• શનિવાર, 04 મે, 2024

બાબા રામદેવે ફરી માફી માગી વધુ એક માફીપત્ર છપાવ્યું

નવી દિલ્હી, તા. 24 : પતંજલિએ બુધવારે અખબારોમાં વધુ એક માફીપત્ર પ્રકાશિત કર્યું છે. અગાઉ, પતંજલિએ 22 એપ્રિલે પણ માફીપત્ર પ્રકાશિત કર્યું હતું, જેના માટે કોર્ટે તેના નાના કદ માટે તેમને ઠપકો આપ્યો હતો. પતંજલિએ બુધવારે પ્રકાશિત માફીપત્રમાં લખ્યું- અમે જાહેરાતો પ્રકાશિત કરવામાં થયેલી ભૂલ માટે નિષ્ઠાપૂર્વક અને બિનશરતી માફી...