• બુધવાર, 01 મે, 2024

દુકાળ : મહારાષ્ટ્રનાં પાંચ હજારથી વધુ ગામમાં ટૅન્કરથી પાણીપુરવઠો  

મુંબઈ, તા. 17 : ચોમાસાને હજી બે મહિનાની વાર છે અને મહારાષ્ટ્રમાં પાણીની કારમી અછત સર્જાઈ છે. વર્તમાનમાં રાજ્યનાં પાંચ હજારથી વધુ ગામોને ટૅન્કર દ્વારા પાણીપુરવઠો કરવો પડી રહ્યો છે. રાજ્યના નાના-મોટા ડેમમાં પાણીનો જથ્થો 33 ટકા જેટલો નીચે ગયો છે. પાણીપુરવઠા વિભાગના સાપ્તાહિક અહેવાલ....

ઇ-પેપરના નવા શુલ્ક