• શનિવાર, 04 મે, 2024

પામતેલ વાયદામાં બે દિવસના સુધારા બાદ પ્રત્યાઘાતી ઘટાડો

રાજકોટ, તા. 24 : પામતેલ ઉત્પાદક મથકોએ ભારે ગરમી પડી રહી હોવાથી પ્લાન્ટેશનમાં ઉતારા પ્રભાવિત થવાના ભયે મલેશિયન વાયદામાં લગાતાર બે દિવસ સુધારો થયા પછી બુધવારે સ્હેજ ઘટાડો હતો. જુલાઇ વાયદામાં 29 રીંગીટ ઘટીને 3942 રીંગીટનો ભાવ હતો. મલેશિયાઇ ચલણ રીંગીટમાં મજબૂતી રહેતા સુધારો બુધવારે....