વરિષ્ઠ નાગરિક જયરશ્મી સંઘવીએ કરી માગણી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
22 : રેલવે તંત્ર દ્વારા વરિષ્ઠ નાગરિકોને ટિકિટોના આરક્ષણમાં પ્રાથમિકતા આપવામાં આવતી
નથી. રેલવે તંત્રએ આ બાબત સંબંધિત ખાતાને યોગ્ય આદેશ આપવા જોઈએ એવી માગણી વરિષ્ઠ નાગરિક
જયરશ્મી સંઘવીએ કરી છે. પેડર રોડમાં રહેતાં 79 વર્ષીય જયરશ્મી સંઘવીએ જણાવ્યું હતું
કે, મેં ગત 11મી જાન્યુઆરીએ….