમાર પરીખ, ચીરાગ, નીરવ, દીપ્તિના માતા. ધર્મિષ્ઠા, અરુણ, કામિની, નિમિષ, મોનાલી, સંદીપની બહેન. હનિશા, સ્વ. પરેશના ભાભી. નટવરલાલ તથા શાંતાબહેન દેસાઈના પુત્રી. પ્રાર્થનાસભા 8મીને શુક્રવારે સાંજે 5.30થી 7.30. ઠે.: રામ બાગ, સી. પી. ટેન્ક, મું.-4. લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

અ.નિ. રશ્મીન પરમાર 3જીને ગુરુવારે શ્રીજીશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 7મીને સોમવારે સાંજે 4.30થી 6. ઠે.: સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ), લવેન્ડર હૉલની બાજુમાં, 90 ફિટ રોડ, ઘાટકોપર (પૂ.). તે અ.નિ. વિનોદીનીબેન તથા અ.નિ. નટવરલાલ પરમારના પુત્ર. ગં.સ્વ. પલ્લવીબેનના પતિ. નિરાલી બંસલ ચૌહાણ, મિરજના પિતા. અ.નિ. મુકેશભાઈ, યોગેશભાઈ, ગં.સ્વ. ગીતાબેન પ્રમોદભાઈ મકવાણા, મંદાકીના બહેન. કિશોરભાઈ સિદ્ધપરાના ભાઈ.

 

હિન્દુ

મોરબીના સ્વ. વસંતભાઈ કાકુભાઈ ભોજાણીના પત્ની ચારૂબેન (ઉં. 85) 5મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. જેકુરબેન કરશનદાસ પૂજારાના પુત્રી. તુષારભાઈ, માનસીબેન, સ્વ. રાહુલભાઈના માતા. જાગૃતિબેન, દેવાંગભાઈ, શીતલબેનના સાસુ. સ્વ. રતિલાલ, સ્વ. રમણીકલાલભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. લાભુબેન દ્વારકાદાસભાઈ ગોટેચા, ગં.સ્વ. પ્રીતિબેન પ્રમોદભાઈ ગોકાણી, ત સ્વ. લિલાબેન નરેન્દ્રભાઈ ઠક્કરના બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 7મીને સોમવારે સાંજે 5.30થી 7. ઠે.: આઈએમએ હૉલ જુહુ. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી સઈ સુથાર 

પાળિયાદના મુળજીભાઈ ભીમજીભાઈ પતાણી (ઉં. 83) 1લીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વિમળાબહેનના પતિ. કાંતિલાલ નાગરદાસ ગોહેલના જમાઈ. સુધીરભાઈ, જયેશભાઈ, દિનાબહેનના પિતા. સંધ્યા, ડિમ્પલ, અતુલકુમાર સોલંકીના સસરા. તે દામજીભાઈ, મનસુખભાઈ, રંજનબહેનના ભાઈ. પ્રાથનાસભા સોમવાર, 7મીએ 4થી 6. ઠે.: શ્રી ભાટિયા ભગીરથી ટ્રસ્ટ, 88 , દાદી શેઠ અગિયારી લેન, કાલબાદેવી, મરીન લાઈન્સ (પૂ.).

 

કપોળ 

કોટડીવાળા સ્વ. નર્મદાબેન લક્ષ્મીદાસ દોશીના પુત્ર મનસુખલાલ (ઉં. 85) 5મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે કલાબેનના પતિ. રાજેશ, જયેશ, તુષાર, વર્ષાના પિતા. જાગૃતિ, ભાવિની, મનીષા, મુકેશકુમારના સસરા. મહેતા જીવરાજ માવજીના જમાઈ. પ્રાર્થનાસભા 8મીએ 5થી 7. ઠે.: લોટસ બેન્કવેટ રઘુલીલા મોલ, પોયસર, કાંદિવલી (પ.).

 

પરજિયા સોની

સરસઈવાળા પ્રમોદભાઈ ધકાણ (ઉં. 68) 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ગં.સ્વ. માનકુવરબેન અને સ્વ. કેશુભાઈ દેવદાનભાઈ ધકાણના દીકરા. સ્વ. અરુણાબેનના પતિ. સ્વ. રસીલાબેન ગુણવંતરાય પરસોતમભાઈ (ઝવેરી)ના જમાઈ. રાજ, વૈશાલી, સ્વ. દીપ્તિબેનના પિતા. અશોકભાઈ, મનોજભાઈ, જયેશભાઈના ભાઈ.

 

હિન્દુ

કાતરના શાંતિલાલ સોલંકી (ઉં. 71) 4થીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કંચનબેન જાધવભાઈ હમીરભાઈના પુત્ર. ભાનુબેનના પતિ. અર્જુનભાઈ, રૂપલબેન, અલ્પાબેન, દર્શનાબેનના પિતા. કિરીટભાઈ, મંગુબેન, શોભાબેન, રેખાબેનના ભાઈ. નીલમબેન, જયેશકુમાર, બ્રિજેશકુમારના સસરા. પ્રાર્થનાસભા 7મીને સોમવારે  5થી 7. ઠે.: શ્રી લોહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, કાર્ટર રોડ નં. 3, અંબાજી મંદિર પાસે, બોરીવલી (પૂ.).

 

ઘોઘારી દશા શ્રીમાળી વણિક વૈષ્ણવ

ભુભલીના ભારતીબેન મહેતા (ઉં. 78) 3જીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે મુરલીભાઈનાં પત્ની. યશસ્વીભાઈ, તેજસ્વીભાઈ, સ્વ. ભક્તિબેનનાં માતા. સુભદ્રા, બેવરલીનાં સાસુ. સ્વ. સુરેશભાઈ, ભગવાનભાઈ, કૃષ્ણભાઈ, પીયૂષભાઈ, સ્વ. રમીલાબેન, હર્ષવીણાબેન, ગીતાબેન, પારસબેનનાં ભાભી. સ્વ. વિઠ્ઠલભાઈ શ્યામદાસ ઝવેરીનાં પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. 

​નૅશનલ ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો