ટીમ ઇન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે નહીં
નવી દિલ્હી, તા. 24 : આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનની ધરતી પર 202પમાં થવાનું છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા હિસ્સો બનશે કે નહીં તેના પર અત્યારથી ભારે ગરમાગરમી ચાલી રહી છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ પહેલેથી જ સંકેત...