• સોમવાર, 19 મે, 2025

કટોકટીની સ્થિતિમાં દર્દીને પ્રાથમિક સારવાર આપવાનો નિર્દેશ

ધર્માદા હૉસ્પિટલો માટે બહાર પાડવામાં આવ્યા નિર્દેશો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : પુણેના દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં ડિપોઝીટની રકમને અભાવે ગર્ભવતી મહિલા તનિષા ભીસેને સારવાર નહીં આપવાની ઘટના બાદ રાજ્ય સરકારે ધર્માદા હૉસ્પિટલો માટે નવા નિર્દેશ સોમવારે જાહેર કર્યા છે. હવે પછી ડિપોઝીટને....