• સોમવાર, 19 મે, 2025

ભારત-બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરારથી વસ્ત્રોની નિકાસમાં રૂા. 1 અબજના વધારાની અપેક્ષા

§  ભારતને ચીન કરતાં 12 ટકા સરસાઈ અને બાંગ્લાદેશને સમકક્ષ સ્પર્ધાત્મકતા મળી 

મુંબઈ, તા. 9 : ઉદ્યોગના નિષ્ણાતોના મતે ભારત અને યુનાઇટેડ કિંગ્ડમ (બ્રિટન) વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (એફટીએ)ને પગલે ભારતના શ્રમ-સઘન ક્ષેત્રો-કાપડ અને વસ્ત્રોની નિકાસ સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર વધારો કરશે, જેનાથી રૂા. 1 અબજની વધારાની નિકાસ તકો ખૂલશે. એફટીએ હેઠળ યુકેમાં નિકાસ થતા કાપડ અને.....