જાતિ વસ્તીગણતરી અમારું વચન
નવી દિલ્હી, તા.24 : કોંગ્રેસ પક્ષના સામાજિક ન્યાય સંમેલનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જોઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગભરાઈ ગયા છે. આ ક્રાંતિકારી ઘોષણાપત્ર છે. અમે જાતિ આધારિત વસ્તીગણતરી કરાવવાનું વચન...