બે દિવસ બાદ હૉસ્પિટલમાંથી રજા મળશે
મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : બૉમ્બે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચળવળકાર અણ્ણા હઝારેની તબિયત સુધારા ઉપર છે, અને વધુ બે દિવસ એમને ડૉક્ટરોની દેખરેખમાં રાખવામાં આવશે, એવી માહિતી એમના નજીકના સાથીદારે આપી હતી. આ સાથીદારે કહ્યું હતું કે, ડૉક્ટરોએ અણ્ણાની તબિયત તપાસી.....