ધર્માદા હૉસ્પિટલો માટે બહાર પાડવામાં આવ્યા નિર્દેશો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 22 : પુણેના દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં ડિપોઝીટની રકમને અભાવે ગર્ભવતી મહિલા તનિષા ભીસેને સારવાર નહીં આપવાની ઘટના બાદ રાજ્ય સરકારે ધર્માદા હૉસ્પિટલો માટે નવા નિર્દેશ સોમવારે જાહેર કર્યા છે. હવે પછી ડિપોઝીટને....