• રવિવાર, 05 મે, 2024

ચૂંટણી પંચે કૉંગ્રેસ અને ભાજપનો ખુલાસો માગ્યો

પિત્રોડાના `વારસા પર વેરા' અંગેના બયાનનો વિવાદ

નવી દિલ્હી, તા. 25 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં નિવેદનો પર વાંધો ઉઠાવ્યા બાદ ચૂંટણીપંચે સંજ્ઞાન લીધું છે. આચારસંહિતા ભંગના આરોપમાં પંચે ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલીને જવાબ...