તપાસ, ઈન્સ્યુલિન અને 15 મિનિટ તબીબી પરામર્શની અરજી ફગાવી
નવી દિલ્હી, તા. 22 : શરાબ નીતિમાં ગોટાળાના આરોપો હેઠળ તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને તબીબી તપાસ, ઈન્સ્યુલિન અને નિયમિત તબીબી પરામર્શની અરજી ફગાવતાં દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે આંચકો આપ્યો હતો. તે પહેલાં હાઈકોર્ટે પણ...