• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

ક્લિનિકમાં ડૉક્ટર ઉપર હુમલો વખોડવાલાયક ઘટના : સુપ્રીમ કોર્ટ

શિંદે સેનાના નગરસેવક રમેશ મ્હાત્રેના જામીન રદ કરાશે 

મુંબઈ, તા. 2 : ડોંબિવલીની શાસ્રીનગર હૉસ્પિટલમાં ડૉક્ટર અને કર્મચારીઓ પર થયેલા હુમલા પ્રકરણની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શિવસેના (શિંદે જૂથ)ના નગરસેવક રમેશ મ્હાત્રેના કૃત્યની ઝાટકણી કાઢી હતી. સાથે રમેશ મ્હાત્રેના જામીન રદ.....