• રવિવાર, 05 મે, 2024

ઘોષણાપત્ર સમજાવવા માટે સમય આપો : ખડગેનો મોદીને પત્ર

કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના ખોટા અર્થ કાઢો

નવી દિલ્હી, તા. 25 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને મુલાકાત માટે સમય માગ્યો છે. ખડગેએ કહ્યું છે કે મોદીને મળીને કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો સમજાવવા માગે છે. જેથી મોદી એવું કોઈ નિવેદન આપે જે ખોટું હોય. ખડગેએ કહ્યું છે કે કોંગ્રેસના ઘોષણાપત્રને...