• શનિવાર, 04 મે, 2024

સિસોદિયાને પણ આંચકો : સાતમી મે સુધી જેલમાં રહેવું પડશે  

નવી દિલ્હી, તા. 24 : દિલ્હી શરાબનીતિ કૌભાંડ કેસમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને પણ આંચકો મળ્યો છે. રાઉઝ એવેન્યુ કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી સાતમી મે સુધી...