• શનિવાર, 04 મે, 2024

શહબાઝની આબરૂના ધજાગરા બાદ કાશ્મીર મુદ્દે ઈરાનનું નિવેદન

કાશ્મીર મુદ્દાનો ઉકેલ વાતચીત અને કાયદા અનુસાર થવો જોઈએ 

નવી દિલ્હી, તા. 24 : પાકિસ્તાનની યાત્રા ઉપર પહોંચેલા ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રાઇસી ત્રણ દિવસ રહ્યા બાદ શ્રીલંકા માટે રવાના થયા છે. રાઇસી રવાના થતા ઈરાન અને પાકિસ્તાને સંયુક્ત નિવેદન જારી કર્યું છે. નિવેદનમાં ઈરાને કાશ્મીર મુદ્દે મંતવ્ય...