• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

આયુષમાન ખુરાના-સારા અલી ખાનની `ઉડતા તીર' મુકુલ દેવની અંતિમ ફિલ્મ

ગયા વર્ષે અભિનેતા મુકુલ દેવનું અવસાન થયું અને તેના બે મહિના બાદ ફિલ્મ સન અૉફ સરદાર-2 રજૂ થઈ હતી જેમાં તે મહત્ત્વની ભૂમિકામાં હતો. ત્યારે એમ લાગ્યું હતું કે સન અૉફ સરદાર-2 મુકુલની અંતિમ ફિલ્મ છે. જો કે, એવું નથી આયુષમાન ખુરાના અને સારા અલી ખાનની......