• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ચૅમ્પિયન્સ ટ્રૉફી વિજેતા ટીમ ઇન્ડિયાને ક્રિકેટ બોર્ડ તરફથી રૂ. 58 કરોડનું ઇનામ મળશે

ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગી સમિતિ વચ્ચે આ રકમ વહેંચાશે

મુંબઇ, તા.20 : ચેમ્પિયન્સ ટ્રોફ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ પર બીસીસીઆઇએ ઘનવર્ષા કરી છે. બીસીસીઆઇએ આજે ટીમ ઇન્ડિયાને 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની ઘોષણા કરી છે. ટીમ ઇન્ડિયાએ 9 માર્ચે રમાયેલા ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટે હાર આપીને ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફી....