ત્રણ દિવસની અંદર સમાધાનકારક જવાબ નહીં આપે તો કામ અટકાવવાની ચિમકી
મુંબઈ, તા. 2 : શહેરમાં વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે કથળતું જાય છે. પાલિકા દ્વારા
પણ પ્રદૂષણ માટે જવાબદાર એવા નિર્માણકાર્યો માટે આકરા માર્ગદર્શક નિયમો બહાર પાડયા
છે. શહેરના સૌથી મહત્ત્વના બીકેસીમાં બુલેટ ટ્રેન સ્ટેશન પર ઘણા નિયમોનો ભંગ થતો હોવાનું
બહાર આવ્યું છે. પાલિકાના એચ ઇસ્ટ વૉર્ડ દ્વારા કૉન્ટ્રાક્ટરને…..