• શુક્રવાર, 15 મે, 2026

કુંભમેળો : જમીન સંપાદન માટે રૂા. 2267 કરોડ ફાળવાશે

દરેક અખાડાને રૂા. પાંચ કરોડ અપાશે

મુંબઈ, તા. 14 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સહ્યાદ્રી અતિથીગૃહમાં સિંહસ્થ કુંભમેળા વિશે સમીક્ષા બેઠક યોજી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે આવતા વર્ષે નાસિક-ત્ર્યંબકેશ્વરમાં યોજાનારો સિંહસ્થ કુંભમેળો મહારાષ્ટ્ર માટે સેવાનો આદર્શ નિર્માણ કરવાની તક છે. સુવિધા સગવડ માટે દરેક અખાડાદીઠ રૂા. પાંચ કરોડનું ભંડોળ, નાની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ