• શનિવાર, 04 મે, 2024

આશિષ મિશ્રાનું યુપીમાં ફરવું જામીનની શરતોનું ઉલ્લંઘન : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 22 : લખીમપુર ખીરીમાં કિસાન આંદોલન દરમિયાન ચાર લોકોને થારની નીચે કચડીને મારી નાખવાના બનાવના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને લઈને સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે.અદાલતે કહ્યું છે કે જો આશિષ મિશ્રા યુપીમાં જઈને આયોજનમાં ભાગ લઈ રહ્યો હોય તો પ્રવૃત્તિ તેને મળેલા વચગાળાના જામીનની શરતોનું ખુલ્લું ઉલ્લંઘન છે. જસ્ટિસ સૂર્યકાંત...