ગુજરાત હાઈ કોર્ટમાં વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા અવલોકનો પણ રદ કરવા કરાઈ રજૂઆત
અમદાવાદ, તા. 2 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે થયેલા કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર અરાવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા ફટકારવામાં આવેલા રૂ.25 હજારના.....